________________
: ૨૩૯ :
તરસ્યા સુમરાને નણંદે પાણી પાયું. ભાભીએ વાસણ, જે અર્ધગોળાકાર એને નીચે બેઠકવાળું મહેણું માર્યું: “ સુમરા પ્રત્યે હેત હોય તો એને હેય છે. બન્ને બાજુ પકડવા માટેના કડાં હોય છે. જ વરે ને !' નણંદને કારી ઘા વાગ્ય. સાંઢ કેટલીકવાર ત્રાંબા કુંડી પિત્તળની પણ જોવા મળે છે. સાબદી કરીને સિંધમાં ગઈ. અને સુમરાને હકીકતથી નહાવા માટે - ત્રાંબાડી નહાવા માટે વાકેફ કર્યો. સુમરાએ એને લીલી પામરી ઓઢાડી. વપરાય છે. આજે તેનું સ્થાન ડોલોએ લીધું છે, અને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. પણ પ્રાચીન સમયમાં ત્રાંબા કુંડી એ નહાવા માટેનું
કલાત્મક વાસણ ણતું. જ્યારે મહેમાન આવે આ ઉપરથી ફલિત થાય છે કે, પુરુષ સ્ત્રીને
ત્યારે નાવણ તો ત્રાંબાકુડીમાં જ અપાતું. અપનાવવા માગતો હોય તો તેને પામરી ઓઢાડતો. પામરી ઓલ્યા બાદ સ્ત્રી તેની પત્ની બની જતી.
કરિયાવરમાં - ગોહિલવાડ, સોરાષ્ટ્ર અને આ રિવાજ લોકજીવનમાં અસ્તિત્વમાં હશે એમ
ભાલ પ્રદેશમાં કોઈ પણ જ્ઞાતિના માણસને ઘેર
ત્રાંબા કુંડી તો હોવાની જ. કન્યા સાસરે જાય આ ગીત સાક્ષી પૂરે છે.
ત્યારે કરિયાવરમાં અન્ય વસ્તુઓની સાથે ત્રાંબાડી આમ પામરીએ લોકજીવનમાં અમૂલું સ્થાન ખાસ યાદ કરીને આજે પણ અપાય છે. મેળવ્યું છે, પણ આજે દિનપ્રતિદિન લોકસંસ્કૃતિના
ત્રાંબાકુંડીનું લોકજીવનમાં મહત્વનું સ્થાન છે, પ્રતિકને લોકહૈયાં વિસરવા માંડયા છે.
તેની પાછળ આયુર્વેદની દૃષ્ટિ પણ સમાયેલી છે. ત્રાંબાકુંડી
શરીરને ત્રાંબા જેવું નીરોગી બનાવવું હોય તો
તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી પીવામાં આવે ત્રાંબા કુંડી નવ ગજ ઊંડી,
છે, તેમ તાંબાના વાસણમાં ભરેલા પાણીથી તે ઘર બે'ની પરણજો રે."
નહાવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે. નાચતી કૂદતી ગભરૂ બાળા યૌવનના આંગણે
કળા કારીગરી :- આમ લોકસંસ્કૃતિમાં જેનું પગ મૂકે છે ત્યારે સંસારસાગરમાં જીવનનૈયા હે કાને સ્થાન આટલું મહત્વનું હોય તે લોકગીતમાં કેમ રતી સરખી સાહેલીઓ તેને શિખામણ આપે છે. તે હાય ! ગહિલવાડનાં લોકગીતમાં અનેક જગ્યાએ કે બેની ! તું લગ્ન માટે એ વર અને એવું ઘર ત્રાંબાકુંડીના ઉલ્લેખ મળે છે. પસંદ કરજે જ્યાં ધનની છોળો ઊડતી હોય, ઊંડી ત્રાંબાકુ ડીમાંથી પાણી ખૂટતું નથી તેમ મોટા
ચો પા ટ ઘરમાંથા સમૃદ્ધિવૈભવ ઓછો થતો નથી.
થાપાટ એટલે ચાર પાટાવાળી રમતની લેકસંસ્કૃતિનું પ્રતીક - ત્રાંબા કુંડી લોક
બાજી. ચેકડી આકારના પાટા પરથી પાટ નામ જીવનમાં તાણાવાણાની પેઠે વણાઈ ગયેલી છે. તેથી જ લોકસંસ્કૃતિમાં તે આગવું સ્થાન જમાવીને બેઠી છે.
પડયું હોવાની કલ્પના કરી શકાય. પાઠ્ય સંગગુજરાતના કોઈપણે ગામડે જઈ ચડે તે તમને
ઠાબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોપાએક પણ ઘર એવું નહિ મળે કે જ્યાં ત્રાંબાકુંડી
ટને ઉદ્દવ સંસ્કૃતિના વિકાસ જેટલો પ્રાચીન છે. જોવા ન મળે.
વેદકાળમાં પાટ એ રમતનું એક સાધન હતી.
મહ ભારતના વખતના સમાજમાં પણ ચપાટનું ત્રાંબા કુંડી નામ તામ્રડ પરથી ઊતરી અસ્તિત્વ હતું પાસાની રમતમાં પાંડવો રાજપાટ આવ્યું હોય એમ લાગે છે. તાંબાનું નાનકડું હારી ગયેલા એ આપણે સારી રીતે જાણીએ છીએ.
ચાપાટ એટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com