________________
ઝાલાવાડમાં તો ભરવાડ, રબારી સ્ત્રીઓ પોતાની ભરતા. ચંદરવા, પછીતપાટી વગેરેને બહોળા પટ ધાબળીને છેડે પણ આવી ભાતનું સુંદર ભરત ભરે હોવાથી આ લેકે તેમાં રામાયણના પ્રસગે, કૃષ્ણ કે ભરાવે છે. કાળા રંગની ધાબળીના છેડા ઉપર જીવનના પ્રસ ગો તેમજ મહાભારત, ભાગવતમાંથી વલેણું ગોપી, સાયકલ, ઝાડ વગેરે બહુજ શેભે છે પ્રસંગો ભરતા. એ સિવાય કોઈ લોક કથાઓ જેવી
કે ઢોલા મારૂ, વચ્છરાજ સોલંકી, લડાઈના પ્રસંગે મોચી અને કાઠી ભરતઃ
વગેરે ભરતા. એ સિવાય કરથી પર જાતના ઘેડા
હાથી, વાધ, વ્યાલી સિંહ વગેરે સાથે મોર, પોપટ, સૌરાષ્ટ્રમાં ખેડૂત સ્ત્રીઓની જેમ કાઠી ગસિયા ચકલા, ઝાડવા, બુટીઓ વગેરે ભરતા. પશુઓ સીધા ચારણ, આયર વગેરેની સ્ત્રીઓ ભરેલા બાબરા જેન પિથીમાંના લઘુચિત્રની સાથે સંબંધ ધરાવતાં પહેરતી નથી. તેઓ માત્ર ભરેલા કપડાં અને કઈ ઘાટ ઘુટવાળાં બહુત: હેય છે. જ્યારે માનવાવાર કબજા પહેરે છે. પણ આ સ્ત્રીઓ પિતાના ઘર કૃતિઓમાં રાજસ્થાની ચિત્રકલાના પહેરવેશ વગેરેની શણગારના તેમજ પશુઓના સાજ સનમ સુંદર અસર દેખાય છે. તેમ છતાં મૂળ તે સૌરાષ્ટ્રની રીતે ભરે છે. સૌરાષ્ટ્રમાં રાજ-રજવાડા અને નાની તળપદ લેક ચિત્રણની તેમાં વિશેષ અસર છે જ. મોટી કરાતે ઘણી હતી. તે દરેકમાં ભારત ચીતરને તેથી તે વધારે સૌરાષ્ટ્રી જ લાગે છે. બહુ જ મહિમા હતા. રાજ રજવાડામાં કુળવધૂઓ કે દીકરીઓ બધું જ ચીતર ભરત ન કરતી પણ પ્રથમ મોચી લો કે ચીતરાયેલા આળેખ ઉપર તેઓ આ ભરત વેચાતું ભરાવતી. સૌરાષ્ટ્રમાં મોટા: દોરી કે આમળા કાઢીને બધી આકૃતિઓને બંધવી ભાગનું આવું લેકભરત ભરનારી ધંધાદારી મેચી લે છે. પછી તેમાં રંગ રંગીન રેશમ દોરાથી ભરત કેમ હતી. તેમાં ખાસ પુરૂષ તેમજ સ્ત્રીઓ બને ધંધાદારી રીતે ભરત ભરતા. તેઓ સેયનું તેમજ
ભરે છે. ખેડૂત ભારતમાં વપરાતા રેશમના રંગ
છે આરીનું બને ભરત ભરતા. આ ભરત કાઠી
કરતાં એક બે રંગ આ લોકો વધારે વાપરે છે તે દરબાર માટે વિશેષ ભરાયું છે. તેમજ કાઠી
કેસરી, લીંબુ, પીળા અને જાંબલી છે. પણ ભરત સ્ત્રીઓએ પણ આ લીનું ભરત વધારે ભય છે.
ભરવાની રીત તે સરખી જ છે. મચી લેકે તેથી તેને મોચી ભરત અને કાઠી ભરત કહેવાય છે.
અટલસ પર જે ભરત ભરે છે તેમાં વધારે કાઠી સ્ત્રીઓએ ભરેલા ભરતમાં ખડત ભરતની કાળજી રાખી ઝીણવટથી ઠાંસીને ભરે છે. જ્યારે ડાબલી, કાચ વગેરેની પણ થોડા પ્રમાણમાં અસર છે. ચાકળા ચંદરવામાં તે સુતરાઉ (ઈ. સામાન્ય રીતે [ અને મેચી ભરતની પણ અસર તે વિશેષ છે જ. ભરે છે. ખેડૂત લેકોના ભરત કરતાં મેચી શૈલીના કાઠી ભરત ગૂઢા નીલા રંગના કાપડ પર તેમજ ભારતમાં મનવાકૃતિઓ વધારે ભરાય છે તેનું પ્રમાણ કોઈક વાર ગૂઢા લાલ રંગના કાપડ ઉપર ભરાય છે.
પણ ઠીક ઠીક જળવાયેલું હોય છે. આકૃતિઓ વધારે
સારી રીતે ચીતરાયેલી હોય છે. ભારતમાં ચિત્ર વાર્તા કાઠી દરબારો તેમજ ઠકરાતમાં મોટા મેટા ચંદરવા, પછીતપાટી વગેરે માચી લોકોએ જ ભરેલી કે કથા હોવા છતાં તેમાં તે ચિત્ર નથી પણ સુંદર હોય છે. મેયો લેક પેલે હાથે ચીતરીને કે ગામના ભરત જ છે તેમ લાગે છે. તેમાં ભારતના ગણે કોઈ લેક કલાકાર પાસે આળેખાવીને આ ભરત સચવાઈ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com