________________
ક ૧૩૬:
- લોકસંસ્કૃતિના પ્રતીક તરીકે પ્રાચીન પરંપરાથી રામણ-દીવડે સાથે આપવામાં આવે છે તેની ઉતરી આવેલી કંકાવટીએ આજે પણ પોતાનું પાછળની લેકહૈયાની ભાવના પણ કેવી ઉદાત્ત છે? આગવું સ્થાન યથાવત જાળવી રાખ્યું છે, એ જ કન્યાને રામણ-દીવડે આપવાનો અર્થ એવો થાય એની વિશિષ્ટતા છે. તેમ છતાં દિનપ્રતિદિન છે કે મારા ઘરને દીવ, મારા ઘરનું અજવાળું - પ્રગતિના પંથે પ્રયાણ કરતા લોકસમાજ આવા તમને સોંપું છું. તે હવે તમારા ઘરમાં સંસ્કારોરૂપી સાંસ્કૃતિક પ્રતીકાને વિસરવા લાગે છે ત્યારે આ અજવાળાં પાથરશે.” એ ભાવનાના પ્રતીક રૂપ પ્રતીક પણ વહેલું મોડું સમાજ જીવનમાંથી લુપ્ત સંભારણું કન્યા સાથે અપાય છે. આ છે લે કહૈયાની થાય તેવી શકયતા નકારી શકાય તેમ નથી. ઉદાત્ત ભાવના. કેવી મધુર ક૯પના! કેવી નિરાલે. એક વખતે લોકજીવનમાંથી અદશ્ય થયેલી લોકરિવાજ! કંકાવટીની યાદ માત્ર સાહિત્ય જ આપશે.
લગ્ન પ્રસંગે ઉપગ :- અગ્નિની સાક્ષીએ રામણદીવડો
લગ્નની ઉજવણી કરવાનો આર્ય સંસ્કાર રામણ
દીવડા દ્વારા આજે પણ જળવાઈ રહ્યો છે. રામણકળાત્મક વસ્તુ કોને ન ગમે? લોકજીવનમાં
દીવડાનો ઉપયોગ લગ્નપ્રસંગે કેવી રીતે શરુ થયે સામાન્ય વસ્તુને પણ કળામય ઘાટ આપીને આકર્ષક "
હશે તે પણ જાણવું જરૂરી બની રહે છે. ગામડારીતે વાપરવાની ચતુરાઈ જોવા મળે છે. અને
ઓમાં ગાડામાં જાન લઈને જવાનો રિવાજ પ્રચલિત તેથી જ ગોહિલવાડને ગામડે ગામડે લગ્નસમયે વપ- છે. સામાન્ય રીતે જાન સાંજના સસરાપક્ષને રાત રામણ-દીવડે આપણી લોકસંસ્કૃતિનું પ્રતીક ત્યાં પહોંચે છે. રાતના સામૈયું થાય છે. ચારા બનીને બેઠો છે.
આગળ સાસુ વરને પોંખવા માટે આવે છે. ત્યારે દિવડાની રચના - સામાન્ય રીતે ગીલેટ- માથે મેડિયો નાખે છે. અને અંધારું હેવાથી વાળા ચકચકિત પાતળા પતરામાંથી રામણ-દીવડે હાથમાં રામણ-દીવા પ્રગટાવી લાવે છે, દીવડાના. ઘડવામાં આવે છે. તેની લંબાઈ પહોળાઈ ૧૪૧” સાડામાં કપાસિયા પૂરે છે. અને કપડાની વાટ્ય જેવડી હેય છે. કેટલીક વાર થોડો મોટો પણ જોવા વણીને તેમાં તેલ પૂરીને દીવો પ્રગટાવાય છે. મળે છે. ઉપરના ભાગમાં મધ્યમાં આંકડા વાળેલો ગામડાંઓમાં વીજળીનાં દીવાબત્તી હેતાં નથી. હોય છે. નીચે મધ્યમાં સારું હોય છે. કેટલીક વાર એટલે પોંખતી વેળા વરરાજાનું મોં જોઈ શકાય તે આવાં ત્રણ સાડાં પણ હોય છે. તેમાં દીવો પ્રગ- માટે રામણ દીવડાને રિવાજ પ્રચલિત બન્ય ટાવવામાં આવે છે.
હોવાનું અનુમાન કરી શકાય છે. દીવડાની મધ્યમાં મંગલચિહ્ન સમો સાથિયો હોય છે. દીવડા પર ગુલાબી અને લીલો રંગ પણ
લગ્નનું મધુર સંભારણું જોવા મળે છે. તેના પર વરકન્યા સુખી રહે એવું
દરેક કન્યા પરણીને સાસરે આવે છે. ત્યારે લખાણ પણ હોય છે.
રામણ-દીવડો લઈને જ આવે છે. આ એક લોકરિવાજ ઉદાત્ત ભાવનાઃ- રામણ-દીવડાનું અસલ છે. રામણ દીપડે વર-કન્યાને પે તાના લગ્નની નામ તો ઓળામણ દીવડે. પણ લેક બોલીમાં તે મધુર યાદનાં સંસ્મરણો તાજા કરાવે છે. આમ અપભ્રંશ થઈને રામણ દીવડે થઈ ગયું છે. લગ્ન રોમણ-દીવડો લગ્નની યાદ હંમેશને માટે જીવંત પ્રસંગે કન્યાને સાસરે ઓળાવવામાં આવે છે, ત્યારે બનાવી રાખે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat