________________
પટ
આવતો રહ્યો ગાયો ચારી મૈયા કર્યુ તે રબારણ છી ત્યાં સુધી કુંવારા રહી હાથે રોટલા ઘડીને સેવા ચાકરી કરી.
* ભક્ત સુત્તાર:-અમિયાળી ગામના તારણુ સુતારે ચાલીશ વરસ સુધી સુતારના આકરી ધંધે કરી રૂપિયા ૨૦ હજાર મેળવ્યા તે પાઈએ પાઈ શંકરનું મંદિર ખંધાવીને ખરચી નાખી દીકરા માટે એક પાઈ ન રાખી કે એ તો કમાઇ લેશે આ વાત જ્યારે ભાવનગર રાજકવિ પિ'ગળશીભા૪ અગિયાળી ગામે આવ્યા ને દરખાર પાસેથી સાંભળી ત્યારે પિ’ગળશીભાઈ એ નારણુ સુતારના દાહરા કર્યો.
માયા તે મહેમાન છે, સમજ્યા તું સુતાર હાથે વીસ હજાર ના’ાં ખરચાં નારણ્યા.
*મોલના તાલ :- પ્રભાસ પાટ્ટણને ભૂધરજી મહારાજ દર મહીને ગોકર્યાના વેડા ભરાવવાની વરત આપતા. ભુદરજી માદીગુ રી ગયા એના દીકરા પ્રાણશંકરના હાથમાં દુકાનને વહીટ આણ્યે. ધંધા ભાંગી પડયો, દુકાન મધ પડી પ્રભા'
ગામની નિશાળમાં પ.વ.ળાની નાકરીમાં રહ્યો સત રૂપિયા પગાર બધા એ સાતેય રૂપિયા હવેડા ભરવા આપી દેતે તે કહેતા કે મારે બાપ બધી ગયા છે હુ. જીજ્જુ છું ત્યાં સુધી એ
બધુ
કેમ
થાય.
ખાનદાનઃ-લાખગુશી કવિ ગારિયાધારના ઠાકાર ઉપર બહારવટે ચડે છે. સૂરે મારી નામને રાજપુત પોતાના યે દીકરાને લઇને લાખગુશી મજે કરવા જાય છે. ભેટા માં સુરાારી । છો દીકરાને લાખણુશી ત્રિ મારી નાખે છે એ વાત સાંભળતાં ટંકાર પાંચસો ધોડેસ્વારને રવાના કરી કે લા ખણુશ'નું મડદું. હાજર કરે સૂરામારીને આ વાત સાંભળતાં ચારણની હત્યાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લાગણી જાગી સોની પહેલાં ઘેાડી લઈને ભાગ્યો લાખણસી પાસે આવ્યે ને કહ્યું કે આલે મારી ઘેાડી તુ ભાગવા માંડય, લાખણસી કહે હવે ન ભગાય તારા છ છ દીકરાના ખૂનનાં મારા પગમાં જેવળ જડાઈ ગયાં એટલે જસ તેાતુને અપાતું નથી જાતે છેવટ વાર પહેાંચી આવીને લાખણસીને મારી નાખ્યા સૂરામારીને વ્યાધી થાય છે કે લાખણુસ્રીના છેાકરા નાનાં છે એનુ’ થાશે એટલે લાખણુસીના દીકરા વજાને અને ભાયાને પાતા પાસે તેડાવી લે છે. પાળીપાષી મોટા કર્યાં ને ગાહિલના કવિ સ્થાપ્યા આજસુધી લાખણસીના વશજો ગહિલાના રાજકવિનું સ્થાન ભોગવે છે.
* તેકટેક : જામ રાવળની સારી ખૂજારમાં હાલી આવે સામેજ એક આદમી ઉજળાં લૂગડાં પહેરી હાથમાં રૂપેરી ડેકા લઇને ઉભા છે. દેખીતી ગરાસદાર જેવી ટહુક છે. જામ રાવળની સ્વારી નજીક આવીને તાજો ભરેલા રૂપેરી હાકા જોયા ને તસબ ચડી હાથ લંબાવીને કહ્યું કે ધલઢેરા ડૉક્રે। પીવરાવજો. બાપુ ! હું તો મેધવાળ છું. જામ રાવળે ત્યારથી
વ્યસનની નફટાઈ ઉપર સાગન લીધા કે જામનગરની ગાદીએ એસાર હાક્રા ન પીએ હુજી સુધી જામનગરના ગાદીપતિ હેાકેા નથી પીતા.
પુરાણામાં કથા મળે છે કે શાંતનુ રાજા ગંગાજીને પરણ્યા, શીબિરાજાએ શરીરમાંથી માંસનું દાન આપ્યું, હરિશ્ચંદ્ર રાજાએ સતને કારણે રાજપાટ છેડયું' તે દીકરા રૈદાસના અગ્ની સંસ્કાર માટે મશાણુમાં દાણુ માગ્યું. એવી ધણી ધી કથાઓ મળે છે. પશુ એ તે થઈ પૌરાણીક. ત્યારે સૌરાષ્ટ્રનાં ઋતિહાસમાં તા સાવ નજીકના કાળમાં એવી કંઈક કથા આલે ખાણી છે.
રંગપર ગામને કમરસ ચારણ ભાદર નદી
www.umaragyanbhandar.com