________________
જાણતલ જોષી એમ કરીએ
દીકરે ને વહુ પધરા , એમાં તે શું છે મારા સમરથ દાદા! '
પારકી જણીને પૂછી આ રે.
એટલે પછી વહુને પૂછવાનું બાકી લાગતાં
જોષીને બેલાવીને પૂછે છે કયા પ્રકારે તળાવમાં પાણી થાય? આ તે ગળાવ્યું ને મહેનત માથે પડશે. ત્યારે જોષી, જોષ' જોઈને કહે છે, “બત્રીશ લક્ષણા પુષને સજોડે બલિદાન આપે તે અવશ્ય પાણી થાય ને પછી પોતાના દીકરાને બોલાવીને વાત કરે છે. એવા બાપ દીકરે પોતાના બાપને પગલે ચાલી પિતાના દાંપત્ય જીવનના બાગને પિતે ઉજેડે છે. ફકત સમાજના સુખ ખાતર બીજા માટે ઘસાઈ 1 જવાની આ ઉત્તમ તકની હાકલને ઝીલીને અમર થઈ જાય છે. આ છે આપણી સંસ્કૃતિ જળ દેવતાને પિતાનું બલિદાન આMને ર લાખ-૫શુ, પંખી ને માનની તૃષા એ છીપાવે છે. આ ગીત ખાજ. આ સ્વરે સ્વ. હેમુ ગઢવીએ રેડીએ રે કેડે કરાયું છે. કયારેક સાંભળીએ તે આપણી પણું. અને ભીની થયા વિના નહીં રહે.
બેટને ધવરાવતાં વહ રે વાલી ! "
વહુ સાસુજી બોલાવે રે જી રે, આવ્યા વહુ એટલે સાસુએ કહ્યું કે- '
વહુ ને દીકરો પધરાવો છે.
- કયા ગીત
બાર બાર વર્ષે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો ભાયા છે તેડાવો જાગૃતલ જેવીને,
ને જોષીડ જોષ જોવરાવે છે.
એ પણ ક્ષત્રિય કામની જ હતી ને પોતાને ભાગે બીજાને સુખ આપે એવી હતી. પછી તે એ વહુ ને દીકરી બંને જળદેવનું બલિદાન થવા તૈયાર થાય છે તે તળાવનાં પગથીયાં ઉતરે છે. વહુએ મડી ને દીકરે સાથે બાંધ્યાં છે.
મત
પણ ત્યાં તે જેવી બેજાણતલ જેવડો વીવે એમ કી
બે કે વહુ ને દીક પધરાવે.
પહેલા પગથીયે જઈ પગ દીધો ( પાતાળે પાણું ઝબકીય રે જી.
ને તુરત જ પોતાના પુત્રને બોલાવવા ગામેતી માણસ એકલે છે ને દીકરાને બોલાવે છે,
પછી તે બીજે ત્રીજે પગથીયે એમ પાણી વધવા મંડયું ને છેવટ...
ગીત
બેડલાં ખેલતા અભેસંગ પાતળા !
દાદાજી બોલાવે રે, શું મારા યમથ હા
શા માટે એવાવ્યા છે. '
પંચમે પગથીયે જઈ પમ દી ત્યાં
પરવશ પડ યા પ્રાણજી, એ હોયને, મ!
ગામાં શ્રી કોણ પીશેચ્છ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com