________________
લીધી. આ૫ વાઘ વિશારદ “દિલરૂબા ”) તથા મ્યુઝીક સ્કૂલમાં સિતાર વાદનનો અભ્યાસ કર્યો નૃત્યની “નૃત્યાલ કાર” ની પદવીથી વિભૂષિત થયા છો. છે. તેમનું પ્રિય વાજીંત્ર મેન્ડેલીન છે.
અને આજે સૌરાષ્ટ્રમાં પ્રથમ કક્ષાનું કહી શકાય શ્રી ધરમશીભાઈની સંગીત વાદન, નૃત્યની
તેવું પ્રભૂત્વ તેમણે ને મેન્ડોલીન વાદન ઉપર સાધના માટે સંગીત સંસારના કલાકારો ધણુંજ
_ધણજ મેળવ્યું છે. હાલ તેઓ તેમના પિતાશ્રીએ સ્થાપેલ ભાન ધરાવે છે. સ્વભાવે શાંત તથા નિરાભિમાની સંસ્થા “સતકલા”નું સંચાલન કરે છે. વ્યક્તિ છે. તેમના ધર્મ પત્ની શ્રીમતી ઝવેરીબેન શાહ પણ ગાયન વિશારદા છે. અને સંગીતની સંગીતકાર લાલજીભાઈ કે. માડીયા :ખ્યાલ ગાયકી પ્રત્યે ઘણીજ ઉત્તમ સાધના ધરાવે સંગીતનું શિક્ષણ શ્રી કાંતીલાલ વી. શાહ દ્વારા છે. શ્રી શાહ પોતાનું સંગીત નૃત્ય વિવલયનું મેળવ્યું હતું. અભ્યાસ ગુજરાતી સાત ધોરણને સ્વતંત્રપણે સંચાલન કરી સંગીત તથા નૃત્યનો શુભ “શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં સંદેશ સારાયે સૌરાષ્ટ્રમાં પ્રસારિત કરે છે. ભારતિય કર્યો હતો. તેઓ સિતાર, તબલા, દિલરુબા, બંસી સંગીત જગતમાં આપની ખ્યાતિ ઘણીજ છે. યાદી વાળે બજાવે છે. અને શ્રી સત્ય નારાયણ
સંગીત વિદ્યાલયનું પચીસ વર્ષથી સંચાલન કરે છે. મશહુર સંગીતાચાર્ય રસીકલાલ જી. અંધારીયા :- જન્મ ભાવનગરમાં થયો. સંગીતાચાય* મી બળવંતરાય જી. ભટ્ટ:મેટ્રીક સુધી અભ્યાસ કરી સંગીતના ઉંચ શિક્ષણનું જન્મ સન ૧૯૨૨માં ભાવનગરમાં ઉંચ પ્રકારો જ્ઞાન તેમના વડીલ બંધુ શ્રી બાબુભાઈ અંધારીયા પરિવારમાં થયો હતો. શ્રી ભટ્ટજીએ સંગીતનું પાસે ગ્રહણ કરેલું, બાલ્યકાળથી આપને સંગીત પ્રારંભિક શિક્ષણ મુંબઈના સ ગીત વિદ્યાલયમાં પર પ્રેમ હાવાથી સંગીતની સાધનામાં આપસંપાદિત કર્યું હતું પોતાના બાહ્ય જીવનની સંગીતની મનોમુગ્ધ રહેવા લાગ્યા, અને સંગીતને સારો પ્રત્યે અનહદ પ્રેમ છે વાટી તેમણે સંગીતની ઊંચ વારસા પરિવારમાંથી સંપાદિત થયો. માજીરાજ શિક્ષા ભારત વર્ષના મશહુર સંગીત સમ્રાટ સ્વ. ગલ હાઈ સ્કુલમાં સંગીતના આચાર્યપદે નોકરી ઓમકારનાથ ઠાકુર પાસે ગ્રહણ કરી ભારતીય કરી છે. ખ્યાલ ગાયકી, ઠુમરી, ઈત્યાદી ગાયકો સંગીતના ક્ષેત્રમાં પ્રણવ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યે આપની વિશિષ્ટતા ઘણી જ ઉમદા પ્રકારના શ્રી ભટ્ટજ ખ્યાલ ગાયકી, તરાના, હુમરી, ધુવ પદ છે. વાદનમાં દિલરૂબા, સિતાર, તબલા હારનાયમ અને દિલરૂબા, તબલા ઇત્યાદિ પર સારું પ્રભુત્વ ઇત્યાદિ પર સારું પ્રભુત્વ ધરાવે છે. ભારતના ધરાવે છે. હિંદ વિશ્વ વિદ્યાલય” બનારસના શ્રી ભિન્ન ભિન્ન રેડીયો સ્ટેશનેથી આપના સ ગીત કલા સંગીત ભારતીના ગાયકી વિભાગના આચાર્ય પ્રોગ્રામ પ્રસારિત થાય છે. સંગીત સંસારમાં છે. “સંગીત લહેરી” “ભાવરંગ” ના ઉપનામથી આપની ખ્યાતિ ઘણી પ્રશંશનિય છે. આપે ઘણાયે તેમણે સંગીતના પુસ્તકનું પ્રકાશન કરેલ છે. શિષ્ય છંદ તૈયાર કર્યા છે જે ઉલ્લેખનિય છે.
શ્રી ગુલભાઈ આર. દેખયા :- જન્મ તા. સંગીતકાર શ્રી. કમલ જગદિપચક ૧૭-૪-૨૬ના રોજ ભાવનગરમાં થયે. ગુજરાતી વિરાણી - સ્વ. જગદિપ વિરાણીના પુત્ર. તેમના સાત ધરણનો અભ્યાસ કરી, સંગીતની સાધનામાં જન્મ સમયથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. પોતે નિશદીન મગ્ન રહેતા હતા. એ ગીતને સારા તેથી એ સંસ્કાર બીજ સહજતાથી રોપાયાં શ્રી કમલ વારસો તેમના પરિવારમાંથી આવ્યો હતો. તેઓ વિરાણીએ મેટીક પાસ કર્યા બાદ બે વર્ષ બરોડ સિતાર, કાતર ગ, તબલા ત્યાદિ વાધો ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com