________________
વૈષ્ણવ જન તે તેને કહીએ પીડ પરાઈ જાણે રે,” પાસે બીલખામાં તેઓ રહેતાં. ગૃહસ્થાધર્મનું એમ એ કૃતિ નરસિહ મહેતાની છે.
પાલન કરી સાધુ સંતોની ખૂબ સેવા કરતા. એક
સાધુને જમાડીને જમવું તેવુ આકરું વ્રત તેમણે ભકત પર્વતહાસનો જન્મ નાગરનાતમાં લીધેલું. એ વતની કસોટી કરવા ભગવાન આવે છે. મેતા કુળમાં થયો હતો. નરસીંહ મેતાના એ સમકાલિન એકના એક પુત્ર ચેલોયાને વધેરી ખાંડણિયે ખાડી. હતા અને તેના ઉપર અગાધ પ્રેમ હતો. માંગરોળમાં ભગવાનની આગળ ધરે છે. આકરી કસેટીથી પ્રભુ તે રહેતા. ભક્તરાજ બેડાણની માફક દર સાલ પ્રસન્ન થઈ ચૌયાને સજીવન કરે છે. બીલખામાં એ છે, છ માસે જમણે હાથમાં તુલસી લઈ દ્વારકા સ્થળ પ્રભુના પીપળ તરીકે ઓળખાય છે. જવું ગમતીમાં સ્નાન કરવું અને એ તુલસીપત્ર અને હજુ એ ખાંડણિયે અને સાંબેલાંના લે રણછોડરાયને ચડાવી દર્શન કરી પાછું ઘેર આવવું દર્શન કરે છે. આવું કઠિન વ્રત ૬૮ વર્ષની ઉંમર સુધી પાવું. તેમની બનાવેલ પર્વત પચ્ચીસી પણ છે કે ગાય છે. બત રેહીદાસનો જન્મ કાશી પાસે હરિજન તેમના વંશજો હજી સુધી વૈષ્ણવ કહેવાય છે. માંગ- ચમારમાં થયો હતો. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય ળિમાં તેના ઘરની નજીક :જે વાવમાં ભગવાનને હતા. જીવનની ઉત્તરાવસ્થામાં ભારતની યાત્રાએ સાક્ષાત્કાર થયો તે વાવ અત્યારે પણ ગોમતી વાવ નીકળ્યાને જે જુનાગઢ તાબાના સરસઈ ગામે વસવાટ કહેવાય છે.
કર્યો હતો. રાજસ્થાનનાં મહાન કવિયત્ર મીરાંબાઈ
ભક્ત હીદાસના શિષ્ય હતાં. સરસામાં રહીને દેવાયત પંડિતને જન્મ માલધારી વર્ગમાં ચમારકામ કરતા. તેના વખતના કુંડ આજે સરસાઇને થ હશે. નાનપણથી જ ગાયોની સેવાવ્રત વારસામાં પાદરમાં રેહીદાસના કંડ તરીકે ઓળખાય છે. જ મળ્યું હતું. ગીરનાર પર્વતથી ત્રણ માઈલ દર એક નેસડામાં તેઓ રહેતા. ગીરનારમાં જ ગાયો
કચરા ભગતનો જન્મ વાણદ 1 તિમાં થયો ચરાવતાં ચરાવતાં એક દિવસ તેણે અનુપમ દુષ્ય હતો જીનાગઢથી બારેક માઈલ દૂર મેટ કાજલિયારા જોયું. એક દુજણી ગાય એની મેળે એક સ્થળ ઉપર ગામે રહેતા હતા. જ્યારે વૈદે કે ડોકટરો ન હતા તેવા બ વરસાદ તી હતી. તે સ્થળપર શંકા જતાં કુહાડીને યુગમાં આ જુ બાજુના પ્રદેશમાં ઘેર ઘેર ફરી માંદાધા કર્યો. ભગવાન શંકર બાળક દેવાયત પર પ્રસન્ન ઓની માવજત કરત. દવા આપતા. સાર સાર થયા અને કૃપા દૃષ્ટિ કરી. પિતાને શિષ્ય બનાવ્ય સંભાળ લેતા. તેને લઈને લોકપ્રિયતા ઘણી વધી. એ સ્થળ આજે દુધેશ્વર તરીકે ઓળખાય છે. દેવાયતઃ આવું સેવાકાર્ય જોઈને લો તેમને ઘેર આવીને માલધારી મટી દેવાયત પંડિત કહેવાયા. તેમની અનાજ પહોંચાડી જતા. કચરા ભગત અગણે આવેલા પતિનું નામ દેવલદે હતું. તેમના વણા શિષ્ય પૈકીમાં
ભૂખ્યા દુખ્યાને ભોજન આપવામાં તેનો ઉપયોગ કરતા રબારી ભક્ત હાલો, આહીર ભક્ત સુરો, ઢગે અને મારા ગામના મેર જ્ઞાતિના મેરૂ ભગત તેમના શિષ્ય રાજા વણવીર મુખ્ય હતા.
હતા. મોટા કાજલિયારા ગામે કચરા ભગતની જગ્યા
મેજાદ છે. તેમાં તેની સમાધિ જીવંત છે. ભકત સગાળશાને જન્મ વણિક કુળમાં થયે હતો તેમની સ્ત્રીનું નામ ચંગાવતી હતું. જેનાગઢ. રામબાઇ માતાના જન્મ બરડા પ્રદેશમાં મહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com