________________
સૌરાષ્ટ્રના યાદગાર પ્રસંગા ભૂતકાળના સંસ્મરણા
આદર્શ વહીવટી અધ્યક્ષ
સર પ્રભાશંકર પટ્ટણીનું નામ એક પ્રખર રાજપુરુષ તરીકેસુવિખ્યાત છે. અંગ્રેજ સત્તા પૂરબહારમાં હતી અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ પણ મધ્યાહને હતી. તે વખતે સરકારના વિશ્વાસુ તરીકે રહેવું અને ગાંધીજીને વિશ્વાસ પણ ભાગભાર પ્રાપ્ત કરવા તે સરલ નહેાતું મેબી હાઇસ્કૂલને એક અદના શિક્ષક ભાવનગર રાજ્યગ દીવાન અને, ઇન્ડિયા કાઉન્સિલને સભ્ય અને મુંબઇના પ્રધાન મડળના સભ્ય અને, ભાવનગર રાજ્યને એડમિનિસ્ટ્રેટર બને, અને ભાવનગરને દીવાન બતી પેાતાનું નામ આદર્શો નહીવટ કર્તા તકે ।શન કરે તે દશ્યેા વિરલ વ્યક્તિએ નાં લલાટે લખાયાં. હૈય છે. આવી એક વ્યક્તિ પટ્ટણીસાહેબ હતા. આવી વ્યક્તિનું વ્યક્તિત્વની જાવલ્યમાન ડ્રાય ત્યારે તેમના જીવનમાંથી કાંઇક ગ્રહણુ કરવા જેવું હાય તે! આપણે ચણુ કરવું ઘટે.
ભાવનગરના દીવાનપદે હતા ત્યારની મા વાત છે. આશરે ૧૯૨૪-૨૫ની વાત છે, વરસ કાંઇક નબળું વસૂલાતી અધિકારી વસૂલાતનેા ખેડૂત પાસે તકાદો કર, મામલતદાર રાજ્યના આદેશ પ્રમાણે વસૂલ!ત કરવામાં કાંઇક સખ્ત કરે. ખેડૂત નબળેા એટલે વસુલાત ભરપાઇ કરી શકે નહિ. કાઇએ કહ્યું કે મૂંઝાય છે શા માટે, જા પટ્ટણીસાહેબ પાસે, તારું કામ થઈ જશે ખેડૂત હિંમત કરી પટ્ટણીસાહેબ પાસે પહેચ્યા પટ્ટણીસાહેબ પાસે સૌ કાઇ જ શતું એ તેમની વિશિષ્ટતા હુ ી ખેડૂતે બધી હકીકત કહી સંભળાવી, પટ્ટણીમાહેષે સાંભળી લીધી પછી બે ત્યા અલ્યા, ભાઇ તારે કેટલી વસૂલાત ભરવાની રહે છે’? ખેડૂત ખેલ્યા સાહેબ આશરે સે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- પી. સી. મકવાણા
રૂપિયા ભરવાના રહે છે. પટ્ટણીસાહેબે ક્ષણવાર વિચાર કરી કહ્યું કે ‘તારી સ્થિતિ કાંઈ ક નબળી છે. તે હું સમજી શકયો છું પણ આ તા ગયતી વસુલાત છે તેમાં આંધ છેડ કરી શકાય નહિ. જા પચાસ રૂપિયા હું આપું છું અને પચાસની તું
સગવડ
કરી દરખારી લેણું ભરપાઇ કરી આપ.
ખેડુતનેપટ્ટણી સાહેબે પાતા થકી રૂા. ૫૦ આપી
વિદાય કર્યાં. ખીજે દિવસે હૈાંસભેર મામલતદાર કચેરીએ જઈ દરબારી વસુલાત ચૂકતે કરી દીધી. આવા દૂર દેશી કારભારી જ્યાં હોય ત્યાં રાજા રાજ્ય અને પ્રજાનું ક્ષ્ણુ જ સ’નવી શકે. પ્રસ`ગ નાા સરખા દેખાય છે. પણ વહીવટકર્તા માટે ઉમદા આદર્શ અવશ્ય પૂરા પાડે છે.
ઉદાર દિલ
૧૯૩૦
સને ની વાત છે. ઇંગ્લેંડમાં મજૂર પ્રધાન મંડળ સત્તા સ્થાને હતું. ગાળમેજી પરિષદ માટે લંડનમાં તૈયારી થઇ હતી. હિન્દુસ્તાનમાં લે વિલિગ્ડન હતા. ગવર્નર-જનરલ તરીકે કેંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે પૂરી નફરત હતી. પણ બ્રિટીશ સરકારની ઇચ્હા ાંગ્રેસ પરિષદમાં ભાગ લે તેવી ભૂમિકા તૈયાર કરવાની હતી ગાંધીજી સીમલા આવ્યા હતા. ગવ. જનરલને મળવાનુ હતુ. પટ્ટણીસંહેબ પશુ તે અરસામાં સીમલા હતા. સીમલામાં એવા સરકારી નિયમ હતેા કે વાસરાય ભવનથી અમુક સ્થળ સુધી જ વાઈસરાય અને શકાય પછી સેનાધિપતિ સિવાય મેટરમાં જપ્ત રીક્ષાને ઉપયેગ કરવાને રહે એક દિવસ સાંજે વાઈસરોય કરવાની મેલ ત્યારે જોગાનુ જોગ
www.umaragyanbhandar.com