________________
પ્રાચીન પ્રચલિત ધર્મ–સંપ્રદાયો
–રસેશ જમીનદાર
ધર્મને પ્રદેશ મર્યાદાનાં કઈ બંધન હેતાં નથી. બ્રાહ્મણ પરંપરામાં આવે છે. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ એન સ્વરૂપે સામાન્યતા સર્વવ્યાપી અને સચરાચર સંપ્રદાયના પ્રારંભિક ઇતિહાસ માટે પૌરાણિક અનુહોય છે. એટલે કોઈ ખાસ કે ચોકકસ પ્રદેશના શ્રતિઓને આધાર લેવો પડે છે. સંદર્ભમાં ધર્મનો અલગ વિચાર કરવો મુશ્કેલ છે. પરંતુ કોઈ એક પ્રદેશમાંથી કે વિસ્તારમાંથી પ્રાપ્ત કંસના સસરા અને મગધના પ્રતાપી રાજા સાધનોના સંદર્ભમાં ધર્મના વત્તા-ઓછા પ્રભાવ જરાસંધના બાંકમણીય ઉપદ્રવથી કંટાળીને યાદ પ્રસારની ચર્ચા જરૂર થઈ શકે.
મથુરા ત્યજી સોરાષ્ટ્રમાં આવ્યા હોવાની બીના
જાણીતી છે. સૌરાષ્ટ્રમાં આવી એમણે દ્વારાવતી સૌરાષ્ટ્ર એ પ્રદેશસુચા શબ્દ છે. વર્તમાન (હાલનું દ્વારકા) નામની નગરી વસાવી આ દ્વારા ગુજરાત રાજ્યનો તે પક૯પીય ભાગ છે. એવી જ ક્ષેત્રને ઉલેખ પુરાણમાં છે. રીતે ગુજરાત પણું ભારતનું ભૌગોલિક મર્યાદા
યાદવવંશી અર્જુન અને કૃષ્ણ નરનારાયણના સૂચવતે એક ભાગ છે એટલે ભારતમાં પ્રચલિત કોઈ
અવતાર ગણાય છે. સમય જતાં શ્રી કૃષ્ણ વાસુદેવ ધર્મ ગુજરાતમાં કે ગુજરાતમાં પ્રચલિત કોઈ ધર્મ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં પ્રચારમાં હાય પણ ખરે, ન
ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર તરીકે તેમજ અવતારી
પુરૂષ તરીકે વૈષ્ણના ઈષ્ટદેવનું સ્થાન પામ્યા. દ્વારકા પણ હેય. ખાસ કરીને કોઈ ધર્મ કે સ પ્રદાય જે
એ શ્રીકૃષ્ણની કર્મભૂમિ હોઈ તે વૈષ્ણવ સંપ્રદાયનું પ્રદેશમાં ઉદ્દભવ્ય હેય, સ્વભાવિક છે કે ત્યાં તેને
સુપ્રસિદ્ધ તીર્થધામ બન્યું, જેનું આજેય એટલું જ પ્રચાર-પ્રભાવ વધારે હોય અન્યત્ર એ ઓછો પણ હોય
મહામ્ય છે. આથી એમ કહી શકાય કે સાષ્ટ્રમાં વધારે પણ હેય અને ન પણ હોય,
(હવે પછી આ લેખમાં સૌરાષ્ટ્રને સ્થાને અહીં”
શબ્દ પ્રયોજે છે) વૈષ્ણવ સંપ્રદાયનો પ્રયાર બણું સૌરાષ્ટ્રના પ્રાચીન પ્રચલિત ધર્મ સંપ્રદાયની
પ્રાચીનકાળથી હોવાનું સંભવે છે. ચર્ચામાં પણ આજ હકીકત ધ્યાનમાં રાખવા જરૂરી લાગી છે એની ચર્ચામાં ખાસ કરીને પુરાવશેષીય
અહીં વૈષ્ણવ સંપ્રદાયનું અસ્તિત્વ સુચવતો સો સાધનોનો આધાર વધારે લીધો છે.
પ્રથમ પુરાવશેષીય પુરાવો ગુપ્તકાળમાં પ્રાપ્ત થાય છે.
તે પૂર્વેના સમયમાં અહીં વૈ ણવ સંપ્રદાયનું જોર વિષ્ણવ સંપ્રદાય
કેટલું હતું એ દર્શાવતા ખાસ કે પુરાવા હજુ પ્રાચીનકાળમાં ભારતીય ધર્મોની શ્રમણ અને સાંપડ્યા નથી. પરંતુ ત્યારે પણુ વૈષ્ણવ પંથનો પ્રચાર બ્રાહ્મણ એવી બે પરંપરાઓ હતી. વૈષ્ણવ સંપ્રદાય અહીં ઓછા-વત્તા પણ હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com