________________
૩૩૨:
મોતીરામજીએ કહ્યું, દેવાજીએ ના પાડવા છતાં વૃદાવન, પ્રયાગ, કાશી, અયોધ્યા થઈ હરદ્વાર ગયા ધરમના સ્થાનની મરજાદા લીધી તેથી મે મીયાણાને ને હિમાલયમાં તપશ્ચર્યા કરતાં શ્રી દક્ષિણા મૂર્તિરૂપ મારા યોગબળથી સંતાડી દીધા. પણ યોગશકિતના સગુણ-નિગુણુ બઘનો તેજ વર્ષે સાક્ષાત્કાર કર્યો આવા ઉપયોગ બદલ મારે હવે સમાધિ લેવી છે. ત્યાર પછી છ વર્ષ સુધી તેમણે લોકોમાં વિચરી હું તમને શાપ દેતો નથી પણ ભવિષ્ય ભાખું છું લેાકોમાં સંસ્કારની સ્થાપના કરવા ઉપદેશ પ્રવૃત્તિ કે તમે રજવાડાવાળા દેવસ્થાનોની મર્યાદા લે પવી કરી. ૧૯૪૬માં ગિરનારમાં મુરાકંદ ગુફામાં રહી માંડયા છો એટલે થોડા વર્ષમાં જ તમારાં ર ય એકાંતમાં તીવ્ર તપશ્ચર્યા કરી જીવનનું શ્રેય જશે ને ગોરી પ્રજા તમારી પર રાજ્ય કરશે.” નિશ્ચિત કર્યું. ૧૯૪૯ માં પોરબંદમાં આનંદાશ્રમની આટલું કહી મોતીરામજી ભૂમિમાં ઉતરી ગયા. સ્થાપના કરી ત્યાં બે ત્રણ વર્ષ રહી આર્યસંસ્કારોમાં
નિર્માણ પામેલા વૈદિક ક્રિયાકાંડનું મહત્ત્વ સમજાવ્યું. નાના દહીંસરા ગામે આજ પણ મતીરામજીની સમાવિ ગામના તળાવ પાસે ટેકરા પર મે જુદ છે.
૧૯૪૬ થી ૧૯૮૭ સુધી બીલખામાં આનંદાશ્રમ
સ્થાપીને ત્યાં રહી તેમણે મુમુક્ષુઓને આત્મજાગ્રતિના શ્રી મન્નથુરામ શર્મા - ભૂલાતા જતા
પંથે વાળ્યા. યોગમાં જિજ્ઞાસા ધરાવનારાને એમની વૈદિકધર્મ અને સ યા વંદન, પ્રાણાયામ, યોગ
સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદ્ધતિને રહસ્ય સમજાવ્યા કર્મ આસનો, બ્રહ્મચર્ય, વગેરે નિત્યકર્મો અને વ્રતોને
ભકિત, જ્ઞાનના બાળકથી માંડીને વેદાંતી પંડિતો પિતાના પ્રબળ પ્રભાવ અને પુરુષાર્થથી સૌiાષ્ટ્ર
સુધીના સૌને ઉપયોગી થાય તેવા ગ્રંથો રચ્યા. ગુજરાતના દ્વિજ વર્ગમાં સ્થાપી. કેટલાયે આ શ્રમે
ચાતુમાસ બીલખામાં રહી અન્ય સમયમાં સૌરાષ્ટ્ર સ્થાપીને તથા દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની જુની ગુજરાતમાં સ્થળે સ્થળે વિચરી ધાર્મિક ભાવનાને પ્રણાલી સાથે નૂતન પદ્ધતિનો સમન્વય સાધનારી
નિતમત્તાના ધેરાણને ઉંચુ લાવવા પ્રબળ પુરૂષાર્થ સંસ્થાની પ્રેરણા આપીને સૌરાષ્ટ્ર-ગુજઃાતમાં . મધ્યાત્મ વિધાનું વાતાવરણ ઊભુ કરનારા શ્રી મન્નથુરામ શર્માના નામથી જૂની પેઢીના તે ભાગ્યે ૧૯૮૭ માં અશ્વિન માસની ૧૧ ના દિવસે જ અજાણ્યા હેય. લીબડી તાબાનાં મેદડમાં બ્રહ્મલીન થયા. ઔદિચ્ય બ્રાહ્યણ જ્ઞાતિમાં સંવત ૧૯૧૪ના આશ્વિન શુકલ ૪ સને ૧૮૫૮માં તેમનો જન્મ થયો. પિતાનું બીલખાને આન દાશ્રમ “પ્રભુશ્રી’ની અનુપસ્થિમાં નામ પીતાંબરને માતાનું નામ નંદુ. પ્રાથમિક પણ તેમણે બતાવેલા માર્ગે હજી પણ પ્રવૃત્તિઓ શિક્ષણ મોજીદડમાં, થોડો અભ્યાસ ચૂડામાં, ને ચલાવી રહ્યો છે ને સંસ્કારી,શિષ્ટ, અધ્યાત્મ વિદ્યાના રાજકેટની ટ્રેઇનિંગ કેલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો સેંકડો પ્રસ્તકોનું પ્રકાશન કરી રહેલ છે જિજ્ઞાસુઓએ અડવાણા, લીંબુડાને જાફરાબાદમાં શિક્ષક તરીકે આનંદાશ્રમ બીલખાનો સંપર્ક સાધવો. ગુજરાતતા થોડા વર્ષ નોકરી કરી. પછી માંગરોળના કારભારીના કલાકાર ગુરૂ રવિભાઈએ પણ પિતાને સ્મરણે અંગત મદદનીશ થયાને વરલ દરબાર શ્રી (કુમારમાં પ્રસિદ્ધ થયેલા)માં તેમની વિશે હરિસિંહજીના કારભારી તરીકે થોડો સમય રહ્યા. વગતવાર પ્રસંગો નોંધ્યા છે.
તેમના કુટુંબીઓએ તેમના લગ્નની તૈયારીઓ શ્રી વીસામણ ભકત :- પ ળી યા ના કરવા માંડી ત્યારે અપૂર્વ અધ્યાત્મ યોગના પ્રબળ અવતરીયા કાઠી કુટુંબમાં પિતાને ત્યાં પોતાની મેળે આકર્ષણે ૧૯૪૦માં નાસી છૂટયા ને આબુ, મથુરા પધારેલા કાઈ યોગીરાજની કૃપાથી વીસામણુ ભક્તને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com