________________
: ૩૧૦:
કરે છે તેમણે આજેય પણ કચ્છી ભાષાને તેના પણ મહત્વનો ફાળો છે. કોઈ પણ ભાષા તેના દેશ અણિશુદ્ધ સ્વરૂપમાં જાળવી છે. આજે સૌરાષ્ટ્રમાં કાળથી પર ન રહી શકે. અને જ્યાં તેમાં વિધી રહેનારા આ લેકમાંથી ઘણાને એ ચ્છી ભાષા આવે ત્યાં તેને વિકાસ કંઠિત બને છે. છે તેવી ખબર પણ નથી પરંતુ હું કરછી ભાષાની ગોદમાં આળોટો છું અને સૌરાષ્ટ્રની આ કામના સંસ્કૃત ભાષા કાળક્રમે લેક ભાષાનું સ્થાન સંપર્કમાં છું ત્યારે મને આ ભાષાનું તુલનાત્મક સ્વરૂપ ગુમાવતી ગઈ અને તેના સ્થાને તેમાંથી વિકાસ
જાય છે અને તેના અંતર ને તપાસીને છે પામીને જન્મેલી નવી ભાષા પ્રચલિત બની. આ કે એ બે ભાષાઓમાં કઈ તાજિક ભેદ નથી. ભાષા ઉપર પ્રાકૃત તથા યાવની ભાષાઓની થોડી
અસર પડી. તેમાંય ધીમે ધીમે “અપભ્ર શ” તરીકે તાત્પર્ય એ છે કે હું કચ્છી ભાષાને નિર્દેશ ઓળખાતી નવી ભાષા અસ્તિત્વમાં આવી. કરૂં છું ત્યારે તે ભાષા માત્ર કચ્છ પૂરતી મર્યાદિત
આ અપભ્રંશ ઈસ્વીસનની છઠ્ઠી સદીથી પંદરમી નથી. એ કચ્છ, સૌરાષ્ટ્ર તથા અન્યત્ર વસતા કચ્છી
સદીનાં પ્રારંભકાળ દરમ્યાન પ્રચલિત હતી. પરંતુ ભાષી લેકની ભાષા છે જાડેજાએ તેને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિક્રમ સંવત ૧૬૦૦ની આસપાસ
તેમાંય સંસ્કરણની પ્રક્રિયા ચાલુ હતી. અને દેશકાળ
પરત્વે તેમાં નવા સ્વરૂપ ઉદ્દભવી રહ્યા હતા. લાવ્યા. તેથી પહેલાં જ એ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પરિચિત બની ચૂકી હતી સૌરાષ્ટ્રમાં
આમાંથી જ હાલની પ્રચલિત પ્રાંતિક ભાષાઓ જાડેજાઓના આ પ્રદાનને લીધે કેટલાક આ ભાષાને
ઉદ્દભવી છે તેમ કહી શકાય. જાડેજ” ભાષા તરીકે ઓળખાવે છે,
ભાષાવિદ આ પાંચ ઉપકૂલ ગણાવે છે: | ભાષા એ મનુષ્યના વિચારોની અભિવ્યક્તિ (૧) પૂર્વવિભાગ તેમાંથી ઉદભવેલ ભાષાઓ બંગાળી, માટેનું ઉપાદાન છે. એ માટે કુદરતે મનુષ્યને ઉડિયા તથા આસામી. (૨) પશ્ચિમ વિભાગ. તેમાંથી સંજ્ઞાઓની બક્ષીસ આપી. તેમાંથી વર્ગો અને ઉદભવેલ ભાષાઓ રાજસ્થાની, ગુજરાતી, સિન્ધી શબ્દોને પ્રાદુર્ભાવ થયો. આ શબ્દને ઉપાદાન તરીકે તથા કચ્છી. (૩) ઉત્તર વિભાગ તેમાંથી ઉદ્દભવેલ લઈને મનુષ્ય નિજની ભાષાને વિકસાવી. ચોક્કસ ભાષાઓ કૌરવી, બાંગરૂ તથા પંજાબી, તદુપરાંત શબ્દ સંજ્ઞાઓને તેના રૂઢ વિશિષ્ટ અર્થો આપ્યા વિશિષ્ટ પહાડી ભાષાઓ. (૪) મધ્ય વિભાગ તેમાંથી અને તેમાંથી ભાષાકીય વાડમય સ્વરૂપે અસ્તિત્વમાં ઉદભવેલ ભાષાઓ વ્રજભાષા, પાંચાલી, અવધી, આવ્યું. ભાષાની દીપ્તિથી જગત ઝળહળી ઊઠયું; ભોજપુરી, મગહી તથા મૈથિલી. (૫) દક્ષિણ વિભાગ કારણ કે એક ભાષાએ સંસ્કૃત્તિઓની અનેક વિધ તેમાંથી ઉદભવેલ ભાષાઓ માળવી, છત્રીસગઢી, ભાત ઉપસાવી અને વિશ્વમાં એમને અંતર્ગત અનેક મરાઠી વગેરે. વિધતાનું ચાતુર્યપૂર્ણ સર્જન કર્યું. માનવજીવન એથી એક માર્ગ-Monotonousબનતું રહી ગયુ.
આ ઉપકૂલોમાં સ્પષ્ટ નિર્દિષ્ટ છે તેમ ગુજરાતી
તથા કચ્છી ભાષા પશ્ચિમી ઉપકૂલમાંથી પ્રાદુર્ભાવ ભારતમાં વૈદિક ભાષા સંરકૃતિ એ પ્રમુખ ભાષા પામી છે. આપણે જાણીએ છીએ કે પંદરમી સદીમાં છે અને આજની મોટા ભાગના ભારતીય ભાષાઓ અપભ્રંશમાંથી સંસ્કરણ પામી પામીને એક નવું આ મૂળમાંથી પ્ર દુર્ભાવ પામીને વિકસેલી છે. ભાષા ભાષા સ્વરૂપે અસ્તિત્વમાં આવેલું જેને જૂની ગુજરાતી અને તેના વિકાસ માટે મનુષ્ય ઊર્વગામિત્વની તરીકે ઓળખવામાં આવે છે. અપભ્રંશ અને જૂની સાથે સાથે દેશ, કાળ, આદિ અન્ય પરિબળોનો ગુજરાતી વચ્ચેના કાળમાં જે ભાષા રવરૂપ આકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com