________________
૪૧
સનના ત્રીજા સૈકામાં રામના રાજા મહાન તત્ત્વજ્ઞાની માર્કસ્ એરિલિમસે પામીરનુ" સુર્યમંદિર સમરાવ્યું હતું. મૂલતાનમાં ૭ મી સદીમાં ચીની પ્રવાસી હ્યુએનસ ંગે સુમ ંદિર જોયાના ઉલ્લેખ છે. પશુ ત્યાં મુસલમાન ફકીર સુય પ્રકાશમાં ખીચડી પકાવવાના ચમત્કાર કરે છે. મહંમદ પયગમ્બર પહેલાં બારમામાં ૩૬૦ દેવાની પૂજા થતી તેમાં
આજે
મુખ્ય હતા.
માતાના શાપ લાગે નહિ. સુ તેની સંજ્ઞાતે મેળવા ધર્માંણ્ય ભાવ્યા. સત્તાએ તેનાથી બચવા ધેડીન સ્વરૂપ લીધુ, સુયે ત્યાં ઘેડાનુ સ્વરૂપ લીધુ. અને તેથી સાથે રહ્યા. તેનાથી તેમને શ્ર અને નાસત્ય નામે ( અશ્વિનિકુમાશ ) પૂત્ર થયા. સંજ્ઞાના બીજા નામે રેણુ, રાતો, રન્નાદે, ઉષા વગેરે છે. તેની સુપ્રાચીન મૂર્તિ સોરાષ્ટ્રમા દડવા સૂકામેવામાં છે. લા આજે પણુ મંગળ પ્રસગે રાંદલ-રન્ન તે તેડાવી, ધાડા ખુદાવી, તેના ધાડાના સ્વરૂપને યાદ કરે છે,
છેલ્લા ચાર હજાર વર્ષોંથી પ્રચલિત સુર્ય પૂજાનું મહત્ત્વ આજે પશ્ચિમમાં સ્વીકારાયું છે. અદ્યતન સોલેરીમમાં સુપૂજાને જ પ્રાસાદ નથી શું? આ સુપૂજાને મૂર્તિમંત કરતાં ધણા મંદિર આઠમી સદીના મોટા ધરતીક ૫માં છિન્નભિન્ન થયા તે કેટલાક ૧૧ મીથી ૧૬ મી સદી સુધીમાં ઝનુની મુસ્લીમેને હાથે નાથ પામ્યા પશુ તેની હકિક્રત ખાઈ જતી નથી. હવે મહેનત કરી રક્ષવામાં આવે અને શેાધવામાં આવે તે સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિને
કડીબદ્ધ ઇતિહાસ તેમાંથી મળી રહેશે,
સુય વિષે `પૌરાણીક હકીકતો જાણવા જેવી છે સુર્ય' બ્રહ્માના પ્રપૌત્ર ગણાયા છે અને તે વિશ્વકર્મોની પુત્રી સ ંજ્ઞાને પરણ્યા હતા. તેમને મનુ, યમ અને યમુના નામે સતાના થયા મનુના પુત્ર વાકુના વંશમાં શ્રીર.મ થયા. સુરતુ તેજ ન સહન થવાથી સત્તા પેાતાની સખી છાયાને સુર્યની સેવામાં મૂકી પોતાને પિયેર ધર્મારણ્ય ( મેઢેરા ) ચાલી આવી. છાયાથી સુતે આવિ અંતે શતી નામે તપતી નામે કન્યા થઈ તપતી સંવષ્ણુને તેના પુત્ર કુરના વંશમાં પાંડા થયા,
પુત્રો,
પરણી
છાયાએ યમના સ્વેચ્છાચારીથી કંટાળી તેને શાપ આપ્યા. યમ તેનાથી પીડાયા ત્યારે સુયે જાણ્યુ કે - આ યમની માતા ન હોઈ શકે કારણ કે પુત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુરે પુરામાં એ પ્રતિષ્ઠાય આપ્યા છે. દેવાના સેનાપતી શિવપુત્ર કાક્રિય જેને દંડ કહેવામાં આવે છે, અને અગ્નિ જેને પિંગળ નામે એખીએ છીએ, તે ખન્નેએ સુર્યની સેવા સ્વીકારી હતી.
ક્રુશ્યપ ઋષિની ખીજી પતિ વિનતાથી થએલ
અરૂણુ સુના ઓરમાન ભાઈ તેના સારથા છે, તે સુરૈના સાત ઘેાડાવાળા રથને ચલાવે છે. ( કશ્યપ પુત્ર વિષ્ણુનુ વાહન ગરૂડ પણુ વિનાના પુત્ર તાસરખાવેશ ) સુષ'ના ધેડાને ઋગ્વેદમાં એતશ કથા છે. તેના નામ ઉપરથી સાત છંદ બન્યા છે. ગાયત્રી, ઉષ્ણિ, અનુષ્ટુપ, બૃતી, પતિ, ત્રિષ્ટુપ અને જગતી તેના નામ છે. તે અશ્વો! મુખમાં આદિયા, ઋષિ, ગાંધર્વો, અપ્સરા, યક્ષ અને નાગ તથા રાક્ષસોના નિવાસ છે.
આ આખ્યાયિકાઓને અનુરૂપ જ સુદામાં સુમૂર્તિ એ સાત અશ્વના રથ ઉપર બેઠેલી કૅ ઉભેલી સ્થાપિત કરવામાં આવે છે. સાથે અરૂણુને હાંકનાર દર્શાવાયા હોય છે. બન્ને તરફ નાની સુષુણી સત્તાગ અને છાયા, મગર ઉષા અને પ્રત્યુષા, નીચે દંડ અને પક્ષ તથા અશ્વિનિકુમાર બતાવાયા હોય છે. વિશ્વકર્માં શાસ્ત્ર, મત્સ્ય પુરાણુ, સુપ્રભેદ્દાગમ, અપરાજીત
www.umaragyanbhandar.com