________________
પ્રાંત ' કાઠિયાવાડનું એક ચિત્ર દોર્યું છે -
મથતું સાંસ્કૃતિક વૈશિષ્ટ્ર હેવું જોઈએ, સૌરાષ્ટ્રનું
સંસ્કૃતિ સૈશિષ્ટ્ર તળ ગુજરાતની સંસ્કૃતિને અને એ આવળ બાવળ કેરે દેશ
રીતે સમગ્ર ભારતીય સંસ્કૃતિને પિષક બની રહે રીલ ખેસ
એ આનંદકારી ઘટના ગણાય. ભારતમાં દેખાતા ધૂળ ઊડે ને લગતા પાણા,
અપાર વૈવિધ્ય નીચે એક મૂળભૂત એકતા રહેલી છે.
ભારતના પ્રાદેશિક વૈવિધ્યને ભૂંસી નાખીને જડ અશોકના જ્યાં લેખ લી પાણ.'
એકવિધતા (Uniformity)ની ઉપાસના કરવાની
ચેષ્ટા પેલી મૂળભૂત બાંતરિક એકતા ( યમલ્ય ) જન્મભોમકામાં સૌંદર્ય હોય કે ન હોય, પણ ઉપર કુઠારાવાત કરવા બરાબર થશે. સમગ્ર ભારતીય કવિ કવિયુક્ત વાણીમાં એના ઉપર ઉરની વહાલપ જીવનને ખમીરવંત બનાવવા માટે બારતના પ્રાદેશિક : વરસાવ્યા વિના ભાગ્યે જ રહી શકે.
જીવનને ભકિક ચેતનવંત બનાવાની આવશ્યકતા
સ્વીકારવી રહી. શ્રી મકરંદ દવેએ સેરઠી દુહાની ચટવાળી જે સ્મરણીય મર્મવાણી સૌરાષ્ટ્ર વિશે ઉચ્ચારી છે, તે
શ્રી અરવિંદે યથાર્થ જ કહ્યું છે. “..The
થી અતિ આ સાંભળવા જેવી છે :
vigour of India's national life
can exist only by the Vigour of સેરઠ સરે દેશ, મરમી, મીઠે ને મરક, its regional life' પ્રાદેશિક જીવનના વીર્યને એવો દુહાગીર દરવેશ, દુનિયામાં દુજો નહિ.' આધારે જ ભારતના રાષ્ટ્રીય જીવનની ઓજસ્વિતા
સોરઠ કંવો દેશ, કાળ ન પડે કરચલી, ટકવાની છે. જેટલું પ્રાદેશિક જીવન બળ, તેટલું નિરખું નિત અનિમેષ દુનિયામાં દૂજે નહીં.' રાષ્ટ્રીયજીવન બળુકું બનવાને સંલાવ. ભારતની
રાષ્ટ્રીયતાને જોખમાવતી સંકુચિત પ્રાંતીયતાને પૃથ્વી પ્રાચીન સૌરાષ્ટ્રના મુખ ઉપર ખુદ, કાળ (Narrow Prorinealism) ડામવાનો, પરંતુ ભગવાનની થપાટ પણ કરચલી, પાડી શકી નથી. ભારતીયતાને પરિપતી તંદુરસ્ત પ્રાદેશીકતાને અનિમેષ નયને નિરખી જ રહીએ એવો મીઠો અને ( Healthy regionalism ) ઉરોજવાને મરદ સૌરાષ્ટ્ર તે એ એ જ અડીખમ અને અાગા આપણે પ્રયાસ હે જોઈએ. ગુજરાત તથા
સૌરાષ્ટ્રની પ્રશસ્તિ કરતાં કાવ્યમાં કઈ સંકુચિત પ્રાંતીયતા નથી દેખાતી, દેખાય છે સમગ્ર દેશ સાથે
અવિન્ય ભાવે થાયેલી તંદુરસ્ત પ્રાદેશિકભક્તિ ટી એસ એલિયટે એક સ્થળે દર્શાવ્યું છે કે અને માટે એવાં કાવ્યો આવકાર્ય બને છે. કેરેક પ્રાદેશિક એકમને પડોશી પ્રદેશની સંસ્કૃતિને સમદ્ધ કરતું, એ સંસ્કૃતિ સાથે સંવાદિતા સાધવા
(૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com