________________
:૨૪:
-
મેટા બાપુ દાનુભાઈ બાપુને મોટાં ફોઈબા પાથરી માથે લીલું રેશમી કપડું પાથરે છે. આ
ગંગમાં માતા ૨. પછી ગોરમહારાજ બૂમ પાડે છે. “કન્યા પધરાવો. તેમના બળવંતભાઈ પરણે રે હેમર હાથણી” સાવધાન” ત્યાં સ્ત્રીઓ સુમધુર ગીતથી વાતાવરણને
મધુર બનાવી દે છે. પછી જાન અને જાનૈયાઓ પોતાને ઉતારે જાય છે. થોડી વાર પછી જાનવાળાઓને માંડવે જમવા “ત્રાંબા કંડી નવ ગજ ઊંડી તે ઘર બે’ની પરણુજર. માટે બોલાવવામાં આવે છે. જાન જમવા બેસે છે માતા જેવાં સાસુ હોય તે તે ઘર બે'ની પરણજોરે. ત્યારે માંડવા પક્ષની સ્ત્રીઓ મીઠી મશ્કરી કરતી પિતા જેવા સસરા હોય તો તે ઘર બે'ની પરણજો. ગાય છે કે :
બેની જેવી નણદી હોય તો તે ઘર બે'ની પરણજોરે”.
સામે ચુલે મસુરિયાની દાળ,
એટલામાં કન્યાના મામા કન્યાને તેડીને માંડવેવાઈ છેડી થોડી ખાજો મસુરિયાની દાળ. વામાં લાવે છે. કન્યાને વરરાજા સામે બાજોઠ પર તમારા પેટડીઆમાં દુઃખશે મસુરિયાની દાળ. બેસાડીને ગોરમહારાજ છેડાછેડી બાંધે છે. અને તમારાં પેટડીમાં એતર બેલે તેતર બોલે. વરમાળા પહેરાવે છે. પછી નવગ્રહ પૂજન કરાવે છે.
શેઢાની શિયાળ બેલે, ગામનાં ગધેડ બેસે. પછી કન્યાના માતા પિતાને કન્યાદાન માટે ગેર હેલે કહે છે ઘુઘધુ ભડકો ભડકો મારા ભાઈને સાળે બોલાવે છે. સામે ચુલે મે સુ રિયા ની દાળ
કન્યાદાન દેનાર માતા પિતા આખા દિવસનો * જાન જમવા આવે છે ત્યારે તેમની સાથે વર. ઉપવાસ કરે છે. વર અને કન્યા પણ ઉપવાસ કરે રાજા જમવા નથી આવતા. વરરાજા માટે માંડવા છે. કન્યાદાન પછી કન્યા પિતાના પિતાની મટીને પક્ષની સ્ત્રીએ કલ લઇને જાય છે. કલવો એટલે " પારકી બને છે. અહીં કન્યાદાનની વિધિ પણું સુંદર નાસ્તા, એક થાળીમાં સંવાળી, દહીંથરાં, સુખડી રીતે થાય છે. વરકન્યાના જમણા પગના અંગૂઠા વગેરે લઈને વર તથા અણુવરને આપવા માટે જાય છે. પંચામૃતથી ધઈ, અબીલ, ગુલાલ અને કંકુ છાંડીને
તેનું વિધિસર પૂજન કરી ગોરમહારાજ કન્યાપછી માયરાની તૈયારી થાય છે. વાજતે ગાજતે દાનની વિધિ કરાવે છે. પછી વર કન્યાને હસ્તમિલાપ વરરાજાને શણગારેલા ઘેડ પર બેસાડી માંડવે કરાવાય છે. અને કન્યાના પિતા પાસે કન્યાદાનને - લાવવામાં આવે છે. અહિં સાસુ વરને પેખે છે. સંકલ્પ કરાવાય છે. તેમાં કન્યાના પિતા તેને વાસણ, વરરાજાને વરમાંચી ઉપર ઉભા રાખે છે. પછી ગાર- ઘરેણું વગેરે દહેજમાં આપે છે પછી વર કન્યાને મહારાજ પિખવાની વિધિ કરાવે છે. તેમાં લાકડાનાં ઘરમાં ગોત્રજ આગળ પગે લગાડવામાં આવે છે નાનાં નાનાં રવાઈ, સાંબેલું ઘાંસરું અને ત્રાક વરના અને વાજતે ગાજતે વરરાજા ઉતારે જાય છે. માથેથી ઉતારે છે, અને એ દ્વારા હવે પછીથા તેને માથે આવનારી સમાજની જવાબદારીનું ભાન
હસ્તમેળાપ પછી તરત જ ચેરીની વિધિ થાય તેને કરાવવામાં આવે છે.
છે. ગામડામાં કુંભાર ચેરી લઈ આવે છે. ચોરી
એટલે માટીનાં ચીતરેલાં વાસણો, તે બધાં મળીને પછી વરરાજા માંડવા નીચે જાય છે. માંડવા ૨૮ વાસણ હોય છે. માંડવાના ચારેય ખૂણે સાત નીચે ગાર-મહારાજ તેમને ઉગમણા મેંએ બેસાડે સાત વાસણે ગોઠવવામાં આવે છે. તેને ચાર છે. પછી સામે એક બાજોઠ મૂકીને તેના પર ધડકી છોડ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com