________________
૪૪૧
લોકસાહિત્ય કાણે રચ્યું ? કયારે ને ધ્રુવા પ્રસંગમાં બનતું ગયું ? આજે પણ આપણે એ સાહિત્યને આપણા હૈયામાં ઝીલતાં રામાંચ અનુભવીએ છીએ, કારણ કે એ એક યા બીજા સ્વરૂપે આપણા જ હૈયાની વાત છે. લેક સાહિત્ય એ છે કે જેમાં લેાકેાનુ પેાતાનું સારૂ અનુ હિત હોય ને એ હિતની રીતેા પણ લોકોએ પાતે જ બનાવી હોય લેકસાહિત્ય એ અટપટુ સાહિય થી એમાં ઉચ્ચ નીચના ભેદ નવા, એમાં શિષ્ટ કે અશિષ્ટ સાહિત્ય જેવા ભે; નથી. માનું દૂધ બધા જ કરાંઓને પેષક હાય છે. તેમાં દીકરીને પાતળુ તે દીકરાને જાડુ દૂધ એવા પ્રકાર નથી. એમ આ લેાકસાહિત્ય એ તો માનું દૂધ છે, હળવું ફૂલ જેવુ` છે. પવન જેવુ પવિત્ર છે. બાળક જેવું નિર્દોષ છે ને એટલે જ આજે પણ એની કાઇપણ ચીજ આપણાં હૈયાના તારને હલાવી જાય છે.
દુ
વાતડીયું વિગતાળીયુ, જળુ જણુ જૂજવીયુ' જેડા જેડા માનવી એડી એડી વાતડીયુ,
"
જેવા માણસ એવી વાતું. જેમ કે મચ્છુ નદીમાં પૂર આવ્યું ડાય ને વાંકાનેરમાં ાઇ સુતાર ભગતને પૂછશે તે કડૈશે કે “કાં ભગત | કુન્નુ કપૂર આવ્યું છે ?' તો કહેશે કે સેાડીયાં ફાડી નાખ્યાં છે.” એમજ કાઈ દરજી ભગતને પૂછશેા તા કહેશે કે, “વેતરી નાખ્યું છે.” એમજ કેાઈ ખેડુત કણુખી પટેલને પૂછશો તે કહેશે કે, બાપલા ડગળા કાઢી નાખ્યાં છે” એવી જ રીતે કાઈ ગરાસીયા દરબારને પૂછશે. તે કહેશે કે, “આજ તે ધે!: પૂર આવ્યુ છે.” એવું જ કેાઈ વેપારી શેઠને પૂછશો તો કહેશે કે, “ જચાળ ધ આવી પડયુ છે '' આ વાત એટલા માટે વિસ્તારથી કહું છું કે લેકસાહિત્ય એટલે શુ ? લાકસાહિત્યએ કાંઈ મોટરના પૈડમાંથી નથી જન્મતુ. એ તા જન્મે છે કાઈ અજાણુ ખેડુતના ક્રાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૈડામાંથી કે જેને એક આંટા પણ્ અએ નથી. એના 2 અરિ ઉત્પાદનના શ્રમ રૂપે ખેતરડાની થાળીએ પાકથી છલી વળે છે. ત્યાંથી એલેકસાહિત્ય જમ્મુ` છે. કાઈ બહેને કમેાદ છતાં છતાં ગાયું અને એ લેકસાહિત્ય બન્યુ, તે ખેત મજુરોએ કાપણી કરતાં નાદ ટાળ્યે, તે કાઈ બહેને પાછલી રાતે *'ટી સાથે ગીત ઉપાડયાં તા કાઈ ટીપણી-ચૂના ખાંડતા બહેનોએ ઘેરા રંગે ધમાલના તાલે ગાયું, તો કાઇ ખારવણ ખરુંનેએ અનેક આશાએ ઉરમાં લઇને હૈયાની હામે સાગર ખેડતા ચેતનાવિક રહેલ દેગાળાના વિરહે માટીના ટાપલા ઉપાડતાં ગાયું. એમ આ લોક સાહિત્ય એ તે શ્રમજીવીઓના આનંદ છે તે જીભની નહીં પણ આત્માની વાણી છે. લાંખા ટાંટીયા કરીને એ એડ કર્યાંય લાક સાહિત્ય ન્યુ નથી તે બનશે પણ નહીં. કાંઈ પણ શ્રમ, કાંઈ પણ પ્રવૃતિ કાંઈપણ ઉત્પાદક પ્રવૃતિ તે લેાક ગીતામાં જોવા જરૂર મળશે જ. આ બધુ લાકસાહિત્ય. એ આમ તે આપણા કુટુંબ જીવનમાંથી જન્મ્યું છે. લોકસાહિત્યમાં ઉભળેક જેવાં નવ પ્રકણુ આપણે ગણુાં હાય તો ગણી શકીએ કે, (૧) ચારણી સાહિત્ય, (૨) લોકગીતા, (૩) લેાકરાસ-ગરબા, (૪) ઋતુગીતે:-વર્ષાવન, (૫) કથાગીતા (૬) બંટી ગીતા-ખામણા, (૭) લગ્નગીતા, (૮) ખારવાગીતા ને છેલ્લા ભાગ (૯) લોકવાર્તા નવમા ગણાય છે.
આપણા લાકસાહિત્યમાં છીછરાપણુ નથી પણ નિર્મળ ગહેરાઇ છે. આપણા સાહિત્યમાં વેવલા પણ નથી પણ એક પ્રકારની ખુમારી છે, મસ્તી છે. રૂપ ઉધાડુ સારૂં ન લાગે પણુ રૂપ તા ગાપવ્યુ જ સારૂ લાગે ને ત્યારે જ એ ગરવું ગૂ રૂપ કહેવાય, રૂપતી તે કિરણા જ સારી લાગે. લાકસાહિત્યમાં લેકેએ જીવનના દરેક પાસાને વણી લીધુ છે. જન્મથી માણુસ મરી જાય ત્યાં સુધીતા આ જીવન સફરના ભામય રસ્તાને કા વડે ચણુારી રાખ્યા છે. એટલે કે હાલરડા ને ખાળગ તેથી માંડીને
www.umaragyanbhandar.com