________________
આવ્યું હોય? આવી આકૃતિવાળા પાળિયા આજે આમાં પણ વીરપૂજાની ભાવના સમાવિષ્ટ થાય કયાંક કયાંક જોવા મળે છે. આવા પાળિયાની પરખ છે. કોઈ વીરપુરુષોએ દુશ્મનને માથું આપ્યું હોય, આપનાર કે તે કોઈ વંશજ હોય છે અથવા તે કોઈએ ધાડને પાછી વાળતાં મેત સાથે મુહબત ગામને કઈ વડીલ પુરુષ,
કરી હેય, કોઈએ ધણ વાળવા અવેલ કાઠીઓને
પરાન્ય આપતાં જાનફેસાની કરી હોય, કેઈ નારીએ પણ જ્યારથી અક્ષરજ્ઞાનને વ્યાપ થશે, ત્યાર શીલ અને નારીત્વ પ્રકટાવવા માટે પ્રાણની આહુતિ પછી વિરોષે પાળિયા નીચે સંવત, માસ અને મિતિને આપી હોય તેની સ્મૃતિને પ્રજાએ જાળવવાની મથામણું ટાંકીને પાળિયાના પુરુષ કે સતીમાનું નામ, પિતાનું કરી છે. તેની પાછળ માનવને ખ્યાલ તે આટલી નામ, અટક ઈ ટાંકવામાં આવે છે. તેની મૃત્યુ જ કે વીરપુરષ કાળના મેમાં કેબિયા ન બને અને સાલ પણ કંડારવામાં આવે છે અને એકાદ પંક્તિમાં આ પત્થર દ્વારા તે અમૃતનાં જળ પીને અમર બને! કયા પ્રસગે તે વીરગતિને પામ્યા તેવી પંક્તિ પણ માનવજાતિની અમરત્વની ઝંખના કાયમની છે માટે ટાંકવામાં આવે છે. ગુજરાતી ભાષાની લીપીના જુદા જ મંદિરની દિવાલ પર યાત્રી કેલસા વડે ય પિતાનું જુદા વિકાસ યુગે આવા પાળિયાની લીપી પરથી નામ. ગામનું નામ ને વાર તિથિ ને વર્ષ લખીને જરૂર શોધી શકાય. આમ, ગુજરાતી કક્ષાના અક્ષ- જાય છે. ઝાડના થડ પર પણ આવી કોતરણી કરી રોના મરેડની વિકાસકથા પણ આ અક્ષર પરથી છે. પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં પણ માનવને અમર મેળવી શકાય છે,
થવાનો ભાવ જ પ્રગટ થાય છે, તે જ ભાવ અને
ઝંખના પોતાના પૂર્વજને અમર બનાવવામાં કઈ ઈ. સ. ૧૯૫૬ માં મહુવા બંદર પર ઉનાળાની સપૂતને હોય છે, માળિયો કંડારવામાં ! રજાઓમાં લગભગ એકાદ મહિના સુધી રહ્યો હતો, ત્યારે કતપર ગામમાં લોકગીતો અને લોકવાર્તાઓ
પણ ત્યાર પછી જેની પાસે પત્થરમાં છેતરામણી મેળવવા જવાનું થયેલ અને ત્યાં અનેક ખારવા, રાવી શકે તેટલી સમૃદ્ધિ હોય તેવા પુત્રએ પૂર્વજના ખલાસીઓ અને માધ્યમના પાળિયાએ જોવા મળ્યા,
પાળિયા કરાવવા માંડયા, ભલે ને પછી પૂર્વજોએ તે ગામના પાદરમાં. આ પાળિયાઓ માત્ર સાદા
પરાક્રમના પાસે શૂન્ય મૂકાવી શકાય તેવી વીરતા અને કેરા-Plain stones, પત્થર જ હતા. તેના
દાખવી હાય ! ટૂંકમાં સમૃદ્ધિની છોળો ઊડતી હોય પર કશા ય પ્રકારની કતરણ જોવા ન મળી. તેના
તેવા કુટુંબમાં તે માત્ર એક પ્રકારની “ફેશન” પર કોઈ પ્રકારની શાબ્દિક માહિતી પણ આપવામાં
બનવા પામેલ. આવા પાળિયાને કાંઈ પાર નથી. નતી આવી, આથી મનમાં પ્રશ્ન થાય કે ગામના
વઢવાણમાં રાણકદેવડીના મંદિરમાં દિવાલ પર આવા પાદરમાં આટલા પત્થર શા માટે ઊભા કરવામાં
પાળિયાઓને પાર નથી. આ પ્રકારના પાળિયાઓ આવ્યા હશે ?
કદાચ કઈ વંશને આંબો દેરાવવો હોય તે ખપમાં તેને ઉત્તર જ્ઞાનપ્રદ-Informative, મો: લાગે છે તેથી તેનું કાંઈ વિશેષ મહત્ત્વનું ન આંકી શકાય. જેવા ખારવાઓ વહાણે ચડી દરિયે ગયા હોય, અને દરિયામાં તેફાન થતાં જેઓ દરિયે રહી ગયા પણું મધ્ય ગુજરાતમાં પાળિપાના સ્થાને હોય તેમની સ્મૃતિમાં આવા પત્થરો તેમની યાદમાં પાટીદાર જ્ઞાતિમાં તુલશીકયારા તૈયાર કરાવવાના ચોમાસામાં ઉભા કરવામાં આવે છે.'
રિવાજ હતે. વીરસદ ગામમાં વસનદાસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com