________________
અમરેલીને આધુનિક ઢબે સુધારે માયાવાડનાં (૧૨) ઉમરાળા:-ભાવનગરની જુની રાજ્યસુબા વિઠ્ઠલરાવ દેવાજીએ કરાવેલો.
ધાનીનું શહેર હતું, હાલ તે જ મહાલાનું મુખ્ય
મથક છે. (૫) માટઃ- આ ગામ લાખા ફુલાણીએ વસાવ્યાનું કહેવાય છે. હાલ ત્યાં લાખા ફુલાણીને
૧૩) યા કેટહા-પાટણથી વાજપાએ પાળિ છે.
અહીં પિતાની રાજધાની સ્થાપી હતી. અહીંયા ૨
કોણ ચાલે તે છતે ફૂ (વાવ) છે, ચામુંડા મા ગામને અગાઉ આઠ કટ હતાતેથી તે માતાનું પ્રખ્યાત મંદિર છે. ગામનું નામ આટકોટ પડયું કહે છે.
(૧૪) ઊના-નેલવાડા - આ બને શહેરા લાખાનાં મરણ પછી આ ગામ માહિરાએ નજિક છે. ઊનાનું સંસ્કૃત પુસ્તકોમાં “ઉત” વસાવેલ, ત્યાર બાદ ખરેડીના ખૂમાણેએ તેને કજે છે
એવું નામ મળે છે. કરેલું અને છેલ્લે જૂનાગઢ તાબે હતું.
અહીંયા અગાઉ નેવાળ બ્રાહ્મણનું રાજ્ય હતું. (૬) આણંદપુર:-ઈ. સ. ૧૦૬૮ માં અનંત ચૂડાસમાએ વસાવી અનંતેશ્વર મહાદેવનું મંદિર આ બ્રાહ્મણ પાસેથી વાજ ઠાકોર વેજલે લઈ લીધું. બંધાવ્યું તે હાલ છે.
અહીંયા શાહબાગમાં જગતગુરુ હીરવિજયસુરીશ્વરના () આદિત્યાણા-રબંદરનાં પ્રખ્યાત પથ સ્મરણાર્થે એક લેખ છે. તેનાં પર મુસ્લિમ બાદશાહે ની અહીં ખાણ છે. તેની જત ચૂના પથ્થરની છે. જજિયા વેર લેતા.
(૮) આમરણ- દાવલશા પીરની પ્રખ્યાત કરમા છે. તેની યાત્રાએ ધણાં લોકો આવે છે.
દેલવાડામાં જલતે મિનારે છે.
(૯) મણ-મણાર નદીનાં કાંઠા પર જૂનું ગામ છે હવા ખાવાનું સ્થળ છે. નાના ગોપનાથજીનું મંદિર છે.
(૧૫) અયાવેજ:-પાલિતાણું તાલુકાનું શેત્રુંજી નદી પર ગામ છે. અહીંયા ખોડિયારનું પ્રખ્યાત મંદિર છે. તે મંદિર જાનાગઢના રાજા રા'નૈષિણ ૧લાએ બંધાવ્યાનું કહેવાય છે.'
મિરાત-ઈ-અહમદીમાં “આલંગ' તથા દસ્તુરઊત-અમાલમાં “મણારને બંદર કહ્યું છે.'
(૧૦) ઉપલેટા-વ્યાપારી શહેર છે.
(૧૬) ઓખામંડળ-વારનું મથક અને બેટ છે. ત્યાંના મદિર જોવા જેવા છે. અહીંયા સંખનારાયણનું જુનું અને નવું એવા બે મંદિરો છે, તેથી બેટ દ્વાર પણ કહે છે. બીજા ઘણાં મંદિર છે. હાઇ કમાણીની દરગાહ તથા તળાવ.
(૧૧) ઉમરડા-ભોગા નદી અહીંથી બીલ ગંગાના નામે ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com