________________
(૩૬) મુંબઈ દ્વિભાષી રાજ્ય સાથે સૌરાષ્ટ્રનું
જોડાણ ૧૯૪૫ (૭) કચ્છ વર્ગનું રાજ્ય બન્યુ ૧૯૪૯ (૮) કચ્છ-સૌરાષ્ટ્રને નવા ગુજરાત રાજયમાં
ભેળવ્યા ૧૯૬૦
(૪૦) સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવેની શરૂઆત ૧૮૮૦ (૪૧) કચ્છમાં પ્રથમ રેલવે શરૂ થઈ ૧૯૫૦ (૪૨) કંડલા મહાબંદરનું પ્રથમ તબક્કાનું
કામ પૂરું થયું ૧૯૫૬ (૪૩) ૯ લાખના ખર્ચે જામનગરમાં સૂર્યગ્રહ
બંધાયુ. ૧૯૩૪
(૩૯) કંડલા બંદર પર જેટી બાંધી ૧૯૩૧-૩૨
સૌરાષ્ટ્રનાં નામાભિધાને ...
આપણુ પુરાણ ખડકલેખ તથા ગ્રીક અને કેટલાક અંગ્રેજ ગ્રંથકારેએ વ્યાકરણનાં ચીનાઓનાં ગ્રંથમાં “સુરાષ્ટ્ર” અગર “સૌરાષ્ટ્ર નિયમને એક બાજુ મૂકી સૌરાષ્ટ્રનું અર્થઘટન કર્યું એવા નામથી આપણું માદરે વતનની ગૌરવપૂર્ણ છે. તે ગ્રંથકાર એમ કહે છે કે-“સૌ ” એટલે ગાથાઓ રચાયેલી જેવા અને સાંભળવા મળે છે. “સૂર્યપૂજક લેકોને દેશ.” આથી એક હકીકત ફલિત થાય છે કે આપણી મારી જન્મભૂમિ અતિ પ્રાચિન સમયમાં પણ આ સ્થળે આપણે પણ વ્યાકરણના નિયમને ન સૌરાષ્ટ્ર' અગર “સરાષ્ટ્ર” એવા નામાભિધાનથી વળગી રહીએ તે પણ્ તે ઘટાવેલો અર્થ બંધ વિશ્વભરમાં નામાંકિત હતી.
બેસતું નથી. કારણ કે- સમગ્ર સૌરાષ્ટ્રીયન પ્રજા
કાંઈ “સૂર્યપૂજક” કદી હતી નહીં અને હાલ ૫ણું નથી, આપણી દેવભૂમિ “સૌરાષ્ટ્ર અગર “સુરાષ્ટ્રનું રજપૂત રાજો પણ સર્વશીય અને ચંદ્ર શાહ અર્થધટન કરવામાં આવે તે, (૪) એટલે ‘સારો', રજપૂતન હતા. આથી હું પોતે તે અંગ્રેજી ગ્રંથ અને (રાષ્ટ્ર) એટલે દેશ', આમ આપણા વતનને કારોએ " સૌરાષ્ટ્ર” અંગે કરેલ અર્થધટન સાથે “સાર દેશ એવો અર્થ ઘટાવી શકાય છે. સંપૂર્ણપણે મળ વિચાર ધરાવતું નથી.
હવે આપણું દેશનું સારાપણું તેની ફળદ્રુપ સૌષ્ટ્રની આ ધરતી પર કેટલાએ શાસન કરી જમીનને લીધે ગણવું કે તેની પવિત્રતાને લીધે ? ગયા, કેટલાએ તડકા-છાંયા આવી-જઈ ગયા. તેમ તે નક્કી કરવું કઠિન છે. કારણ કે દેવભૂમિ સૌરાષ્ટ્ર તેમ નામ રૂપ પણ બદલ તે રહ્યા. ભારત અને જેટલી પાપ રહિત પવિત્ર છે તેટલી ફળદ્રુપ છે. સૌરાષ્ટ્રમાંથી હિંદુ રાજધાસ્ત થયા પછીનાં મુસ્લિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com