________________
: ૨૪૦:
શામળ ભટ્ટ પણ પોતાની વાર્તાઓમાં ઠેરઠેર ચેપી છે. દાણા પરથી સે ગઠને આગળ ચલાવવામાં આવે ટનો ઉલ્લેખ કરે છે. રાજામહારાજાઓ પણ ચેપ છે. સોગઠી રસ્તામાં આવતી સોગઠીને મારીને ઘેર ટના ખૂબ જ શોખીન હતા..
બેસાડે છે અને રમત આગળ ચાલે છે. સોગઠાના
વિવિધ નામો હોય છે. લીલા રંગના સોગઠાને ચોપાટ મનોરંજન મેળવવાનું અને સમય
પોપટના નામે, કાળા રંગના સોગઠાને ભેંસના
પસા છે on પસાર કરવાનું સુંદર સાધન છે. તેથી પ્રાચીન
નામે, લાલ રંગના સોગઠાને ગાયના નામે તથા કાળથી લોકજીવનમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે.
- પીળા રંગના સોગઠાને ગધેડાના નામે ઓળખાય છે, તેથી એ પાટને લકસંસ્કૃતિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે,
આનંદેસવ-પ્રસંગે પાટ પાટ : લેકકળાનું પ્રતીક
ગુજરાતના ગામડે ગામડે પાટની રમત રમાય સાદ માદરપટના કપડાથી માંડીને કીનખાબ
છે. ખાસ કરીને આનંદેત્સવ પ્રસંગે પાટની અને અતલસના કાપડની ચોપાટ બનાવવામાં આવે
રમત વિશેષ રમાય છે. કુમારિકાએ વ્રત અને છે દરજી ચોપાટ વેતરી આપે છે. હૈયાસૂઝવાળી
જાગરણ પ્રસંગે પાટ માંડે છે; અને આ રમત નમણી નારીએ તેના પર ખડીથી રેખાંકને આલે.
પાછળ ઘેલીઘેલી બની જાય છે. રમત જામતાં, એની ખીને, ઊડીને આંખે વળગે તેવું ર ગબેરંગી સૂતર
પાછળ રાતોની રાત વહી જાય છે તેની પણ ખબર અને હીરનું ભરતકામ કરે છે. તેમાં સેગઠાં મુક
પડતી નથી ઘેર સાજનિયા (મહેમાનો) આવે ત્યારે વાનું એક ખાનું રાખવામાં આવે છે. ચોપાટ પર પણ ચાપાટા પથરાય છે. બાજીઓ મંડાય છે.
આમ મહેમાના સાથે મેજ અને મનોરંજન માણભરનારનું નામ અથવા ઘરવાળાનું નામ. તે વળી કયારેક વાપરનાર સુખી રહો” એવાં વાક પણ
વાનું મજાનું સાધન છે. પાટ પર જુગાર પણ ભરેલાં જોવા મળે છે. દરજી ભરતકામ કરેલી ચોપા
ખેલાય છે. ટને અસ્તર મુકીને એટીને તૈયાર કરે છે. પાટ
કરિયાવરમાં ચોપાટ રમવા માટે સેગઠાંની જરૂર પડે છે. સ ઘેડિયા લોકો સંધેડા પર રંગબેર ગી રૂપાળાં મજાનાં સોગમાં ઉતારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાજપૂત છે. પ્રાચીન કાળમાં રાજામહારાજાઓ સોનાનાં કોળી, કણબી અને રબારી કોમમાં કન્યાને આવ્યું સેગઠાંથી આ રમત રમતા. એટલે ચોપાટને સંધે- કરીને સાસરે ઓળાવે ત્યારે કરિયાવરમાં પાટ ડિયા, સે ની દરજી તથા લેકસમાજની નારીઓની આપવાને રેવાજ જાણીતું છે. કન્યાનો બાપ કળાના પ્રતીક તરીકે ઓળખી શકાય.
પિતાની લાડકી દીકરી માટે ઉમંગભેર કરિયાવર
કરે છે પિતાની પુત્રી નવરાશના વખતમાં ચપટની ચોપાટની રમત
રમત દ્વારા આનંદથી દિવસો પસાર કરશે, એવી પાટના ચાર પાટા લગભગ એકએક હાથ ક૯૫ના સાથે અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત ચોપાટ, જેટલા લાંબા હોય છે. તેને સ કેલવી હોય ત્યારે પણ અવશ્ય આપે છે, સૌરાષ્ટ્રમાં કન્યાને જન્મ સહેલાઈથી વાળી લઈ શકાય છે. ચોપાટની રમત થાય ત્યારથી જ માતા તેના કરિયાવરમાં આપવાના માટે સેળ સોગઠાં હોય છે જેને ચે પાટ પર મૂકીને ભરતની ચિંતા કરે છે અને ભરતકામ શરૂ ફરે છે. એકી સાથે જ માણસો આ રમત રમી શકે છે. ૮ કન્યા ઉંમરલાયક થાય ત્યાં સુધીમાં સઘળું ભરત માણમે પણ રમત રમી શકે છે. ૬ મેટી મોટી તૈયાર કરે છે. તેમાં ચોપાટનું ભરત પણ કાળજીકેડીએ (દાણીયા) લઈને દાણું નાંખવામાં આવે પૂર્વક તૈયાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com