________________
४०४
સોલંકીકાલ દરમ્યાન અહીં દેવીઓનાં ઘણા સિક્કાઓના પૃષ્ઠભાગ ઉપર પર્વતની ટોચની ડાબી મંદિરે બંધાયેલાં, ચંદ્રભાગા નદીને કાંઠે પ્રદ8િ બાજુએ એક અને ટોચની ઉપર એક એમ બે ચદ્ર નું મંદિર સિદ્ધરાજના સમયમાં બંધાયું હતું. દેખા દે છે. આમાં ડાબી બાજુ ચંદ્ર (કેમકે વઢવાણુનું શાળા જેવીનું મંદિર પણ એજ સમયમાં જમણી બાજુએ સૂર્ય છે તેથી) પ્રકૃતિના શાશ્વત બંધાયું હતું. આથી આ સમય દરમિયાન અહીં તત્વનું સૂચન કરે છે, પરંતુ ટોચ ઉપરને વધારાના દેવીપુજાનું મહત્વ જળવાઈ રહેલું જોઈ શકાય છે. ચંદ્ર કદાચ ક્ષત્રપ રાજાએ ચંદ્રના ઉપાસક હોય
એમ સૂચવે છે અને તે અહીં આ કાળ દરમિયાન ચંદ્રપૂજા
ચંદ્રપૂજા થતી હશે અને પ્રાયઃ પ્રભાસ તેનું કેન્દ્ર હશે.
“સોમનાથમાં કમ=ચંદ્ર અને નાઇ=રાને સૂર્ય પૂજા અર્થ બેસાડી દેટલાક વિદ્વાનોએ સોમનાથની ઉત્પત્તિમાં પણ ચંદ્રની પુરાણોકત કથાઓને સાંકળી લીધી છે.
શિવ સંપ્રદાય અને ચંદ્રપૂજાના સંદર્ભમાં અહીં જો કે શૈવયોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર ત્રણેયને બહુ મહત્વ આપે છે એટલે પ્રભાસમાં અગ્નિ અને
સૌર સંપ્રદાયનો પ્રચાર હેવાનું સંભ પ્રભાસમાં સૂર્યના તીર્ષ' હે ચંદ્રન તીર્ય પ્રાયઃ હશે અને
આજે પણ સૂર્ય મંદિર તે છે. પ્રભાસમાં સૂર્ય પૂજા
પ્રાચીન કાળમાં થતી હતી એ ઉલ્લેખ મહાભાએનું મંદિર પણ હશે એવી કલ્પના થઈ શકે,
રતનાં વનપર્વમાં છે. પ્રભાસ ક્ષેત્રનું અવરનામ
માર? ક્ષેત્ર છે. ભાસ્કર-સૂર્ય અને પ્રભાસ-અતિ‘ઉમા” સહિત શિવ તે સમ એ એક અર્થ
શય પ્રકાશમાન આમ આ બન્ને શબ્દો સૂર્યપૂજાનું પ્રચલિત છે; કેમકે શિવે ઉમાને શા (દ્રો કહી
સૂચન કરે છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આ વિશે છે. શૈવધર્મીઓ કપાળમાં ત્રિપુંડ ધારણ કરે છે, કથા જોવા મળે છે. આનો આકાર બીજના ચંદ્રને કે અર્ધચંદ્રને મળો આવે છે, તે અહીં સૂચક છે. સેમ તી અમાવાસ્યાનું માડામ્ય પણ આ સંદર્ભમાં વિચારવા જેવું ખરું સુભમવાને પ્રમાણમાં પિતાની પૂરી કળ થી કારણકે ચંદ્રની વધઘટને લીધે જ પૂર્ણિમા અને
પ્રકાશતા હતા. એમની પત્ની સંજ્ઞા એમનું તેજ અમાવાસ્યાના દિવસો આવે છે.
ખમી શકી નહિ. તેથી પોતાના જ સ્વરૂપની છાયા”
નામની સ્ત્રી પોતાના પતિ પાસે મૂકી પિયેર ચાલી ભારતમાં બાર જોતિલિગના મહિમા છે, અને ગઈ સંય છાયાને જ સત્તા સમજતા હતા, છાયા તેમાં પ્રથમ ઉલેખ સોમનાથનો છે તિન્ના પણ સર્વના અતિશય પ્રકાશથી તેમની પાસે જઈ ઇ-ટાઢાવંત જ એવું સોમનાથ માટેનું વિશેષણ શકતી નો'તી આથી સુર્યે પિતાની સેળ કળામાંથી નોંધપાત્ર છે.
બાર કળા પ્રભાસનાં બાર સુર્યમંદિરમાં આપી દીધી
અને ચાર પોતે રાખી. આ કથાની અતિહાસિક્તા આ ઉપરથી એની અટકળ કરી શકાય કે શિવ ન વિચારીએ તે પણ એટલું તે સુચા થાય છે કે સંપ્રદાયના વ્યાપક પ્રચાર પામેલા સૌરાષ્ટ્રમાં ચદ્ર પ્રભાસ ક્ષેત્રમાં છે અને તેથી સૌષ્ટ્રમાં ) જુના પૂજાનું અસ્તિત્વ હેય. પશ્ચિમ ક્ષત્રપ વાદીના વખતમાં સૂર્યપૂજ પ્રચલિત હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com