________________
: ૨૪૯:
વેલું છોડજો લીલા લીમડા હો,
છે ગુજરાતના ગરવા ગામડાના લેકજીવનની મહેગોધા બાંધજો રે સામે રડે માનગતિ માણવાનો લહાવો જેમણે લીધે હશે તેઓ નીરજે નીરજો રે લીલી નાગરવેલ્ય,
આગ્રહપૂર્વક વાઢીએ પીરસાયેલ ઘી ખાવાનો પ્રસંગ ઉપર નીરજે રે સાકર શેરડી. કદી નહીં વીસરી શકે. પાજે પાજે રે નદિયુંનાં નીર રે,
વાઢી મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે. ઉપર પાજે રે કઢિયેલ દૂધ. ધાતુની અને માટીની. લેકજીવનમાં મોટે ભાગે રાધી શ રાંધી શ રે,
માટીની વાઢીને ઉપયોગ વિશેષ પ્રમાણમાં જોવા વીરા. કદિયા ચેખા રે, મળે છે. આર્થિક રીતે સુખી લેકે ધાતુની વાઢીને
ઉપર રાંધીશ તલધારી લાપસી. પણ ઉપયોગ કરે છે. વાઢી કુંભાર અને કંસારાની પીરસીશ (૨) રે, વોરા, બબલે ખાંડ,
કળાનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. ક સારા લેકે વાઢી મેલીશ વીરને ઢળતી. પિત્તળની વાઢી બનાવીને તેના પર બારીક નકશી
કામ કરે છે. આ વાઢીને આકાર પ્રથમ નજરે ઢા ળી શ ઢાળી શ રે, વીરા,
નાળચાવાળા લેટા જેવો દેખાય છે પરંતુ આખી ઢીંચણ સમો હે લિય,
વાટીની રચના આપણને આશ્ચર્ય પમાડે છે. કલાળી શ રે,
ભક વટીઓ કળાયેલ મોર જેવા ધાટની હોય છે. બે ની બા ની દ્રા લ ણી. આવા તે કેક ઘાટમાં વાદીઓ બને છે. કરજે કરજો રે,
બેની, સુખદુઃખની વાત છે, વાઢીનાં મૂળ ઋદ સુધી જોવા મળે છે. મોગલ ઘેર જાશે તો માતાજી પૂછશે રે. સમય દરમિયાન પિત્તળના નકશી કામને સુંદર
વિકાસ થયો હતો તેની સાક્ષી ઈતિહાસ પૂરે છે. એ લેકસંસ્કૃતિના પ્રતીક સમા તેલિયાનું મહત્વ યુગમાં તાંબા પિત્તળને નકશીવાળાં વાસણની આજે વીસરાવા માંડયું છે, તેમ છતાં ઢોલિયાની બોલબાલા હતી તેમાં વાઢીનો ઉલેખ પણ મળે છે. કપ્રિયતા જરા પણ ઘટી નથી.
રાજા-મહારાજાઓના દરબારમાં સોનાની વાઢીઓ
વપરાતી. અમીર-ઉમરાવો અને ધનિકે પણ સેનાવાઢી
ચાંદીની વાઢી વડે પીરસાયેલ ઘીથી ભોજનને વધુ
સમય બનાવતા. કજીવન કળા પ્રત્યે ઉદાસીન ન હતું તેની પ્રતીતિ કળાકારોએ વારતહેવારે અને રોજબરોજના
| કુંભાર લેક લોકજીવનને ઉયોગી એવાં ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પર કળાનો કસબ
માટીનાં ગળા, માટલાં, ગાગરડી, હાંડલા, ખાટિયા, કંડારીને કરાવી આપી છે એવી કેટલીક ઉપયોગી
પતરડા, કથરોટ, બતક, રામપગીર, કુલડી, કેડિયાં વસ્તુઓને કળા દ્વારા નાજુક ઘાટ અને નમણું
વગેરેની સાથેસાથે વાદીઓ પણ બનાવે છે. તેના રૂપ આપ્યું છે, તેમાંની એક તે “વાઢી છે.
પર કલાત્મક કોતરણથી વિવિધ પ્રકારની વેલ્ય,
ભાત્ય અને ચિત્રો ઉપસાવે છે. નમણું ઢાંકણું અને વાઢી એ તળપદી ભાષાનો શબ્દ છે એને મજાનું મેટિયું બનાવે છે. ખેતરમાંથી ઘઉં વઢાઈને અર્થ થાય છે ઘી પીરસવાનું એક વાસણ. વાઢીએ ખળામાં આવે અને તેમાં હાલર જોડાય ત્યારે ઘી પીર સવું એ કહેવત આના પરથી પ્રચલિત થઈ કુંભાર લેકે સુંડલો ભરીને આવાં વાસણો ખળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com