________________
:૨૯૦:
86
?? 4 અરડક સરસ્વતિ” ‘શીંગવડા ” “ સુડાવેશ ” “ રાવલ ’’ ટાઢોડીયા ”
"s
ને મધુવંતી છે.
મચ્છુદરી બ્રામલીયા
વનસ્પતિ સૃષ્ટી :-મા જંગલમાં વનસ્પતિ સૃષ્ટીમાં સાગ, સેંભરા, મહુડા, હળદરવા, કાંગસા, ખાલી, ખેર, ગાર્ડ, સીંસમ આંબળાં, રાયણુ, કરેજ જાંબુ, સેમળે, વાંસ, બાવળ, કડાયા, અરીઠા, ગરમાળા, ખાખરા, મીંઢાળને ખેડાં છે.
લેાકન કરીએ તે। સોરાષ્ટ્રનાં વનચરા ઝડપી નજરે નીચે મુજબ જણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧. મુખ્ય ગીર જંગલમાં સિંહ
૨. ડુગરાને ધારમાં દીપડાને રાઝાં ૩. ઉચ્ચ જમીનમાં શિકારા-લટુડા ૪. પહાડના ભાગમાં સેમર
૫. ઝાડીમાં પશુ અથવા ચિત્તળ વાંદરા જંગલી ખીસખાલી જંગલી બીલાડી.
જમીન હવામાન વરસાદઃ–જં ગલની જમીન કાળી ચીકણી કપાસની થી માંડીને તદ્દન ઉતરી ગએલી કાંકરીવાળી સુધીની છે. જમીનમાં મૂખ્ય
ખનીજેમાં તુલશી શ્યામ બાજુ ગધક ભાણેજના વિત્રુ નેળીયા ચંદન ધા.
વિસ્તારમાં સાયરા તથા ચીરાડી ભંડા(Yableland) ના પ્રદેશમાં કલઈ અને શીશમહલ તરફ શીશું હાવાનું મનાય છે. એકંદર ભૂપૃષ્ટ ખડિત છે અને સપાટ મેદાનેા લગભગ નથીજ હવામાન સાધારણુ રહે છે. ગરમાં લગભગ ૧૦૬ F સુધી વધે છે, તે ઠંડી ૪૬" F સુધી જાય છે. વર્ષાઋતુ અનિયમિત છે. જુલાઇ કે એગષ્ટમાં શરૂ થઇ એકટાખર સુધી પશુ કદાચ લખાય છે. વર્ષાઋતુમાં મેલેરીયાના ઉપદ્રવ સિવાય બીજી ઋતુમાં હવામાન સારૂં રહે છે
૬. ઝાડ પર ખીલખાડા ને વડવાગઢ ૭. બાણમાં લાકડી શેઢાઈ, વણીપર અથવા
રસ્તાએ: જંગલના મૂખ્ય ગામડા સાસણને જામવાળા રેલ્વેથા સાંકળાયેલ છે. જંગલમાં પણ વાહન ચાલી શકે તેવા ફેરવેધર રસ્તાઓ છે. વતચરે જોવાની સારી ઋતુ નવેમ્બર ડીસેમ્બરથી શરૂ થાય છે. આ સિવાય ગીરનાર પાલીતાણા બરડે ચોટીલા વિ. ડુંગરની આસપાસ જંગલેા છે. એટલે સૌરાષ્ટ્રના વનમાં ગીરનુ ગીચ જંગલ છે. ડુગરાને ધાર છે, ઉચ્ચ જમીન છે ડુઇંગરા નીચેના ઝાડી ઝાંખરાંના પ્રદેશ છે. પટ છે,ખે તરે છે, મેદાના છે. ભેણુ ખખાલને ને કાતરા છે નદીનાળાં ને નહેરાં વાકળાને ઝરણાં વિ. બધુ ય છે તે આ એક અનેખું વાતાવરણ પ્રાણી સૃષ્ટીને રહેવા માટે સર્જે છે. આ પ્રદેશના આવા જુદા જુદા કલ્પિત વિભાગ ગણી આપણે વિભાગવાર વસતાં પ્રાણીઓનું એક વિહંગાવછે.
૮. લાસા પહાડનાં પટપ્રદેશમાં વ.
૯. ખુલ્લા પટમાં હરણાં, સસલાં. ખેતરાઉ ઉંદરડા-મામણમુંડા સાલેડાં,
૧૦. નદીઓમાં મગર ઢાલકાચલા જમીનપર ૧૧. તે સર્પો. વી.તી, એક મહાન વસાહત છે.
૧. મુખ્ય ગીર જ ગલ :- સારા એશિયા ભરમાં થતા સિંહ ગુજરાતનું ગૌરવ છે. ભારતમાં જેથી નાશ પામી હજુ ગીર જંગલમાં સિંહને વસવાટ રહયા છે. માત્ર સેરનીગીર ને આફ્રિકામાં જ સિંહ થાય છે. સિંહ એક રક્ષિત પ્રાણી તરીકે જાહેર થએલ છે તે તેની ઓલાદ ચાલુ રાખવા ગુજરાત રાજ્ય જાગૃત રહે છે. આ સિંહ વિષે અનેક દંતકથા માન્યતા વી. પ્રવર્તે છે. જુનાગઢમાં આવેલ પ્રાણીબાગમાં મુખ્ય સ્થાન સિંહનું જ છે. તે ત્યાંથી સંપૂર્ણ માહિતિ મળી શકે છે. બનારસ પાસે ચંદ્રપ્રભાના જંગલમાં સિંહની વસાહત શરૂ કરવાના પ્રયાસા પણ કરવામાં આવ્યા છે.
ડુંગરા અને યાર :- સૌરાષ્ટ્રમાં માત્ર ગીર પૂરતાજ નહિ પણ બધા ડુંગરાને ધારમાં દીપડાના વસવાટ છે. દીપડા બહુ લુચ્ચુ પ્રાણી છે, ચૂપકીદીથી છેતરીને શિકાર કરી જાય છે. ભારણને ઢસડી જાય વધેલું બીજે દિવસે ખાય છે ને વખતે નજીકના
www.umaragyanbhandar.com