________________
“સૌરાષ્ટ્રની સમૃધ્ધિ
:
--વશરામભાઈ વાઘેલા
જન્મ આપી, પાળી પિષીને મટા કરે તે મા હાલમાં રાજ્યના પુરાતત્વખાતાએ પૌરાણીક જનેતા અને અન્ન, વસ્ત્ર, અને વસવાટની જરૂરિયાત ટીંબાનું ઉખાનન કાર્ય કર્યું છે. તેમાંથી સૌરાષ્ટ્રના પૂરી પાડે તે મા જન્મમમિ, આ બંને મા પ્રત્યે ઇતિહાસની ખૂટતી કડીઓ મળી રહેશે. તેમ માની સામાન્ય રીતે આપણને અતિ પ્યાર, અતિ આદર આગળ વધીએ. અને અતિ ભક્તિ ઉત્પન્ન થાય છે, આપણને અન્ન, વસ્ત્ર અને વસવાટની સગવડતા આપનાર આપણી સીમા:-સૌરાષ્ટ્રની દક્ષિણ અને નેત્રત્ય દિશાએ જન્મભૂમિ તે
અરબી સમુદ્ર, વાયવ્ય દિશાએ કચ્છના અખાત, ને પૂર્વે ખંભાતના અખાત આવેલ છે. અને આ બે
અખાતનાં અણિવાળા છેડા આગળથી વેરાન કચ્છના વલભીના નાશ પછી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અણુહિલવાડ પાટણના જોરાવર રાજ્યની સ્થાપના થઈ.
રણ સૌરાષ્ટ્રની અંદર ઘૂસી જઈ સૌરાષ્ટ્રને ગુજરાતથી આ વખતે સૌરાષ્ટ્રમાં, ચાવડા, ચુડાસમા, જેઠવા,
અલગ પાડે છે. પણ ઈશાન તરફ નાનકડા જમીનનાં
ટુકડાથી સૌરાષ્ટ્ર ગુજરાતથી જોડાયેલ છે. વાળા, સેલંકી, વાજા, વાઘેલા, ઝાલા, જાડેજા, અને ગોહિલ રાજપૂતોની સત્તાઓ જુદે જુદે સ્થળે અને
વિભાગ :-અત્યારે સૌરાષ્ટ્રનાં નીચે મુજબ વખતે રથપાઈ અને ઇ. સ. ૧૪૭૨માં જુનાગઢના ચુડાસમાઓનાં રાજ્યનું મહંમદ બેગડાના હાથે પતન
જિલ્લાઓનાં રૂપમાં સાત વિભાગ પડ્યા છે. થયા પછી જુનાગઢ પર મુસ્લિમ સત્તાનાં પ્રાગરણ મંડાયા.
તાલુકા-૧૧, ક્ષેત્રફળ ૧૭૨૨ એ. મા. રણ સહિત. વસ્તી ૯૫૭૪ સને ૧૯૬૧ મુજબ
સૌરાષ્ટ્રમાં મુસ્લિ સત્તા, મરાઠી રાજ્ય સત્તા અને અંગ્રેજ યુગ અને ડેલ સૌરાષ્ટ્રનાં ૧૯૩ નાના મેટા સ્ટેટોનું એકીકરણ થઈ ૧૯૪૮-૪૯માં સૌરાષ્ટ્રનું અલગ રાજન, ત્યારબાદ મુબઈ દ્વિભાષી રાજ્ય અને હાલ ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્રને સમાવેશ કર્યો છે.
૨ જામનગર
આમ સૌરાષ્ટ્ર રાજ્યકિય વિવિધ રંગ જોઈ વાળ્યા અને હજુ કેટલાએ ગો જશે.
તાલુકા-૧ ક્ષેત્રફળ ૪૨૧૬ .મા. વસ્તી ૮૨૪૭૨૫ સને ૧૯૬૧ મુજબ.
આઝાદી પહેલાં આ વિભાગ હજાર નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com