________________
રણુકાવતાં ધણ નિંદ્રા તળ ઉધમે વળગતાં જીવે, માનવીને પશુપક્ષીના સંવાદી તા પ્રગટે છે. ત્યાંની ફરફરતી પહાડી હવા, ડુંગરના કઠણ પ્રદેશનો કટિલ કાંઠાળ ભૂમિ સેરઠી કન્યકા જેવી શોભે છે. ત્યાં માર્ગ, શાંતિનું ફેલાયેલ કાસાર તથા દૂર સુદૂર ધીરગંભીર સરિત ગતિ છે, ક્ષિતિજે બેમની પારે ખીણમાં રખડતાં શ્વાનના સંભળાતાં પિકાર વગેરેને પૂર્ણ અર્ણવ ઘૂઘવે છે કે અહીં પૂર્ણ નીરા સુભગા નિર્દેશથી પ્રદેશનું ચિત્ર દૃષ્ટિસમક્ષ તરવરી રહે છે. શેત્રુજી, વિશાળ ક્ષિતિવિસ્તાર ને અફાટ સાગરની બીજા કાવ્યમાં બાલાપુરના બંદરની વર્તમાન શાનું શોભા છે.' શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી કેડિયું નિરૂપણ થયું છે.
(ઈ. ૧૯૫૭) ના “વલભીપુર” કાવ્યમાં વલભીપુરનાં અગાઉ થતાં દરિયાનાં તોફાનો, આરબ ઘેડલા ખડિચેર પર આંસુ સારે છે. ત્યાં આજે દેખાતા સમા નાંગરેલાં અસંખ્ય વહાણ તથા વિચિત્ર વેશ ને ધૂળના ઢગલા પર જાણે કવિની સાથે પ્રકૃતિને પણ પાણીવાળા અરબી ખલાસીઓથી યુકત ભૂતકાલીન વિલાપ કરતી ક૯પીને વલભીપુરના આજના સૂનકાર જાહેરજલાલીને યાદ કરી નાજની ધમાલહીન ને બદલ કવિ દુ:ખ દર્શાવે છે. શ્રી દુલા કાગ તેજહીન ઉજજડતા બદલ કવિ અહીં અફસોસ દર્શાવે ‘કાગવાણી ભા. ૧ (ઈ. સ. ૧૯૬૨) ના જય છે. એ અનોખી નૌકાનગરીને વિશાળ રેતાળ કાઠો તુલસીશ્યામ” કાવ્યમાં પ્રસ્તુત તીર્થધામની પવિત્રતાનું જાણે ગતકાલની યાદમાં લીન થયા છે. શ્રી ઉમા- ગાન કરીને પિતાની હૃદયભક્તિ દર્શાવે છે. એમાં શકર જોશી ત “વસત-વષ' ઈ ૧૫) ની કવિએ સ્થળનું વર્ણન કર્યું નથી. “લાઠી સ્ટેશન પર' નામની નાની રચનામાં લાડીને સૌરાષ્ટ્રને ગરવે ગિરિગિરિનાર આપણી નવીન કવિતામાં લાપીનગરી તરીકે કવિ ઓળખાવે છે. અહીંથી એ સુપેરે અંકિત થયા છે. કવિ નાનાલાલ કવિ લલિત, હૃદયની સ્નેહગીતાનો આક્ષેપ કર્યો. એ નેહથી શ્રી. ગજે ભૂય, શ્રી. ત્રિભુવન વ્યાસ, શ્રી ઈદુલાલ મેલી ભૂમિના દર્શનથી કવિ ધન્યતા અનુભવે છે. ગાંધી, શ્રી મનસુખલાલ ઝવેરી અને કવિ દુલા કાગ
તરફથી જે ગિરનાર વનનાં કાવ્યે મળે છે એ શ્રી દેશળજી પરમાર “ઉત્તરાયન (ઈ. સ.
બધામાં સર્વોત્તમ છે શ્રી મનસુખલાલ ઝવેરી કૃત ૧૯૫૪ )ને “સુદામાપુરીની સંા” નામના કાવ્યમાં
ગિરનાર' કા. શ્રી. પૂજાલાલે શત્ર જયનું પણ સાગરનું સૌન્દર્ય આલેખે છે. સામાર તટે ઘસાતા
સારું ને છટાદાર વર્ણન કર્યું છે. સરિતાઓ મૂળે છિદ્રાળા કઠણ શુષ્ક ખડકે, ધીરે ધીરે ખળખળ
તે સૌષ્યમાં એછી છે અને વળી નવીન કવિતામાં કરતા સાગર ઓટ, સોનેરી સંધ્યાની રસળતી ચમકતી ચમ', ક્ષિતિજ ઉપર લટકતે હાલ સેના
એનું વર્ણન પણ ખાસ થયું નથી સૌરાષ્ટ્રની પ્રકૃતિ
તે સુંદર છે, પણ એની સુંદરતાને કવિતામાં મઢી ગેળો, સરસર સરતાં વહાણે, રેતી પર દેખાતાં
આપનાર વડઝવર્થ જે કઈ કવિ હજુ સૌરાષ્ટ્રને મળે ડગડગનાં ચિહ્ન તેમજ ઠંડા મીઠા સમીરણ અને જળ સંગાથે શેભતી સાંધ્ય સુંદરતાનો સંક્ષે માં કવિ
નથી. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની વીરતાને જેટલી
પ્રગટ કરી છે તેટલી તેની સુંદરતાને બિરદાવી નથી. નિર્દેશ કરે છે અને સાથે સાથે સુદામાજીને પણ
નરસિંહરાવ દિવેટિયા જેવા આપણુ પ્રકૃતિ કવિને સંભાળે છે. શ્રી તનસુખ ભ ત કાલહરી'
પણ સૌરાષ્ટ્રમાં વસવાનું કે વિહરવાનું બહુ ન થયું. (ઈ. ૧૯૫૫) માંના શેત્રુ ને સંગમં નામક કાવ્યમાં એટલે એ સૌન્દર્ય ચિત્રો એમના તરફથી પણ કવિ નદીનું નહિ પણ તે સ્થળભૂમિનું કંઈક વર્ણન આપણને ન મળ્યાં. આમ હોવાથી આ પ્રકારનાં કરે છે ત્યાં ભૂમિને નવીન વિસ્તાર છે, ચાઈન ઉપર નિષ્ઠિ કાવ્ય આપણને જે પ્રાપ્ત થાય છે કરાળ ડુંગર છે, સિંહની ગર્જના ગાજે છે તથા તે સામાન્ય પ્રકારનાં જ છે. (પૂર્ણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com