________________
:30:
પદે નાકરી કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં ૨૫ વર્ષથી નિવાસ કરે છે. અને ખાસ ગામી, સિતાર વાચેલીન દીલબા, દાઝ્મોનીયમ, નખલાં યાદિ વાદન પર પ્રભુત્વ ધરાવે છે.
ભાવનગરના ફલા તા.
ભાવનગરના હારમાનીય વાદક ડા વિજયશંકર શ્રી ભટ્ટ :સાધક ડાકટર વિક્રયાકર સબ્ઝનો જન્મ ૨૦-૧-૧૯૦૨ માં ભાણવડ ગામમાં ઉચ પ્રશ્નારા પરિવારમાં થયા હતા. ૧૯૨૫ની સાલમાં ડાકટરીની એમ. ખી, ખી, એસના પરિક્ષા ઊતીર કરી ડાકટરી વ્યવસાયમાં સારી નામના પ્રાપ્ત કરી, અને સાથે। સાથે બાલ્યવયથી સંગીતની ઉચ્ચદીનાંક સાધના સાધવામાં સચ્ છાન વ્યતિત કરવા લાગ્યા. સંગીતની દીશાળા વાદનની 'ચ શિક્ષા જામનગરના શ્રી રાજાભાઇ ચારણ પાસેથી પ્રાપ્ત કરી, દીલરૂબા ત્થા હારમાનીયમ વાદન પર અદભુત પ્રભુત્વ ધરાવ્યું. કચ્છના ઉસ્તાદ લાલભાઇના પણ સમાગમમાં ભાવી ગયા હતા. હારમોનીયમની શિક્ષા શ્રી અલારખભાઈ પાસેથી પણ ગ્રહણ કરેલી,
કચ્છના સંગીતાચાય સંગીતાચા ખાન સાહેબ તાલખાં :– ૭માં જન્મ થયા હતા. હાલમાં
ગ્વાલીયર ઘરાનાના ઉમદા કલાકાર હતો. લાલખાંએ
સંગીતની શિક્ષા મશહુર ઉસ્તાદ નાસીરખાં પાસેથી
સ ંપાદન કરી હતી. શ્રીમાન કાશ્મીર નરેશના પખવાજી તરીકે પણ લાલખાંએ નોકરી કરેલ હતી. અને ત્યાર પછી લાલખાં ગ્વાલીયર નરેશ પાસે રહેતા હતા. ઉસ્તાદ નાસીરખાંએ પખવાજ તથા ગાયકીનું ઉંચ જ્ઞાન લાલખાને આાપી. પાતાની દીકરી લાલાની ગાયકી તથા યાન રશૈલી ઉપર પ્રસન્ન થઈ પરણાવી હતી. શ્રગ ૧૯૫૦માં લાલખાજી સ્વર્ગવાસી થયા
શ્રી
શ્રી માઠુનલાલ આર. કાપડી :મેહનલાલ આર. કાપડીતે જન્મ સ્ત્રી. ૧૯૧૬માં ભાવનગરમાં થયેા હતે. ભાવનગર હાઇસ્કુલમાં ચાર ઇંગ્લીશના અભ્યાસ કર્યા પરંતુ સ ંગીત પ્રત્યે
બાહ્ય વર્ષથી પ્રેમ હોવાથી વિદ્યાભ્યાસ છેડી દીધા. સગીતના પ્રાર્ ભિક સરકાર પિતાજી તરથી મળેલા હતા. સંગીતની ઊઁચ ત્તાલીમ શ્રી બાલક્રીષ્ન કપિલેશ્વવરી જીવા તથા વામનરાવ ઠાકર પાસેથા ગ્રહણ કરી હતી. “ શ્રી સૌરાષ્ટ્ર સંગીત વિદ્યાલય ” ના આચાર્ય છે. તેમના પુત્ર શ્રી હરિહર કાપડી ગ્રેજ્યુએટ છે. અને વાયેાલીનની વાદન સાધનામાં તેમનું જીવન વ્યતિત કરે છે. ટવીન પનાએ તેમની એક કા પ્રસિંહ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાવનગરના વાયેાલિન વાદક શ્રી બચુભાઈ એન. પટેલ :- શ્રી બચુભાઇ પટેલનો જન્મ ૧૦-૧૦-૧૯૦૬માં ભાવનગરમાં 'ચ ધનિક પરિવારમાં થયો હતો. ચાર ઈંગ્લીશ સુધી વિધાભ્યાસ કરી સગીતની વાયેાલીનની તાલીમ શ્રી બ્રૂમ્બુકા ( મીઠું ખેંડવાળા ) તથા શ્રી બાબુલાલ અંધારીયા પાસેથી ગ્રહણ કરી.
સંગીત કલાકાર શ્રી સૂર્યકાંત વે:- = સૂર્યકાંત દવેના જન્મ સન ૧૯૩૩માં સૌરાષ્ટ્રના ગામમાં થયા હતા. દવેએ સગીત પ્રત્યે
વઢવાણ
અભિરૂચી વારસામાં સંપાદન કરી હતી. અને
શાસ્ત્રીય ગીત કલા । શિક્ષા શ્રી શાંતિલાલ પાતાની સ્વર રચના પ્રસારિત કરતા, શ્રી વેજી વ્યાસ પાસેથી મણ કરી, ઉઢીયા પરના કાર્યક્રમો
રેગડાના નામી કલાવત છે.
કવિરાજ શ્રી દિનકરરાય કે. ભટ્ટ “ મીન પિયાસી ” તેમનુ મુળ વતન ચુડા છે, તેમન પિતાશ્રી સ્વ. કેશવલાલ પેાપટભાઈ ચુડાના રાજ્યવૈદ હતા. અને સ્વ. ઝંડુ ભટ્ટજીના ભત્રીજા થાય, શ્રી મનપીયાસીએ નેશનલ મેડીકલ પાલેજનુ’ ઇન્ટર એલ. સી. પી એસ.. પાસ કરી પેાતાના પિતાશ્રીના વૈદકીય ધંધામાં સોંકલિત થયા. અને કાવ્ય રચનાની સાધનામાં તેમનું જીવન વ્યતિત લાગ્યા, કાવ્ય રચના રચનીએ “મીનપિયાસી ’ જીવનને સાચે આનંદ છે. શ્રી મનપિયાસીકે
કરવા
જીના
www.umaragyanbhandar.com