________________
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના પ્રતીકો
અને લગ્નના રીત રીવાજો
લગ્નને આપણે વિદ્યાનોએ સંસારનું મહાકાવ્ય ' વરના દાદારે લીધી માઝમ રાત, ગણીને સદાયે આવકાર્યું છે; તેને પવિત્ર બંધન
કે નાકે ડેરા તાણીયા. ગણીને બિરદાવ્યું છે કારણ કે લગ્નએ એ હૃદયના નાયકા ગામની રે, બળવી બજાર, સાચા પ્રેમનું પ્રતીક છે.
કે વચમાં લીલે માંડવે. લગ્નપ્રથા તો આપણે ભ રત વર્ષમાં પરાપૂર્વથી માંડવડે મારે બળવંતભાઈની જુઈ, ચાલી આવતી એક સુંદર પ્રણાલિકા છે. “એક
કે શાંતુવહુની ચુંદડી. પત્નીવ્રત’એ તો આપણે આગ આદર્શ છે. આપણું
ચૂંદડીએ ચો ખીલી ચા ની ભાત્ય, પ્રાચીન ઈતિહાસ પર દષ્ટિપાત કરીશું તો “રામ
કે ચારે છેડે મોરલા. સીતા” “નળ દમયંતી” “સત્યવાન સાવિત્રી’ ની પ્રાણવન લેક કથાઓમાં એક પત્નીવ્રતનું હાર્દ
મોરલીયા કંઈ કરે રે કિ લેલ, ધબકતું જોવા મળશે
કે હેલડિયું ઇંગે વળે...' આપણાં આદર્શ લગ્નોએ જ્ઞાત અજ્ઞાત એવા કન્યા પક્ષ વાળા ગોરને બેલાવે છે. લગ્ન માટે અનેક કવિઓને જાતજાતના અને ભાત ભાતનાં સારૂ મુહર્ત તથા તિથિ જેવરાવી નક્કી કરે છે. ગીતો સર્જવાની પ્રેરણા આપી છે. જેને પરિણામે પછી લાલશાહીથી એક કેરા કાગળ પર લગ્ન લગ્નગીત ગોહિલવાડની સુંદરીઓના સૂરીલા કંઠને લખવામાં આવે છે. પછી તે સારી , શણગાર બની ગયા છે.
સાકર અને લગ્ન એમ પાંચ પડકાં, સવા હાથ સૌરાષ્ટ્રના કોઈ પણ ગામડામાં લગ્નની મોસમમાં
રેશમી લીલા રંગનું કપડું તથા ખેસ લગની આ જાઓ તો લગ્નગીતોનો મધુર કપ્રીય અવાજ અને બ્રાહ્મણ મારફત વરપક્ષને પહોંચાડવામાં આવે છે. આહલાદક માદક વાતાવરણ ભલભલાનાં દિલને આને લગ્ન લખીને મોકલવાની વિધિ કહેવામાં હલાવી મનને બહેલાવી જાય છે.
આવે છે. પછી યાદ કરી કરીને એકે એક સંબં
ધીને નોતરાં મોકલવામાં આવે છે. કેઈ અજ્ઞાત લગ્ન પહેલાં ઘરને ગાગરમીથી લીંપી
કવિની કલ્પના ખીલી ઉઠે છે:-- ગુપને, ખડીથી ધોળીને ફૂલ ફટાક જેવું બનાવે છે. પછી ભીંતે ચાકળા, ચંદરવા, ટોડલિયાં અને તોરણ લીલી પીળી પાંખને ભરેલે રે, ભમી દેશ વગેરે ભાતભાતના શણગારથી ઘરને સજી દે છે. પરદેશ, જાજે ભમરા નોતરે રે, પહેલું તે નોતરૂં
જે ઘરે લગ્ન હોય ત્યાં લગ્ન પહેલાં અઠવાડિ. ખસ્ત ગામે જમાઈ વીરસંગને ઘેર.” યાંથી આડોશી-પાડોશી સ્ત્રીઓ જાય છે. પાપડ
એવી જ બીજી કલ્પનાના રંગ જોઈએ. તથા સુંવાળિયો વણે છે. ઢોલ તથા શરણાઈના સૂર સંભળાય છે. ને રોજ સવારે મંગળ પ્રભા- મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, તિયાં ગવાય છે:
ડોકે કોરાયેલ મોરને કાંઠલે વરના દાદા રે! ઊંડા ઘરન ઉકેલે.
મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વિવાહ આવ્યા ટુકડા.
વળતાં જાજે રેવાને માંડવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com