________________
: ૩૧૮:
મહાન ગયું છે. એક વખત શિવજીએ આનંદ અલંકાર તાર છે. આ સર્વ કલાના અલંકાર અવસ્થામાં આવી જઈ ભીલડી સાથે પ્રેમ નત્ય કર્યું સાધવાનો માનુષિક જીવનમાં સાધનાની પ્રેરણ હોવી હતું. ગાયન, વાદન, તથા નૃત્યના પ્રણવ આવિસ્કાર જોઈએ સાધના વિના સિદ્ધિ નથી. વર્તમાન યુગમાં કર્તા મહાદેવ સ્વયંભૂ તથા ભગવતી પાર્વતી દેવી છે. કોઈપણ કળાની સાધના કર્યા વિના મનુષ્યને પ્રસિદ્ધિ “હાથ ડમરૂ કર ત્રિશૂલ, જય જય નટરાજ દેવ” તથા કિર્તિ પામવી છે. અને તે પોતાની પ્રસિદ્ધિ “કઠ ધરત સર્ષ માલ, નાચત નટરાજ દેવ' માટે પાગલ જેવો થઈ જાય છે. કલા તથા સાધના
માટે નહિ પણ પિતાનું નામ કેમ ખ્યાતિ પ્રાપ્ય મનુષ્ય પોતાના જીવનમાં ગાયન વાદન તથા થાય તે તેના જીવનને ધ્યેય હોય છે. તેવા કલા નૃત્ય આદિ લલિત સુમધુર કળાઓને આનદ લે છે. સાધકે પાસેથી કલાનું વિસર્જન થઈ જાય છે. કલા તેજ પ્રમાણે ગગનમાં વિહાર કરતાં તથા હરીયાલી માટે વિણા ધારિનિ ભગવતિ સરસ્વતિ દેવજીએ એક ભાગ ઉપર વિહાર કરતા પશુ પંખીઓ પણ આ ઠેકાણે એવો આદેશ આપે છે કે કલા સાધવા માટે કાળમાં બહુજ આનંદ ધરાવે છે. વર્ષો ઋતુમાં મનુષ્ય જીવન ઘણું જ ઓછું છે. અને જન્મ મોરોના મધુરસ્વર ગુંજન તથા મરહેલ આનંદમાં
જમાતરની મહાન સાધના છે. તે પણ માનવ આવી નૃત્યમાં મગ્ન થઈ જાય છે. વસંત ઋતુમાં
તેમાં કદી પણ પાર પામી શકતો નથી... ભમરા તથા રંગે બેરંગી તિતલીઓ હરીયાલા વનમાં કુલેના પેડ ઉપર આનંદથી નૃત્ય કરી પિતાનું જીવન “નાદ સમુદ્ર તરનકો સરસ્વતિ કિન બિચાર' ધન્ય માને છે. મહાન જંગલોમાં હરણો પણ નૃત્ય “દે તુંબે કાંધે ધરી તોય ન પાયે પાર કરતાં જણાય છે. સર્પ જેવું મહાન ઝેરી પ્રાણી પણ મદારીના મધુર બીનના અવાજથી નાચવા માંડે છે.
સૌરાષ્ટ્રના નૃત્યમાં રસ તથા અભિનયને પ્રભુત્વ અને પોતાનું શારીરીક ભાન ભુલી જાય છે. નૃત્ય તથા :
તથા પ્રમુખ સ્થાન આપવામાં આવે છે. હસ્તમુદ્રા, કલા માનવ જીવન તથા પશુ પંખીઓના જીવનમાં
ચક્ષમુદ્રા, મુખમુદ્રા, દત્યાદિ મુદ્રાઓ દ્વારા રસ ભાવ પણું સ્થાન પામી ચુકી છે. '
દર્શન નવરસની ઊંચ ભાવનાઓમાં પ્રદર્શિત યિા
અતિ મહત્વનું અંગ ભજવી જાય છે. માનવ જીવનમાં ગગન પંછી કરત ગાન, મુરલી બજાવે શામ” નવરસની ક્રિયાઓને સુમેળ જન્મથી જ આવિષ્કાર રૂમઝમ પાયલ પુકાર, આઈ રાધા તેરે દ્વાર” પામે છે તરસ ગાર, હાસ્ય, ક્રોધ, વિર, કરૂણ, શાંત,
બિભસ ઈત્યાદિ રસ દર્શનની તથા અભિનય દર્શનની ભારતીય સંસારની સર્વ લલિત કલાને વિકસાવવા
મનુષ્યસાધના કરી નૃત્યમાં પ્રવિણ્યતા સંપાદન કરવાની માટે સાધનાની જરૂર હોય છે. નાદ કલા, નૃત્યકલા,
હોય છે. અને નૃત્યમાં સાથે સાથે તાલ ક્રિયાનું વાહન-કલા, સાહિત્ય-કલા, શિલ્પકલા, ચિત્રકલા,
અંગ પણ એક અતિ મહત્વનો વિષય છે. પગ સાથે ઇત્યાદિ કલાઓ માટે મનુષ્ય પોતાના જીવનમાં સાધનાને ભેખ ધરવો જોઈએ તો જ તે તેમાં
ઘુઘરાઓ બધી વાદન તરંગવું ભાવ દર્શન વર્ષોના
વર્ષો સુધી રિવાજ કરી આ મહાન વિદ્યામાં પ્રાવિતા પામી શકે છે. અને આ બધી કલાઓના
સામર્થ સંપાદન કરી શકાય છે. ગાયન વાદન તથા ભિન્ન ભિન્ન અલંકારો હોય છે. જેમકે એક ભામિની
નૃત્ય વિદ્યા એ પ્ર પ્રાપ્તિ કરવાના મહાન સાધના છે. તે સુશોભિત અલંકારે તથા સુંદર વસ્ત્રોથી પિતાના દેહને શોભાવે છે. તેમજ સાહિત્યને અલંકાર
મય અંગો છે. શબ્દો છે, સંગીતના અલંકાર સ્વર છે, ચિત્રના
કુમક ઠુમક ચાલ ચલત ભાભિનિ” અલંકાર રંગ છે, નૃત્યના અલંકાર તાલ છે, વાદનને નૃત્ય ભાવ રસ નચત રાગિનિ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com