________________
: ૨૫૧ ;
તલધારી લાપસીમાં ઘી અને ખાંડ ઉપરથી ન બાજોઠની લંબાઈ-પહોળાઈ દોઢથી બે ફટ પીરસાય છતાં અહીં તે બાર વર્ષ વીરો આવ્યો છે જેટલી હોય છે. માચીને વચ્ચે સૂતરની દોરીથી પછી કઈ બહેનીને ઉમંગ હાથ ઝાલ્યો રહે પણ ભરવામાં આવે છે, જયારે બાજોઠને એ પાટિયાં ખરો ? અહીં તો પ્રેમનાં જ અભિવ્યકિત જોવી જડવામાં આવે છે, એનો આકાર સમચોરસ હોય
છે. પ્રાચીન કાળે તે પર સેના-ચાંદી અને પિત્તળનાં
નકશીવાળાં પતરાંનું જડતર કરવામાં આવતું. આજે ગામડાંઓમાં આજે પણ વર્ષો જુની વાઢીઓ
પણ ચંદીનાં પતરા જડેલા બાજોઠ મળી આવે છે. મળી આવે છે. ઘી પીને રીટી બનેલા વાઢી તમે પ્રાચીન કાળમાં મહારાજાઓ સે નાચાંદીના પથ્થર પર પહાડો તો પણ ફટતી નથી એકવાર
ઘડતરવાળા અને હીરામાણેકના જડતરવાળા બાજોઠ કાઢેલી વઢી વરસોનાં વરસો સુધી ચાલ્યા કરે છે.
વાપરતા આજે સંઘેડિયા લેકે લાકડાના બાજોઠ
પર માત્ર વ રનિશ કરે છે અને પોતાની સૂઝ ગામડા માં જ્યારે રૂપિયાનું ર શેર ઘી મળતું
અનુસાર ચિત્રો આલેખે છે. એવાં ચિત્રપ્રતીક મટે ત્યારે વાદી બોલબે.લા હતી. ઘીની છાકમછોળ
ભાગે ત્રાંબાનો લેટો, ઉપર પીપરનું પાન અને ઉડ છે અને દુધનો ધારે ઘી પીરસાતું. આજે તો
શ્રીફળ હોય છે. “વરકન્યા સુખી રહો” એડ્યું લખાણ ગામડામાં પણ ઘીના દર્શન દુર્લભ બન્યાં છે ત્યારે
પણ જોવા મળે છે. જુના વખતમાં સુથાર લેકે વાઢીએ ઘી પીરસવાનું તે માત્ર સંભારણું અને
પણ લાકડાના કલાત્મક બાજઠ બનાવતા. આજે વડવાઓની વાતો જ બની રહી છે. તેમ છતા કેટલાક
તે આ કળા નામશે ? થવા લાગી છે, તેમ છતાં લેકજાતિઓએ આ રિવાજ આજે પણ સાચવી અપવાદ રૂપે હોશિયાર સુથારો સુંદર મજાનો રાખ્યો છે, પણ હવે તો વાઢીએ ઘી પીરસવાના બાજોઠ બનાવે છે. સંસ્કારને અનુભવવાને બદલે વઢીને લોકસંસ્કૃતિના પ્રતીક તરીકે ઈતિહાસમાં નોંધ લઈને યાદ જ કરવાની લાકડા ની બેનમન કળાકારીગરી માટે વડોદરા રહેશે. આજનો યુગ કણ જાણે લોકસંસ્કૃતિનાં જિલ્લામાં આવેલું સંખેડા અને સૌરાષ્ટ્રમાં મહુવા આવાં કેટલાં પ્રતીકોને ભરખી જશે ?
સુપ્રસિદ્ધ છે સંખેડા અને મહુવાનાં લાકડાનાં રમકડાં
વખણાય છે તેમ ત્યાંના સુંદર મજાના રંગબેરંગી ઘુઘરીયાળો બાજોઠ
બાજઠ પણ આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. આ બાજોઠનો ઉપયોગ શહેરમાં ખાસ કરીને
પૈસાપાત્ર લેકોના ઘરમાં જ થાય છે. ગામડાના લોકસંસ્કૃતિના રસિયાઓ આર્ય લગ્નસંસ્કારના લેકે તો સાદા બાજોઠથી પિતાને પ્રસંગો ઉકલે એક આગવા પ્રતીક ‘બાજોઠથી ભાગ્યે જ અજાણ છે. લગ્નપ્રસંગે કાચું સૂતર, કપડાં ઈલાયચી, સેપારી, હશે. એના નમણા ઘાટ અને રૂપ પ્રમાણે લેકબોલીએ નરમાંચી, બાજોઠ વગેરે સટર પર વસ્તુઓ ખરીદવા બાજોઠી' જેવું રળિયામણું નામ પણ આપ્યું છે. નજીકના હટાણાના સ્થળે લેકે ગાડાં જેડીને જાય છે. લગ્ન પ્રસંગે વરકન્યા ઊંચે આસને બેસીને પરણે તે હેતુથી વરમાંચી અને બાજોઠનો ઉપયોગ શરૂ થયે લગ્નમાં બાઠી હેવાની કલ્પના કરી શકાય. પાછળથી લેકકળાએ વર વિના જાન જાય તે બાજોડી વિના લગ્ન તેને આગવાં ઘાટ, ઘડતર અને જડતર આપવાં તે થાય. કન્યાના માંડવે બાકીની જરૂર પડે જ છે, સુથાર, સોની અને સ ઘેડિઆની સુંદર કળાનું વરરાજા માટે તે સામાન્ય પ્રકારની વરમાંચી વપપ્રતિનિધિત્વ ધરાવે છે.
રાય છે, પણ કેડભરી કન્યા તે નમણે બાજોઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com