________________
(૧) કપાળ રાતી:-તે નદીનાં પૂરમાં ઘસડાઈ સૌરાષ્ટ્રની ઉપર બતાવેલી ખાતેની જમીનમાં, આવેલી રાતી જમીનનાં કાંપની બનેલી રાતી જમીન. ખેડૂતે ખેતી કરી નીચેના પ લે છે. . : - આ જમીનમાં પિયતનાં ઘઉં, જવ અને શાક-પાંદડું સારા પ્રમાણમાં થાય છે.
(1) અનાજ –જુવાર, બાજરી લઉં, જવ,
ડાંગર, બાવટે, બંટી, કે, મકાઈ, કાંગ અને (૨) મીઠી રાતી -આ જમીનને મલિન રાતી શી વગેરે.. જમીન પણ કહે છે, તે સહેલાઈથી ભાંગી જાય છે અને તેનાં ઊંડાણે મીઠું પાણી નીકળે છે.' ૨) કળા -મગ, મઠ, ચણા, અડદ, લાલ,
તુવેર, ચેળા કળથી વગેરે. (ઉ) રેતાળ રાતી આ જમીનમાં ત્રણ ભાગની રિતી હોય છે, છતાં આ જમીનમાં જુવાર, તલ અને (૩) ઇતર-મગફળી, તલ, એરંડી, રાઈ, કઠોળને સારો પાક આવે છે.
શ્વાસ, હળદર, મજીઠ, આદુ, બાવળ, મરચાં, લસણ.
વરિયાળી, સવા, વાણા, અજમા, જીરૂ, મેથી, | () રેચક રાતી આ જમીનને કરમ જમીન અશેળિયે, અબલી, કોકમ, ફદીને વગેરે.. પણ કહે છે. તે કાળી રેચક જમીન જેવી જ છે. આ જમીનમાં પાણું પચતું નથી.
| (૪) માદક (કેરી):-તમાક અને ચંગીની
બઝર, આ જમીનમાં ગજે પણ પાડી શકે છે. , આ રીતે કાળી જમીનનાં ચાર વિભાગ પડે છે, તે સિવાય બે જાતની પથરીઆ અથવા કાંકરિયાળ
(૫) શાકભાજી-વાળ, ભીંડે, કારેલી, તથા એક જાતની ચીકણું જમીન છે.
ગુવાર, રીંગણ, તુરિયાં, દુધી, કેળાં, ચીભડાં, કાકડી,
રણુ, બટાટા, ડુંગળી, મૂળા, ગાજર, રતાળુ, કરોલા, કાંકરિયાળનાં બે વિભાગ નીચે પ્રમાણે છે. સાકરટેટી, તરબૂચ, મેગરી, બીટ, કોબી, ફલાવર,
અળવી, તાંદળજો, અળવી, રાઈ, લુણી, અજમા, (૧) જાચાર-કકરી અને ખનિજ પદાર્થની.
• ચોળાં વિગેરે. ચોરવાડમાં નાગરવેલના પાનની વાડીઓ મિશ્રિત જમીન,
આવેલી છે.
જે (૨) સાફારીન-માટીના છીછરી થર, અને (૬) ફળ-ઝાડ-નાળિયેરીતાડ, દામથી, કમનીચે મેટા પર આવેલા હોય છે. આ બે પ્રકારની રૂખી, જાંબુડા, રાવળા, આંબા, સીતાફળ નારંગી, કાંકરિયાળ જમીન ઓછી ફળદ્રુપ અને ઓછી પિપૈયા, ખારી, કરમદાં, શેતૂરી, અંજીર, ફણસ, કિંમતી છે.
૫૫નસ, આંબળા, રાયણ, બેરડી, મહુડા, બીલી,
કેડી, ચેરશામળા, અનનસ, કેળાં, કાજુ, દ્રાક્ષ, ગંદી, , એક જાતની ચિકણી માટીની જમીન ને ચંદમલ રામફળી અને કડવા-મીઠા લીમડા વિગેરે. જમીન પણ કહે છે. તે જમીન ચીકણ, ક્ષારવાળી અને રંગે સફેદ પીળી રતાશ પડતી અને ઉપરનાં આ પાકે પૈકી સૌરાષ્ટ્રમાં ખાદ્ય અનાજ, ભાગમાં કાળી અગર રાતી હોય છે.
મમી , કપ સ તમાકુ, કેટલાંએક કઠોળ, શેરડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com