________________
': ૩૦૩ઃ
૬. કમાતજી તસ્ય માતુશ્રી રૂપાલી બાએ શ્રી રૂપે દર વર્ષે રૌત્ર સુદિ પૂનમના રોજ માધવપુરમાં
માધવરાયજીનું જીર્ણમ દિર હતું તે - મેળા ભરાય છે. માધવરાયજીની જાન કીર્તન-સમાજ ૭. નૌતમ કિધું છે: કર્તા વિશ્વમાં બંને સાથે મંદિરેથી નીકળે છે. સૂર્યાસ્ત સમયે શ્રી
વલ્લભાચાર્યજીની બેઠક પાસેના લગ્ન સ્થાને સલાટ પરેચાદેવા વશરામે ચણ છે. I
રાતવાસો રહે છે. ૮. લી. અખાસ હરજીવનસનજી જ્ઞાતિ અવદિચ સહસ્ત્ર જોષી ઇસ મલી. -
માધવરાયજી બીજે દિવસે પરણી તે પાછા ૨. શ્રી માધવરાય જયતિ.
પધારે છે. રૂકમિણી હરણને ધાર્મિક પ્રસંગ અને
ચૈતરિયો મેળ બનેને લ્હાવો લૂંટવા મેર, આયર ૧. શ્રી માધુપુરને વિષે શ્રી માધવરાયજીનું
કોળી, કણબી, કાઠી, રબારી આદિ જાતિઓના યુવક મંદિર પોરબંદર.
યુવતિઓ મોટી સંખ્યામાં આવે છે. યુવક યુવતિઓ ૨. ના મહારાણા શ્રી ૭ વિકમાતજીનાં માતુશ્રી ને આ આનંદ મેળે હોય છેબે દિવસ સુધી રૂપાળીબાએ સંવત
સમગ્ર સોરઠનું સૌંદર્ય અને માદકતા અત્રે ઠાલવાય ૩. ૧૮૯૬માં બંધાવ્યું હતું પણ તે બહુ છે. અને આમેદ પ્રમોદ અને મૌજ બહારમાં
જીર્ણ થવાથી, અસલ પોરબંદર સમય પસાર થાય છે. સાગર કાંઠ, લીલીછમ ૪. ના વતની અને હાલમાં મુંબઈના રહીશ
ભૂમિ ધાર્મિક શ્રદ્ધા અને સાથે જ મેળો, આ બધું
જીવન મેળાનો લહાવો બની જાય છે. આંબા, ભાટીઆ ઠા મનજી
નારિયેળી, પપૈયા, તાડ, બદામ, પાનની વાડી ૫ નરસીની આજ્ઞાથી તેમના સુત વસનજી
ન આ બધું સૌરાષ્ટ્રની રમણીયતામાં વધારો કરે છે. મનજીએ તથા તેમના
સમુદ્ર તટ બાજુને વિસ્તાર ખરેખર કુદરતના ૬. પુત્રો જગજીવન, મોરારજી, કાનજી, તથા સૌન્દર્યના બળે હિલેળા લેતે દેખાય છે લખપત, પ્રાણુજીને શ્રી ના
કંડલા બંદર, બેડી-જામનગર એ ખા, દ્વારકા, ૭. સેવકો ભગવાન ડોસા, ગેવિંદજી, શ્યામજી પોરબંદર વેરાવળ ભાવનગર, ખંભાતના બંદર સુત દામોદર
સોરઠની સાન છે. વેરાવળમાં મત્સ્યઉધોગ પરબન્દરના
ને, ખડી, સીમેંટ વગેરે ઊધોગ બંદરના લીધે જ ૮. તથા નારણજીની સલાહથી તે મંદિરને
ખોલે છે. ખંભાત બંદર બાજુ ગેસ-તેલના ભંડારો પાછા પુનરુદ્ધાર
ઉઘડી રહ્યા છે. પશ્ચિમી ભારતને આ આખે ૯. કર્યો છે સંવત ૧૯૪૮ના ચૈત્ર શુદિ દરિયા કાંઠે સેરઠને લગીને છે. અને તે દરેક રીતે ૧૨ ને વાર શુકે, તા.
પ્રદેશ અને દેશને લાભકર્તા છે. ૧૦ ૮મી એપ્રિલ સને ૧૮૯૨ સુતાર મીસ્ત્રી
ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, કાળા વાલજી
જુનાગઢ વગેરે કચ્છ-ભૂજ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧. તથા સલાટ વીરજી ભગવાને ચડ્યું છે.
મેટા મોટા શહેરો છે. શિક્ષા, કલા, સભ્યતા,
સંસ્કૃતિ બધી જ દૃષ્ટિએ આ નગરો અને ગ્રામ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ-માધવરાયે શ્રી દ્વારા સેરઠને વિકાસ વધી રહ્યો છે. હવે સૌરાષ્ટ્રની રૂકમિણી હરણ વગેરે લીલા કરી હતી તેની સ્મૃતિ પિતાની યુનિવર્સિટી પણ અસ્તિત્વમાં આવી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com