________________
૨૮:
| ધૂળની ડમરીઓ આકાશમાર્ગે આડીઅવળી જીવનમાં દુઃખની તડકી છાંયડી વેઠીને પુરૂષના
ડાદોડ કરે છે. ઉનાળાના ધોમ તડકા પડે છે, જીવનને શી ત ળ તા આપે છે પુરૂષના ત્યારે જનડીઓને તાપ લાગે છે; તે બિચારી તાજી જીવનમાં સુખની છોળો ઉછાળે છે; અને માનવ પરણીને સાસરા તરફ પ્રયાણ કરતી વહુને ઠપકે જીવનને આનંદથી મઘમધતું બનાવી દે છે. વીંઝણાઆપે છે. આવો મીઠે ઠપકે તે ગીત દ્વારા જ ને જેમ પોતાની આગવી સુંદરતા હોય છે. તેમ અપાય છે. નાના મોટા પ્રસ ગેએ માળી લેકે સ્ત્રી પણ માનવ જીવનરૂપી બગમાં સૌંદર્યનું ફરમ રંગબેરંગી ફૂલોને “ફૂલગુલાબી વીઝ’ બનાવી રેલાવતું મધુરું ફૂલડું છે. તે વી ઝણા જેવા પરોપલાવે છે લેકો ગીતામાં વીંઝણુનું મહત્વ કંઈ નાનું કારના સંસ્કાર અને વીંઝણ જેવા આદર્શ ગુણો સનું છે. !
લઈને આવે છે. તેથી જ આપણા વડવાઓ કહેતા
કે, “ આ વહુ તો વીંઝાણા જેવી છે? આજે તો આ માળણુ વણે છે જાવંત્રીનાં ફૂલરે, લકિત બની ગઈ છે. માળીડે ગુંથે વીંઝણે રે.”
હવે ગેહિવાડમાં ગવાતું એક ગીત જોઈ લઈએ. ત્યારે માળી ભાળણને પૂછે છે કે, આ વીંઝાણે કોને
આમાં પણ અમુલખી વીંઝાણાને ઉલ્લેખ જોવા આપીશું?
મળે છે. વીંઝણુએ લેકજીવનમાં કેવું અનોખું સ્થાન “આપણા દેહડીઆમાં કયા ભાઈ દેત રે,
મેળવ્યું છે તે આ ગીત બતાવે છે. - કયાં ભેટે જશે અમુલખ વીંઝણો?”
“જોડે રહેજો રાજ! કયા ભાઈની ગોરી રે કેવી વહુ .. ત્યારે માળણ પણ કેવા લાડથી જવાબ આપે છે.
જોડે રહેજો રાજ ! “આપણું કેહડીઆમાં બળવંતભાઈ દેહત રે,
ત્યારે સ્ત્રી પણ કેવા મીઠા લાડ કરે છે! ત્યાં ભેટ જાશે રે, નવરંગ વાંઝણે. જેડે નહીં રહુ રાજ! બળવંતભાઈ પઢયા છે સેનેરી પલંગ છે, ઊનાળાના તાપ પડે ને જોડે નહીં રહું રાજા,
શાંતુ વહુ ઢોળે વીંજણે. ત્યારે પતિદેવ શું સમજાવે છે! સેતા જાગે રે વીમળાબેનના વીર
“ જોડે રહેજો રાજ! ભાલણ ઊભી હઠ કરે છે. કૂવાના પંખા સાથે હે લાડવઈ, જડે રહેજો રાજા ભાલણને આપ મોઢે માગ્યા મૂલ ૨,
વીંઝણુએ જેમ લેકજીવનમાં અનોખા પ્રકાનું મને ગમે છે નવરંગ વાગશે.”
સ્થાન મેળવ્યું છે તેવું જ અનોખા પ્રકારનું સ્થાન - વહુ સાસરે આવે છે. ત્યારે અમુલખ વીઝણે
લેકગીતમાં મેળવ્યું છે. વીંઝણે એ દિયર ભાભીનું - સાથે લઈને આવે છે. વીંઝણે એ સ્ત્રીને સદ્દગુણોને
મીઠી મસ્તીનું પ્રતીક બની રહે છે. વીંઝણું માટે પ્રતીક છે.
ભાભી દિયર વચ્ચે અબોલા મનામણાં અને રીસા
મણું થાય છે. એવું એક પ્રચલિત કગીત જોઈએ. - ઊંઝણે સૂચવે છે કે- એ આવા જાત-જાતના
એ બાતભાતના પાના પહેરનારી શોખીન છે. “ અધમણ સેનું અધમણ રૂપું, વીંઝણાની જેમ ફૂલફટાક થઈને ફરનારી છે. ઉના- તેને ઘડા મને વીંઝણે; ળાના ધોમ ધખતા તાપમાં વીઝણ પિતાના વીંઝણો લઈ વહુ સાસરીએ ગ્યા'તાં, ભાગે શીતળતા આપે છે. તેમ માં પોતાનાં
નાના રીડા ભેળવી. ”,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com