________________
': ૩૪૯
આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદી :- ભાવનગર અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે લાંબી સેવાઓ વિભાગના જ વતની છે. રાષ્ટ્રભાષાના પ્રચાર-પ્રસારમાં આપી તેઓ અત્યારે અમદાવાદના ગુજરાત કોલેજમાં તેમને વ્યાપક ફાળે છે. ભાવનગરની શામળદાસ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ છે. અંગ્રેજી સાહિત્યને કોલેજમાં હિન્દીના પ્રાધ્યાપક તરીકે યશરની સેવાઓ ગુજરાતના જાણીતા વિદ્વાનોમાં તેમની ગણના આપી તેમણે ભાવનગરની શ્રી ન ચ. ગાંધી મહિલા થાય છે. તેમનું અધ્યયન તેજસ્વી ને ઉંચી કક્ષાનું છે. કોલેજના સહ-આચાર્ય તરીકે સુકાન સંભાળ્યું ને હવે તેના આચાર્ય છે. હિન્દી સાહિત્ય ઉપરાંત આચાર્ય શ્રી મુકુન્દરાય પારેખ :ગુજરાતી સાહિત્યનો પણ તેમણે ઉડે અભ્યાસ છે. એમ. એમ. પારેખ ભાવનગરની સર પી. કર્યો છે. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના મંત્રીઓ
પી. ઈન્સ્ટી. ઓફ સાયન્સના ડીન હતા. ત્યારબાદ માંના તેઓ એક છે, અને ભાવનગર કેળવણી મંડળમાં
તેમણે સુરેન્દ્રનગરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પણ તેઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. ભાવનગરના પ્રિન્સીપાલ તરીકે સુંદર સેવાઓ આપી તેઓ નવી પેઢીના બહુમત વિધાનમાં શ્રી જયેન્દ્ર ત્રિવેદીની બેન , ગણત્રી યોગ્ય રીતે થાય છે. પ્રા. તખ્તસિંહ પરમાર :- ભાવનગર
શ્રી મગનલાલ ડાહ્યાભાઈ દેસાઈ :- જન્મ જિલ્લાના જ વતની છે. ભાવનગરની શામળદાસ ૧૮૯૪માં થયે. ગુજરાતમાં ઉડીના રહેવાસી. કેલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કેટલાક ૧૯૧૬માં ગ્રેજયુએટ થયા ને ૧૯૨૦માં એસ. ટી સી. વર્ષો કામ કર્યા પછી અત્યારે જાનાગઢની બહાઉદીન થયા ૧૯૨૪થી વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર) ની એન. કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે. તેનો ગુજરાતી ટી. એમ. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા ને ૧૯૩૩ નવા પ્રસિદ્ધ થતા પુરતોની સમાલોચના નવચેતન” સુધી ત્યાં પોતાની ઊંચી કાર્યદક્ષતા, ચિત્તની સ્વસ્થતા, માં કરી રહ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્યના ને કડક શિસ્તપ્રિયતા છતાં સામા માણસના મંતવ્યને કેટલાક પ્રસિદ્ધ નવલિકાકારોની શ્રેષ્ઠ નવલિકાઓના સમજવાની તટસ્થતાથી ખૂબજ માનપત્ર બન્યા. સંગ્રહોનું સંપાદન કર્યું છે.
તેમના વિદ્યાર્થીઓમાં કેન્દ્રના વાણિજ્ય ખાતાના
પ્રધાન શ્રી મનુભાઈ શાહ, અને સંસદ સભ્ય શ્રી આચાર્ય શ્રી ઈન્દ્રકાન્ત ત્રિવેદી :
ઘનશ્યામ ઓઝા મુખ્ય છે. ૧૮૩૩ થી ૧૯૩૫ (આઈ. વી. ટી.) ભાવનગરની શામળદાસ કોલેજમાં
દરમ્યાન મગનભાઈ જેતપુર ગયા ને વળી પાછા વર્ષો સુધી ૧૯૩૦ થી લગભગ રિસેફીન અને
૧૯૭૫માં વઢવાણ કેમ્પ પાછા આવ્યા ને ત્યાંથી તર્કશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે અત્યંત તેજસ્વી કામ
રાજકેટની હ ટર ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ થયા. કરી નિવૃત્ત થયા બાદ વેરાવળની શ્રી સે મૈયા
માનસશાસ્ત્ર ને બાલમાનસના અભ્યાસક્રમને તેમણે આર્ટસ કોલેજમાં પ્રીન્સીપાલ તરીકે તેઓ સેવા આપી
fપી વિશિષ્ટ રથાન આપ્યું. સાહિત્યના જુદા જુદા ખડે રહ્યા છે. ગુજરાત યુનિ ની વિવિધ કાર્યવાહીમાં પણ
પાઠય પુસ્તકમાં રાખવામાં આવતા તેને બદલે તેમણે ઉડે રસ લઈ કામ કર્યું છે. ૧૯૭૫ થી સાહિત્યની ગતિશીલતાનો પરિચય મળે તેમ તેને ૧૯૪૦ સુધી મુંબઈ યુનિ.ની સેનેટના પણ સભ્ય
સળંગ ઈતિહાસ દાખલ કરાવ્યું, “સૌરાષ્ટ્ર શિક્ષક તરીકે ચુંટાયા હતા. તેમનું મુળ વતન સુરત
માં જાત દેખરેખ નીચે શિક્ષણ વિષયક નિબંધો છે. પણ કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર જ રહ્યું છે.
સંપાદિત કરી પોતે પૂર્વ-પશ્ચિમના શૈક્ષણિક તત્વ પ્રા. વસંતરાય જ. ત્રિવેદી - ભાવનગરની વિચારને અનુરૂપ ખાસ ગિક નોંધ મૂકવા માંડી છેલે શામળદાસ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે ને પશ્ચિમ હિંદ એજન્સીના વિદ્યાધિકારી થયા. હાલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com