________________
બિલાડી ખેડી થઇ ગઇ ને મત્રા મેલવા લાગી.
પર ધૂળાંકરા નાખ, ગાળેા દે, ચીડવે, પણ ભાદરદાસ તેા પહેાંચેલા સંત હતા તેમને આવી હરકુંતા હેરાન કરી શકતી નહિ. આ અરસામાં
ભાદુરદાસજીના સકેતમાં રાજા, રાણી, મહાત્માને
ધ્રાંગધ્રામાં એક વિદ્વાન સંત મહાત્મા પધાર્યા સૌં સમજી ગયા. ભાદુરદાસજી પછી તે ઘણું જીવ્યાને
સ્ટેટે સમાધિ લીધી.
ગૌરવ, તેજસ્વી પ્રતિભા, વ્યાખ્યાન આપે ત્યારે ચારવેદ તે યે શાસ્ર જાણે તેમની પાસે હાથ જોડીને હાજર થઇ જતા ! મહાત્માજીનાં વ્યાખ્યાને એ ગામ ગાંડું બન્યુ. સંતની કથામાં થેાકબંધ માણસા જાય, તે પાછા આવે ત્યારે એ માઢે વખાણ કરે. ધ્રાંગધ્રાના મહારાજા ને મહારાણીને કાને પણ સંતની વાત પહેાંચી, રાજારાણી કથા સાંભળવા આવ્યા ચાર દિવસ સાંભળાને મહારાજા તે મહારાણીને મન થયું કે આવા મહાભારે ગુરુ બનાવીએ. મહાત્માને મહારાજા ગુરુપદે સ્થાપવાના છે એ વાત સાંભળી લેાકા તા ૧ળી વધુ રાજી થયા, સૌ પોતપેાતાન અનુકૂળ આવે તેવી ચીજવસ્તુએ મહાત્માજીને ચરણે ધરવા લાગ્યા.
હવે ભાદુરદાસજીએ પણ મહાત્મા વિષે સાંભળ્યું. તેમને લાગ્યું આવા મેટા સત ગામમાં આવેને આપણે દર્શન કરવા ન જએ તે બરાબર નહિ પણ ભેટ શું લઇ જવી ? રસ્તામાં ચાલતાં ચાલતાં મરી ગયેલી ખીલાડી જોઇ ભાદુરદાસજીએ તેા કપડામાં બીલાડી લપેટી સાથે. લાધી સ ંત મહાત્માની કયા
વા
પુરી થયા પછી સોં પ્રણામ કરીબેટ ધરવા લાગ્યા, રાજા–રાણી બેઠા હતા. ભાદુરદાસજીને આવતા તેમણે પણ સ'તના ચરણસ્પર્શ કરી લુગડુ ઉધાડયું ત્યાં ભરેલી બીલાડી, સભામાં સન્નાટા ફેલાઇ ગયા. મહાત્મા ઝાંખા પડી ગયા, મહારાજા ગુસ્સે થઈ ગયા.
ભાકુરદાસજીએ તત્ક્ષણ મહાત્માજી સામે જોઇ કહ્યું, “પ્રભા ! જો શું રહ્યા છે!! મર્યાં પછી આ બીલાડી, તે મનુષ્ય બધા સરખા જ છે રાજાના ગુરૂ બનશે। કેચક્રતિ સમ્રાટા, મૃત્યુ કાને મુંતું નથી. વેદવાણી તે। આ મારી બીલાડી પણ ખેલશે. એમ કહી ખીલાડીના કાન પર સ્પર્શ કર્યો ત્યાં
: ૩૨૭:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભકતરત્ન શ્રી શાંતિશ કર મહેતા ઃશ્રી શાંતિભાક્નેા જન્મ વિ.સં. ૧૯૪૬ના જેઠ માસની સુદ અગ્યારશે એટલે કે ઈ. સ. ૧૮૯૦ના મે માસમાં મહુવામાં થયે, શ્રી શાંતિભાઇના પિતા હતા. બાટવાના કારભારી, માતા તેમને ચાર વર્ષોંના મૂષુ સ્વગે સિધાવ્યાં. ર્ ગુનમાં તેમના પિતાશ્રીએ ...ગ્રેજી છ ચેપડી સુધી ભણેલા શાંતિભાઈને ગુજરાતીએએ સ્થાપેલ નિશાળમાં માસ્તર બનાવ્યા. નાકરી કરતા શાં તભા તેમના પિતાજી પર આવતા ‘ આનંદ' માસિકમાં ગુજરાતના પ્રસિદ્ધ કીનકાર અનતપ્રસાદજીનાં કીર્તના વાંચે તે એકાંતમાં ગાય પણ ખરા પિતાજીએ પછી તેા સેાળ વર્ષના શાંતિભાઇ ૫સે ત્યાંના ગુજરાતીઓ સમક્ષ કીતના કરાવવા
માંડયા.
રંગુનમાં એતાળીશ વર્ષની ઊંચી પછીને આદર માન પ્રાપ્ત કર્યાં પછી શાંતિભાઈ ૧૯૪૯માં ભાવનગર આવ્યા. સવારમાં દીવાનપરા પર તે સાંજે પે તે ખરીદેલ વાડીમાં નિત્ય કીર્તન થવા લાગ્યાં પછી તે તેમણે શેઠું અક્ષરજ્ઞાન મેળવેલા ભાઈ બહેનેામે • રામચરિતમ નસ ' ગાતાં કર્યાં. પછી નાના નાનાં સ્તુ તેલ્લે કે ને તેાત્રે શીખવ્યા. પછી ભગવદ્દ ગીતા શીખવી. તે ભગવદ્ ગીતાનું માત્ર દોઢ કલાકમાં એક સાથે પૂરેપૂરું પારાયણ થવા લાગ્યું. પછી શાંતિભાએ શ્રામદ્ ભાગવત લીધું. ભાગવતનું સસ્કૃત અતિ ઊંચી કક્ષાનું હોવા છતાં ધીમે ધીમે વાર વાર મે.લાવી મૂળ ભાગવતને પાઠ કરતા કર્યાં. સાથે સાથે ભ.ગવતના ક્ષેાકેાનુ ં સમશ્લોકી ભાષાત'ર કરી તે ગવડાવવા માડયું ને ભાગવનનાં રહસ્ય સમજાવવા માંડયા. શાંતિભાઇનું ભાગવત સમશ્લોકી મૂળÀÈ સાથે એ ગ્રંથમાં પ્રસિદ્ધ પણ થયું સતત ૧૮, ૧૯
www.umaragyanbhandar.com