________________
ઠરી પત ́ગ ઉડાડવાને અભિનય તથા ક્રૂર ખેંચવાને અભિનય મુખાકૃતિ તથા હાથ પગના ચલને દ્વારા બતવવાના હાય છે. આ નૃત્યમાં શિશુવયના બાળકાને સારા રસ આવે છે.
""
ભક્તિ સાધના કરતાં રૂષિષ્ઠ પર હાથ મુકી બાળીને ભસ્મ કરી દેતા આથા રૂષિ મુનિયે વિષ્ણુ પાસે જઈ પ્રાર્થના કરી કે હે પ્રભુ! આ ભસ્માસુર રાક્ષસના નાશ કરે તે સારૂં કારણુ કે અમે બધાં તેની રાસિ વૃત્તિથી ત્રાસી ગયા છીએ. ભગવાન વિષ્ણુ આ વાત સાંભળી ભગવાન મહાદેવજી પાસે ગયા અને ભસ્માસુર રાક્ષને શી રીતે નાશ થાય તેનું કારણ
સૌરાષ્ટ્ર તથા ભારતના નૃત્યોમાં રસ, અભિનય, તાલ. આ ત્રણે કલામાં પુરૂષ અને મહિલા પરિપૂર્ણ
પૂછ્યું. મહાદેવે વિષ્ણુજીને કહ્યું કે તમે મેહન રૂપ ધારણ કરી નૃત્ય કરશે તે તેના હાથના અવયવ
રીતે સ ધના કરી પારગત હાવા જોઇએ. તાલ રસ અભિનય વિહાણુ, શુષ્ક નિરસ માનવજીવન દુનિયામાં જીવવા જેવું હાતુ નથી માનવ હંમેશા સિદ્ધિ
ભાન ભૂલી પેતે પેાતાનેા હાથ માથે મુકશે એટલે આપે। માપ તે રાક્ષસ કળી ભસ્મ થઈ જશે. સાળ વરસની સુંદરીનું માહની રૂપ ધારણ કરી મેહતી શંકરજીની વાતનુ તાપ લઈ ભગવાન વિષ્ણુએ
રસની ભાવનામાં ઉડે તે સાધનાની મહાન દૈવી કલા સિધ્ધીયેા. આપ મેળે માનવની પાસે નૃત્ય કરતી આવે છે . જેમ કે એક મકાનની ઇમારતના પાયા મૂળમાંથી કાચા હોય તે। ઇમારત જમીન દેત થઇ જાય છે. તે જ પ્રમાણે કલા તથા સાધનાને કાચા પાયે। હાય તેા કલાનું મૂલ્ય કિંમત વિનાનું ગળુવામાં
નૃત્યનો વનમાં નાચવાના આરંભ કર્યું આવું અદ્ભુત મેહની સ્વરૂપ જોઈ ભસ્માસુર રાક્ષસ મેહનીના રૂપમાં તથા નૃત્યમાં પાગલ બની ગયે!. અને મેહની સાથે પેાતે પણ નાચવા લાગ્યા ધીરે ધીરે મેાહતીકે હરત મુદ્રા દ્વારા શિર ઉપર હાથ
આવે છે. સાચા નૃત્ય સાધકની પાસે દુનિયાની મુકો ત્યારે ભરમાસુર રાક્ષસે ભાન ભુલી નૃત્યસંગ્મા મહાન સિઘ્ધિએ આપમેળે પેાતાની કલા સિદ્ધિથી આવે છે.
વસ્થામાં પોતાના હાથ પેાતાના માથા ઉપર મુઠ્ઠી પેાતાના દેહને પેાતે નાશ કર્યાં. અરે ભસ્માસુર રાક્ષસ ત્યાં આગળ બળીને ભરમ થઇ ગયા. આ છે
નૃત્યોથી માનવ જીવનના ગાતા પણ નાશ થાય છે. કારણુ કે નૃત્ય અભિનય તથા શારીરિક હલન ચલન દ્વારા શરીરના સર્વ અવયવેાતે સારી કસરત અને તાજગી મળે છે. નૃત્યથી સંધીવા ઈત્યાદી રાગનું નિવારણ થઇ શકે છે.
સૌરાષ્ટ્રના નૃત્ય તથા ભારતના ભિન્ન ભિન્ન એક મેાહની નૃત્યને ચમત્કાર. પ્રાચિન પુરાણમાં પણ નૃત્યને પ્રણવ સ્થાન આપવામાં આવ્યું છે. અને આપણા વેદે પણ કલાની સાધનાથી ભરપુર છે. આપણી ભારતિય કલા દુનિયામાં સર્વાં શ્રેષ્ઠ કલા છે કે જે પાશ્ચિમાત્ય કલા સાકા કહે છે. આપણી કલા ઉપર તેએા મેહમુગ્ધ થઇ જાય છે.
..
સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર રૂમઝૂમ નાચ રચાય ’’ પાયલની ઝણકારથી, માનવ મન હરખાય ’’
આપણા પ્રાચિન પુરાણમાં એક ભસ્માસુર રાક્ષસની કથા છે. તેમણે મહાન તપની સાધનાથી શંકરને પ્રસન્ન કરી પે।તે વરદાન માગ્યું કે કાઇ પણુ હથીયારથી અચવાતા કોઇપણ વસ્તુથી મારા શરીરના નાશ ન થાય અને જેની ઉપર હાથ મુકે તે મનુષ્ય બળી ભસ્મ થઈ જાય, આવું વરદાન શ'કર પાસે માગી, પાતે વનમાં રૂષિ મુનિયેના આશ્રમમાં તપ
: ૩૧૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શિવ તાંડવ નૃત્ય...શ ́કર મહાદેવ તથા ભગવતી પાર્વતી દેવાએ શિવ-પાવતી તાંડવ નૃત્ય કરી સમસ્ત ત્રિલેાકને ડૈજ્ઞાવ્યુ હતું, ત્યારે સર્વ દેવતાએ એ મહાદે અને સ્તુતિ કરી રીઝાવ્યા હતા. તાંડવ નૃત્યનાં વીર રસ તથા ધ ભાવનું અભિનય દર્શન કરાવવામાં આવે છે. નૃત્યના ઉત્પન્ન કર્યાં ભગવાન શિવ તથા પાર્વતીજી છે. અને ભગવાન ‘નટરાજ” તેમના
www.umaragyanbhandar.com