________________
જુદા
માટે (૪) સેવાળમાંથી રસાયણક પદાર્થો-જેવા કે અગર—અગર, આજેનીક એસીડ, પ્રોટીન્સ વગેરે. તૈયાર કરવા માટે (૫) મિકેનીકલ વિભાગ કે જીહ્વા યંત્રા જેવા કે સેલ્ટ હાર્વેસ્ટર, સી વીડઝ હારવેસ્ટર વગેરે તૈયાર કરવા માટે. આ કેન્દ્રની અંદર નાના મેોટા પાયા ઉપર કામ કરવાની જરૂરીયાતના સાનેા બનાવવા માટે એક વર્કશાપ તથા ગ્લાસ બ્લેઈમના પણ વિભાગ છે. આ ઉપરાંત કેન્દ્રની અંદર આધુનિક પદ્ધતિથી સંશાધન કરી શકાય તે માટેના સાધને જેવા કે એકસરે
મશીન, ફોટાસ્પેકટ્રે મીટર, પાલેરા ગ્રાફ, રેXકટ્રોમીટર,વિજ્ઞાનિકા સાથે મળી નક્કી કરે છે,
કલરીમીટર વિગેરે વસાવવામાં આવ્યાં છે. આના કેમીકલ એન્જીનીયરીંગના વિભાગમાં નાના પાયા
આ સંસ્થામાં ત્રણ વિભાગ રાખવામાં આવેલ ઉપર પ્રયાગા થઈ ગયેલ રીતેાનેા અભ્યાસ ઔદ્યોગિક છે. (૧) આધુનિક, (૨) આયુવૈદિક, (૩) સિદ્ધ.
પાયા ઉપર કરવામાં આવે છે. અને અભ્યાસ બાદ આવી રીતે ઉદ્યોગમાં મુકી શકાય કે કેમ તે નક્કી કરવામાં આવે છે. ઔદ્યોગિક પાયા ઉપર કરેલ પ્રયાગાના આધારે દેશની અદર પોટ સ્યામ કલેારાઈડ. પોટાસ્યમ શાનાઇટ, લાઈટ મેગ્નેસીમ કારખાનેઈટ, કેલ્સીયમ સીથીકેઈટ અને ટેબલ સેલ્ટના ૩.રખાના સ્થાપવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ક્રિષ્ણાંતા અને પ્રેક્ટીકલના જ્ઞાન માટેના અદ્યતન પુસ્તકા તથા જગતભરની પ્રતિને અહેવાલ આપતા દૈનિકા, પખવાડિકા અને માસિકાની સગવડતા ધરાવતુ એક સુંદર પુસ્તકાલય પણ રાખવામા આવેલ છે. દુનિયાભરમાં ચાતી રહેલી સÀધન અહેવાલ આપતી રિસર્ચ ઇન્ફરમેશન લાભ પણ આ કેન્દ્રને મળી શકે તેવી કરવામાં આવેલ છે. સાથેાસાથ આ કેન્દ્રના ડાયરેકટર સાહેબ ડેા. ડી. એસ. દાતાર કે જેનું વૈજ્ઞાનિક સરશાધન અંગેનું જ્ઞાન ધણું વિશાળ અને ઉંડુ છે, તેના સંપૂર્ણ સહકાર, દોરવણી અને મમતા મેળવી આજે ડેન્દ્રમાં કરતા વૈજ્ઞાનિકા પી. એચ ડી ની પદવી માટેને અભ્યાસ કરી રહેલ છે. ખરેખર તેઓશ્રી સૌરાષ્ટ્રમાં
આ ત્રણે વિભાગે સ્વતંત્ર રીતે સરોાધના જુદા જુદા વિષયો જેવા કે :- ડાયેટીકસ, ફારમાાલેાજીક, શેપ્યુટીઝ, ફ્રાર્મેસ્યુટીકલ ના મૂળ સિદ્ધાંતા ઉપર કાય કરે છે. અહિં કામ કરતા વૈજ્ઞાનિકા એક ખીજાતે જ્યાં જરૂર હૈાય ત્યાં સારી રીતે મદદ કરે છે. જેથી કરીને સશાધનના કાર્યને ારા વેગ મળે છે આ સસ્થાએ અત્યાર સુધીમાં બે હજારથી વધારે દર્દીએના જુદા જુદા રાગ જેવા કે પાંડુરંગ, ગ્રહાનીરોગ, ઉદરરોગ ક્રમ રાગ, શ્વાસરોગ વગેરેના પુરેપુરો અભ્યાસ કરી તેની ચેાકસ રાતે નોંધ એલ છે. આ ગ્રંસ્થા જુદા જુ। વિષયે પર પણ જ સુંદર સંશાધન કરી રોગપીડીત જનતાને સહાયક રૂપ બનેલ છે. કહેવત છે કે · Thesre is tcom} thing higher than truth- i. e. HUMANITY' માનતા તે આ સંસ્થાને ધ્યેય છે.
વ્યસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૮૭
પ્રવ્રુતિગ્માને સરવીસને
વૈજ્ઞાનિક સાધન માટે એક નવા પ્રકારનું વાતાવર જોઇએ તેવુ... ઉત્પન્ન કરી રહ્યા છે.
જામનગરમાં અત્યારે આયુર્વેદિક અભ્યાસ અને સાધન અંગેની એક સસ્થા છે આ સંસ્થા મુખ્ય ધ્યેય આપણા પ્રાચિન વિજ્ઞાનને શેષન દ્વારા વેમ આપવાના તથા પીડીત જનતાની સેવા ફરવાના છે. આ સંસ્થામાં જુદા જુદા રાગો ઉપર આપણે ત્યા ઉત્પન્ન થતી વાના પ્રયાગેગા કરવામાં આવે છે. આ ઉપયોગ કરતા પહેલા સસ્થાની અંદર કામ કરતા આધુનિક અને આર્યુવૈશિ
જુનાગઢમાં પશુ એક ખેતીવાડીના કાર્ય અંગેની સ'શોધનાલય છે. આ સસ્થાનુ કાય જુદી જુદી જમીનની માટી તપાસી તેમાં કઇ જાતનુ ખાતર
www.umaragyanbhandar.com