________________
પ્રેરાઇને સંત દેવીદાસે વગડાની મધ્યમાં ઝૂંપડુએ એ રડાબનાવી ત્યાં ત્રિશુળ રાખ્યુ તે સાધુસ ંતાની,
બાંધીને આવા રાગીઓને નવડાવવ, કપડાં ધાઇદેવાં, દવા લગાડવી, માગી લાવીને ફાટલા ખવડાવવા એવું મ ́ગલ કા' માંડયુ. રાગીઓના ટાળે ટાળા દેવીદાસની જગ્યામાં આવવા લાગ્યા. તે ભગતને જોઇ રેગી લેકા પણ વાછરડાં ગા-માતાને જોઇ કૂદકા મારવા માંડે ને જિંહાટા ? તેમ રાજી રાજી થઈ જતા.ભાઇઅમરે છાંયામાં એડ મેડે રાગીઓની સેવા કરતા સ ંતને જોયા તે જ ધડીથા તેણે વધુના અનેક ૨ ગી કપાને પાનેતર ઉતારી સતની ઝૂપડીમાં ભગવાં ધારણ કર્યાં. સગાંએએ, તે સ ંતે પણ બાઇને ઘણી સમજાવી પણ ભાઇ એકની એ ન થઇ તે તેણે પશુ સંતના સેવાના કાર્યને ઉપાડી લીધું. સંત દેવીદાસના પિતૃવાત્સલ્ય ઉપરાંત દર્દીને માતાજીનું માતૃવાત્સલ્ય મળ્યુ. લેાકાએ થોડા સમય ભગતની ને માતાજીની નિંદા કરી, ગાળેા દીધી, સતના કામમાં પથરા નાખવા લાગ્યા. એકાદવાર તા ભગતની ગેરહાજરીમાં એ વિસ્તારના કાઇ માથાભારે કાઠીએ તેા ભાઇના અતિથિશ્વમા સત્કાર પામી તેના સતીત્વની કમેટી કરવાને પણ પ્રયત્ન કર્યાં પણ શ્વર જાણે વહારે ધાયા ને તેવું હૃદય પરિવર્તન થયું આવા કેટલાયે પ્રસગે તેમના જીવનમાં બન્યા.
અભ્યાગતાના સેવા માંડી. મેાતીરામજી આસપાસના દસ દસ ગામમાંથી લેાટ માગી લાવી જાતે જ રેટલા ટીપી સાધુ સતાને તથા અભ્યાગતને ખવડાવતા. આસપાસના ગામામાં મેતીરામજીની પ્યાતી વધવા માંડી . ઘણા તેમના ચમત્કારોના અનુાવમાં આવ્યા ઘણા તેમને યાગસિદ્ધ પુરૂષ માનવા લાગ્યા. મે।તીરામજીને કોઈ પૂછતુ ત્યારે તે હસી પડતા ને માતાનું ભજન તે દીનદુ:ખીની સેવામાં જ યાગ છે. ચમત્કાર! કઇ પેાતે કરતા ન તેમ કહેતા, નાના દહીંસરા ગામ મારી શજ્યનું, પાસે માળિયાનું નાનું રાજ્ય આવેલું. કંપની સરકાર સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી રાજ્ય ખટપટમાં માથુ મારવા માંડેલી. મેરખીઠાકાર જીયાજી એ 'પની સરકારને ટંકારા આપીને મળિયા તારાજ કરાવ્યુ` માળીયાના ઠાકોર ડાસાજી તેનેા બન્ને લેવા સિંધમાંથી મિયાણા કામને લાવ્યા, મિયાણાની ર ંજાડ ષધવા માંડી. મારી ઠાકારની ઊંઘ હરામ થઈ ગઈ.
ઘણાને તેમના જીવનમાં ચમકારા પણ કદાચ લાગે તેવા અલ્પ બનાવા બનતા જોવા મળ્યા. પરંતુ સૌથી મેલ્ટા ચમત્કાર તેા તેમની સમાજના ઉપેક્ષિત થયેલા રાગી અને અનાથે પ્રત્યેની માયાળુ સેવાના જ ગણવા રહ્યો.
ચેાગસિદ્ધ પુરૂષ માતીરામજી :
મારમીથી દસેક ગાઉ દૂર નાના દહીંસરા નામનું ગામ છે. ત્યાં યોગસિદ્ધ પુરૂષ માતીરામજીની સમાધિ છેઃ મેાતીરામજી કયારે ગામમાં આવ્યા તે તે જાણુ નથી. પણ તેમની સાથે માતા આશાપુરાજીનું ત્રિશુળ હતુ તેમણે તેા કાચા ભીંતડાના આડા
:૩૩૧ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આવ્યા,
મારી ડાકારે પોતાના નાના ભાઇ દેવાજીને લશ્કર સાથે મિયાણાન પકડી પકડી નશ્યત કરવા રવાના કર્યાં દસ મીયાણાની ટુકડી પાછળ દેવાજી પડયા. અંતર ઘટતું ગયુ`મિયાણા તા મેાતીરામજીના પગમાં પડી ગયા. મોતીરામજીએ તેમની પાસે લુટફ્રાટ ન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી આરડામાં મેસાડયા દેવાજી તેમણે પેલા દસ મીયાણા સોંપી દેવા મોતીરામજીને સમોવવા માડયેા, મેાતીરામજીએ પણ કહ્યું હવે તેમણે લુંટફાટ ન કરવાની પ્રતજ્ઞા લીધી છે. તે મા આશાપુરાના શરણમાં છે. દેવાજીને ગુસ્સા ચડયા. તેમણે લત મારી એરડા તપસ્યા તે। મિયાણા અદૃશ્ય, મેરખી સમાચાર કહેવડાવ્યા. મારી ઠાકાર જીયાજી મારતે. ઘેડે આવ્યા ત્યાં મેાતીરામજી સમાધિ લેવા તૈયારી કરતા હતા. પૂછ્યું “બાપજી, આમ શા માટે ? અમારે। શું તાંક ગને?’’
www.umaragyanbhandar.com