________________
સૌરાષ્ટ્ર દર્શન
–શ્રી હિંગળશી મેવાણુ ગઢવી (જુનાગઢ)
સૌરાષ્ટ્રમાં જ વ્યતીત કર્યું આવા નાના પ્રદેશમાં
પ૭,૨૬,૨૫૬ જેટલો માનવસમુદાય અને આ ધરતી સેરઠ દેશની, ગરવો ગઢ ગિરનાર, સમુદાયને ૪ લાખ જેટલાં આધીન થયેલાં પરાધીન સાવજડાં સેંજળ પિયે, નમણાં નર ને નાર-૧ ૫શુઓ છે. જેમાં સ્વતંત્ર ને ગણતરી બહાર રાખીએ, ધર ધિંગી ગરવો ધણી, માદ્ર બિંગાં માજ, નકળંક કેસરી નીપજે. વિમા ખોખડ ધજ-૨
૨૨,૯૫૬ ચોરસ માઈલના વિસ્તારવાળા માથાં વાઢી મેલતાં, લેક ધડ લડે, જનની પૂતર જણે, સરવી ભૂમિ સોરડે--
સૌરાષ્ટ્રની ત્રણે બાજુ ૭૦૦ માઈલમાં સમુદ્ર યુધવાટા કરે છે. અહીંના લાખો માણસોએ હજુ સુધી આ
ભૂમિની બહાર પગ નહિ મૂક્યા હોય, છતાં આ સારાષ્ટ્ર પ્રાંત હું ધારું છું ત્યાં સુધી, હિન્દુસ્તા- સરસ્કાર આ ખમીર, ઉદારતા, રખાવટ અને નમાં નાનામાં નાતે પ્રાંત ગણાય. ઈતિહાસકારે વીરતાનું કારણ જોતાં સૌરાષ્ટ્રની ભૂગોળ લાગે છે. આ પ્રતિને સમદને પ્રદેશ ગણે છે, પરંતુ તેની પ્રાચીનતા આજથી ૫૦૦ વર્ષ પૂર્વે જામનગરના શ્રી કઠ કવિએ જોતાં ઘણો જ પ્રાચીન હોય એમ લાગે છે.
સૌરાષ્ટ્રની મુક્ત કંઠે પ્રશંસા કરી છે :
દશ અવતારમાંના ત્રણ અવતાર સૌરાષ્ટ્રમાં થયા
સૌરાષ્ટ્ર પચરત્નાનિ, નદી નારી તુરંગમ! હોવાનું કહેવામાં આવે છે. તલાળામાં નરસિંહ અવતાર તાલાળા પાસેના ખંડેરમાંથી નીકળતા
ચતુર્થે સેમિનાથ ચ પંચમ હરિદર્શનમ ! પ્રાચીન અવશેષ ઉપરથી લાગે છે કે ત્યાં કોઈ પુરાણી નગરી હેવી જોઈએ. અને તે હિરણ્યનગરી
સૌરાષ્ટ્રને ફરતા મહાસાગને કિનારે અને હોવાની માન્યતા છે.
તીર્થસ્થાને છે, તેમનાથઃ બાર જ્યોતિલિંગો માંહેનું
એક ગણાય છે. આ મંદિરનો ઇતિહાસ જોતાં વંથલી વામનસ્થળી, ત્યાં વામન ભગવાનનું પુષ્કળ સાહિત્ય સામગ્રી આપણને મળે છે ધને મંદિર છે. તે પછી કવારમાં વરાહ ભગવાનનું મંદિર ખાતર, નેક ટેકથી કુરબાની કરનાર અનેક વારછે ત્યાં વરાહ અવતાર થયો હોવાનું કહેવાય છે. પુરની સ્મૃતિ તાજી થાય છે. જેમકે, લાખા ફુલાણી,
મૂળરાજ સેલંકી ભેળે ભીમદેવ, હમારજી ગેહિલ ભગવાન શ્રી કૃષ્ણ તે પિતાનું આખું જીવન અને વેગડા ભીલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com