________________
૪૫૦
કડક ધરતીના ધાર લેખંડી વીરપુરૂષે, એમાં કે આ તે ચાકરીએ જવાનું હતું. ધીંગાણું પણ કરવાં પડે પણ ક્ષત્રિય કેમ એટલે બધા રાજપૂત ચાકરીએ માસીયાઈ ભાઈને ધરે લાડવા દાબડવા નેતુ જવું. જાય, રાજનાં તેડી આવે, પણ એમ બીજી જ્ઞાતિનાં ત્યાં એ સૈનીક-નારને મદદે વર્ષા આવે છે ને જેમ માણસે પણ ચાકરીએ જતાં એના નમુના પણ પાણીદાર બરછી મખણ જેવાં કાળજામાં મારતો સમજવા જેવા છે. એમાં આપણી લોકજીવનની કરડ દઈને મામી બાજુએ નીકળે, એવા તીખાં, ભાત દેખાઈ આવે છે.
બરછી જેવાં વેણુ :--
વાડા ગીત
ગીત
નાનીશી નાર ને નાકમાં મોતી, વાલમ વિદેશ ને વાટડી જેતી... ઉડાડે કાગ ને ગણુતાંતી દાડા, ઈ એંધાણીએ નાગરવાડા...
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી ! કેમ કરી જાશે ચાકરી રે...
એ નઈ રે જાવા દઉ કરી .
પતિ આજ આવે તે કાગડીયા ! ઉઠીને આ બેસ. કાગડીયા ! મીઠું મીઠું જમાડીશ.’ આમાં પતિ વિરહની તરસ છે. એની સામે રાજપૂતી કેમનું ગીત તપાસીએ
જરાક મારી સામે તે જુવો :ભીંજાય મેડીને બીજા માળીયાં રે ભીંજાય છે મેડીની બેસતલ રાણી, ગુલાબી !
નઈ રે જાવા દઉં નેકરી રે. સ્ત્રી છે કે મારે છે – તમને વાલી દરબારી કરી રે..
અમને વાલે તમારે જીવ રે ગુલાબી !
ગીત
ઉભી ઉભી ઉગમણે દ૨ બા ૨,
કાગળીયાં આવ્યાં રાજનાં રે લોલ. ટલે ગુઢાર્થવાળે કાગળ કે
બાલ્યાં બાળ્યા બાર વાણીનાં તેલ,
પરભાતે કોગળ ઉકલ્યા રે લોલ. એમાં શું લખ્યું છે
ને ત્યાં રજપુતનું મન કદાચ ઢીલું પડયું હશે કે નહીં. પણ ત્યાં તે આપણને લોક કવિ ચારણ કાનમાં માંગળા નાખીને સમયનું ભાન કરાવતે યાદ આવે- નજરે પડે –
કેરે મેરે લખીયુ સે સે સલામું, પણ વચમાં વેરણ ચાકરી રે લોલ,
ધર જાતાં ધમ પલટતાં, ત્રિયા પડતા તાવ, એ-તીને અવસર મરણરા, એમાં) કુણ
રંક કણ રાવ.
ધરમાંથી કોણ ચાકરીએ જાય-વૃદ્ધ સસરાને જવા દેવા સાસુ તૈયાર નથી અને જેઠાણી-દેરાણી એ કેઈપણ પિતાના પુરૂષને જવાદેવા તૈયાર નથી કારણ
ક્ષત્રિયને ૬ ધમાં છે ને તેનું શું કર્તવ્ય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com