________________
૪૫૪
રત્નાકર મહારાજ મધરા મધરા ગાજતા હોય, પણ એને મન ના એ બાપના ખેાળા જેવુ જ હતું. પવન દેવ જો ઘડીક રીસાણુા હાય તે પચ્ચાસ પચ્ચાસ નાવિકનાં હલેસાં ભામણી ગીતના સુરે સુરે - એલીખેલી ' કરતાં ડુંગરા જેવા વહાણને એમ લાગે કે આ વહાણુ ઉપર પાણી કાપતાં ગતિમાં રમતુ કરે ને વાયુ દેવને પણ ત્યારે એમ લાગે કે નાવિકને
ગીત આગળ ચાલે છે શબ્દોમાં તુ માનુ દેવા જેવા નથી. અને તેતર ઊપર ત્રાટકતા બાજતી
હૈયું એના આત્મા ખેલતા સભળાય છે.
ઝપટવાળા રાક્ષસી લેાઢ પચ્ચીશ પચ્ચીથ ફૂટ ઊંચા થઈને આવતા હોય ત્યારે આપણને એમ લાગે કે
ગીત
દીકરા ! નથી જાવું દરિયાની ખેપે,
અલેણા આપણે રે, હું દળણા દળીને ભરીશ તારૂ પેટ, બાલુડા ! જાવા નઈ દીયું રૅ.
આ વહાણ ઉપર પાણી ફરી વળશે. પણ ત્યાં તે થમે માથે થાતુ કને વહાણુ ચીતાની ચપળતાએ લેદ્રની લેતે કાપી પાછું ઉંચે ચડે, ત્યારે એ ખારવાની એની એજ પ્રસન્નતા તે એજ મસ્તી અને એજ અદ્દાથી સુકાન સંભાળીને ભામણી મેલે તથા ખીજા નાવિકા વહાણુનુ પાણી ઉલેચે આવા નાવિકને મા દળણું દળીને જીવાડે એ તે એને મરવા જેવું લાગે ને તેથી જ ભગત બાપુ લખે છે ‘ વેરણુ વાદળી’માં કૅ :--
ગીત
એ સખી ! જેણે રાંડી રે રયાતે ઉજેરી,
એકલને મોટા કર્યાં રે.
એને તેણે જનેતાનેા નિસ્રાવ,
અંધાની જાણે લાકડી રે.
પણ એ દીકરી પણ એ માના જ હતા. નવુ
નવ મહિના ઈ માના પેટમાં આળેાટયા હતા તે પેટમાં એણે પેાતાના બાપના વહાણુવટાની વાતુ સાંભળી હતી એ પણ ખારવાને ખેંચ્યા હતા. લેહીના સસ્કાર અને સાદ પાડતા હતા, ખેતે એના પૂર્વજોની યાદી આપી ખેલાવતા હતા.
ગીત
સખી એતા રતનાકરતા રમનારા, ભુજ ખળે એને જીવવું રે,
કાંડામાં કૌવત અને ૭૨માં જોમ હિલેાળા લેતા હતાં. ખાવડાની માંસલ પેશીએ વમર ઇચ્છાએ (ખબર વિનાના) ફૂલીને મસ્તી કરતી તેલ-તૃપ્ત શીશમનેા સાર જેવી ક્રાયામાંથી તેજ-કિરણ ફૂટતાં હતાં. ને સાગર શાંત હોય કે ડુગરા જેવડા માજા ઊછાળતા ગાંડા બન્યા હાય કે પૂનમની રાતે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગીત
સખી ! એ તે રતનાકરના રમનારે,
ભુજબળે એને ! વવું રે,
એવું માતી મજુરીએ જીવતર,
એને લાગ્યું આકરૂ ?.
એવા એ નાવિક હજી આવ્યા નથી. ભ્રૂણી ખšાના મનના માલેક હજી આવ્યા નથી તે ભાંગતી રાતે ખારવણુ બહેનેા દરિયાદેવને નમણું કરીને વિનવે કે, ‘હું દરિયાપીર ! પરણ્યાને હેમખેમ પા લાવજે. હજુ તે મારા પાનેતરમાંથ' સાવણી સુવાસ પણ ઊડી ન હતી, તે લગ્નને ત્રીજે દિવસેજ એ વહાણે ચાયા છે.” તે એવી એ ત્રશ પાંત્રીચ બહેનેા
www.umaragyanbhandar.com