________________
સ્મા સપ્રદાયના અનુયાયીઓ માટે સ ંસ્કૃતમાં સૌર શબ્દના પ્રયોગ થતા સૌર એટલે સૂર (સૂ) ના ઉપાસક, પરન્તુ મૈત્રકકાલીન લેખોમાં ઉપાસક માટે હ ંમેશાં આવિત્યમ શબ્દ વપરાતા.
સૂર્યના
ભદ્દણિયકમાં
કરાવ્યો હતા. અરિષ્ટનેમિની જાન જ્યારે લગ્ન મંડપે જઈ રહી હતી ત્યારે માંસના બેજન માટે બાંધેલા પશુઓને આર્તનાદ સાંભળી અરિષ્ટનેમિ વૈરાગ્ય પામી, પાછા ર્યા અને રૈવતગિરિ પર જઈ દીક્ષા પામી ઉગ્ર તપશ્ચર્યા કરી દૈવત્ર જ્ઞાન પામ્યા અને નેમિનાથ મૈત્રકાના એક દાન શાસનમાં તરીકે ઠેર ઠેર કરી દેશના ( ઉપદેશ ) દીધી. તીર્થંકર · આદિત્યનુ મંદિર હોવાનું નોંધાયુ' છે. શીત્રાદિત્યનેમિનાથ તકગિરિ પર કાળધમ પામ્યા હતા. ધર્માદિત્યે એક શાસનમાં વટપમાં આવેલી આદિત્ય દેવીની વાપિના ઉલ્લેખ છે, જે પરથી એની નજીક માદિત્યનુ મંદિર હોવાનુ સુચવાય છે. મૈત્રકકાલીન સૌરાષ્ટ્રમાં આવેલાં મંદિરમાં ધણાં મંદિર સૂર્યના હાવાનુ` જળુ,ય છે. પ્રભાસ પાટણ પાસે સૂત્રાપાડાનુ મંદિર, થાનનુ મંદિર, ગેાપ અનેવિસાવાડાના મંદિરો,
મૈત્રક રાજાના લેખોમાં આવતાં રાજાનાં નામ ( દા. ત. શીલાદિત્ય, ધર્માદિત્ય, સિંહાદિત્ય, વિનયાદિત્ય, ભાનુ શક્તિ, આદિત્ય શક્તિ, વગેરે) પરથી રાજકુલા પર રહેલી અદિત્ય ભક્તિની અસર સૂચિત થાય છે
પ્રભાસમાં ત્રિવેણી પાસે આવેલુ' સૂર્ય મંદિર સેક્ષકીકાલનુ હાઈ આ કાલ દરમિયાન અહીં સુર્ય પૂજાને પ્રચાર ચાલુ રહ્યો હાવાનુ` સભવે છે.
જૈન ધ
જૈન ધર્માં શ્રમણુ પરંપરામાં આવે. જૈન સાહિત્યમાં પણ પૌરાણિક સાહિત્યની જેમ દ્વારાવતીનુ વણુન છે. જૈન અનુશ્રુતિ અનુસાર અન્ધક પશુ યાદવેı સાથે મથુરા છાડી અહીં આવ્યા હતા. એમના દૃશ પુત્રામાંના જ્યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનેા વિવાહ શ્રીકૃષ્ણે. ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે
૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આમ નેમિનાથને લઈને ગિરનાર માના તીર્થધામ તરીકે ધણા મહિમા ધરાવે છે. નેમિનાથ ખાવીશમા તીર્થંકર ગણાય છે. એટલે અહીં જૈનધમ ઘણા પ્રાચીનકાળથી ચાલ્યેા આવ્યા હૈ।વાનુ સૂચિત થાય છે.
મો કાલ કે અનુમોય કાલ દરમિયાન અહીં જૈન ધ'ના પ્રચાર હતા . કે કેમ એ કહેવું મુશ્કેલ છે, "
કેમકે એ સમયનાં એકેય પ્રકારનાં સાધના સાંપડયાં નથી.
વિક્રમ સંવત ૯૫ ( ઈ, સ ૩૯ )ના અરસામાં મ્લેચ્છાએ મધુમતી ( હાલનું' મહુવા ) નગરી લૂ'ટી. ત્યાંથી યજ્ઞદેવ વગેરે જૈન સાધુઓને કૈદ કર્યા હતા, પરન્તુ મ્લેચ્છ થયેલા એક ત્રાવક્રે યજ્ઞદેવને છેડાવ્યા એવી એક કથા પ્રચલિત છે. જૈનધર્મમાં શ્વેતાંબર દિગંબર સંપ્રદાયાને ભેદ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થયેલા એમ એક જૈન અનુશ્રુતિ પરથી સુચિત થાય છે; દેવસેનસુરિનાં પુસ્તકામાં વધુ વેલી વિક્રમ સંવત ૧૩૬માં વલભીમાં થયેલી સેવર (શ્વેતપર-શ્વેતાંબર) સાંપ્રાયની ઉત્પત્તિ તેમજ દિગંબર સપ્રદાયમાં
જણાવેલી વીર નિવારણુ ૬૦૯ ( વિક્રમ સત ૧૩૯) માં વલભીપુરીમાં થયેલી હિજ સંપ્રદાયની ઉત્પત્તિને લગતી અનુશ્રુતિ વિગતે અતિહાસિક ન ડ્રાય તા પણ જૈનધર્મની મહાન પ્રવૃત્તિઓના પ્રાચીન મહાકેન્દ્ર તરીકે ઘણી સૂચક ગણાય.
www.umaragyanbhandar.com