________________
ગ્રામ ફોન, નૃત્ય નાટિકા તેમજ રંગમંચ દ્વારા ભાવનગરના શ્રી દલસુખરાય ટી. પિતાને કંઠ પ્રસારિત કર્યો હતો. કોલેજના વર્ષો અંધારીયા :- ભાવનગરના સંગીતકાર શ્રી દરમ્યાન મુંબઈના કોકિલ કંઠ તરીકે પ્રસંશા મેળવી દલસુખરાયનો જન્મ તા. ૨૮-૧૧- ૩૭ ના રોજ ૧૫૭માં તેઓ શ્રી અજીત શેઠ સાથે લગ્નગ્રંથીથી થયો હતો. બે ઈંગ્લીશ સુધી વિદ્યાભ્યાસ કરી
જોડાયાં. શ્રી પંકજ મલીકના નિકટ સંપર્ક દરમ્યાન સંગીતની શિક્ષા શ્રી બાબુભાઈ અંધારીયા દ્વારા પિતાનો કંઠ માધુર્ય અને સ્વરની ગ્રહણશીલતાથી સંપાદિત કરી હતી. પંકજ બાબુને પણ એમણે પ્રભાવિત કર્યા હતા.
ધ્રોળ નિવાસી શહનાઈ વાદક શ્રી ભારતિય વિદ્યાભવનના સુગમ સંગીત વિભાગના તેઓ માનદ્ મંત્રી છે. ફીલ્મોમાં પાર્શ્વગાન
ઈલીયાસભાઈ ઈસાભાઇ - શ્રી ઈલીયાસભાઇનો
જન્મ તા. ૨૮-૬-૩૬ ના રોજ થયો હતો. આપવાનું તેમણે શરૂ કર્યું છે.
ચાર ધારણ વિદ્યાભ્યાસ કરી. શહનાઈ ત્યા ભાવનગરના મીઠું મેંડ સંચાલક શ્રી નુરમહમદ કલેરીયાનેટની સાધના કરી. બચુભાઈ દેૌયાકલેરીનેટ વાદક શ્રી નુરમોહમદ ઉર્ફે બાબુભાઈને જન્મ સને ૧૯૩૪માં ભાવનગરમાં ભાવનગરના તબલા વાદક શ્રી શાંતિલાલ થયો હતો તેમણે ત્રણ ગુજરાતીના અભ્યાસ કરી. એચ. મહેતા:-શાંતિલાલ એચમહેતાનો જન્મ તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ બચુભાઈ પાસેથી ભાવનગરમાં સને ૧૯૧૧માં ઊંચ વણિક પરિવારમાં કરીનેટના શિક્ષા પ્રાપ્ત કરી હતી. અને રેડી થયો હતો. પાંચ ઈગ્લીશ સુધી વિદ્યાભ્યાસ કરી એશથી પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા.
તેમણે તેમનું જીવન બાલ્ય વયેથી તબલાની
સાધનામાં વ્યતિત કર્યું. ભાવનગરમાં ૧૯૨૮ ની ભાવનગરના શ્રી નુરમહમદ અલારખ સાલમાં જ્યારે દક્ષિણી મહાશયને ગણેશોત્સવનું દેખૈયા :- કલેરીનેટ વાદક શ્રી નુરમહમદ આયોજન કરવામાં આવતું ત્યારે મુ બઈના શ્રી દેડીયાનો જન્મ તા. ૧૩-૨-૧૯૨૧ના રોજ શંકરરાવ વ્યાસ શ્રી નારાયણરાવ વ્યાસ, ત્યા ભાવનગરમાં થયો હતો. તેમણે કલેરીનેટ વાદનની માસ્તર વસંત અમૃત ઈત્યાદિ મહાન સંગીતકલા ત લીમ શ્રી જમાલભાઈ અલારખ મૈયા પાસેથી કાર સાથે શ્રી મહેતાએ તબલા વાદનની સંગત સંપાદન કરી હતી અને વિદ્યાભ્યાસ ચાર ગુજરાતી કરી હતી. સુધીનો કર્યો હતો તેમણે કાવ્ય સંગ્રહનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે.
ભાવનગરના સ્વર સાધક શ્રી અનંતરાવ
આર. સ્વર મંડલે :- શ્રી અનંતરાય સ્વર ભાવનગરના નિવાસી શ્રી દલસુખરામ
મંડલે જન્મ ઇસ્વી. ૧૯૧૫ સાવંતવાડી રેવાશંકર નાયક - ભાવનગરના સંગીતકાર કોલ્હાપુર)માં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી દલસુખરામ નાયકનો જન્મ તા. ૫-૬-૧૯૧૮ ને કિર્તનાચાર્ય હતા, જેથી સંગીતના ઉંચ સરકાર રેજ થયે હતો. વિદ્યાભ્યાસ ગુજરાતિ ૬ ધોરણ સ્વર મંડલેજમાં શિશુ વયમાં સ્કુરીત થયા હતા. સુધી કરી, સંગીતની શિક્ષા શ્રી શિવલાલ મનસુખરામ
હાઈસ્કુલમાં મેટ્રીક પાસ કરી પ્રારંનિક સંગીત
અભિનવ દર્શન સ્વર્ગસ્થ શ્રી રામકિષ્ન વઝે બુવા નાયક થા પંડીત વાડીલાલ શિવરામ (અમદાવાદ)
દ્વારા સંપાદિત કર્યું. ત્યાર પછી ઊચ સંગીતની પાસેથી સંપાદન કરેલ હતી અને નાટય રંગભૂમિને
તાલીમ પંડીતવામનરાવ પાધ્યાય બુવા પાસે લીધી. પણ પચીસ વર્ષ નો અનુભવ છે.
મહિલા કોલેજ ભાવનગરમાં સંગીત આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com