________________
૧૭૦
જૈન ધર્મશાળા-દહેરાસરની વ્યવસ્થા છે. નાથની ચમત્કારી મૂર્તિ છે. મૂર્તિ પ્રાચીન છે.
ગઢમાં બીજા ચાર મંદિર છે. હમણું જોવામાં તાલધ્વજગિરિ તાલવજગિરિ શંત્રુજ્યની પ્રતિમાઓ નીકળી છે. તેથી તે પુરાતન શહેર ટક કહેવાય છે. આ નાનકડો ડુંગર તેમાં તરીકે પ્રસિદ્ધ હશે એમ જણાય છે ભાવનગરથી રસેલી ગુફાઓ અને દશ્યથી પ્રાચીન ગણાય મોટર-બસોમાં ઘેઘા જવાય છે. અહીં શ્રી ચંદ્ર છે. ચીનના સુપ્રસિદ્ધ યાત્રિક હ્યુએનસંગ છે. પ્રભુ તથા જીરાવાળા પાર્શ્વનાથના મંદિર છે. સ. ૬૪૦ લગભગ વલ્લભીના દર્શને આવેલ શેઠ હઠીભાઈની ધર્મશાળા છે. અમદાવાદના તેમણે તાલધ્વજગિરિને પ્રાચીન વિરાટ કહ્યો છે. શેઠ હઠીભાઈના પત્ની હરકુંવર શેઠાણી ઘેઘાના
હતા અને તે કુમકુમ પગલાંના ભાગ્યશાળી હતા. ભાવનગર શહેરથી ૩૨ માઇલ અને પાલી- ભાવનગર–ગોહિલવાડનું પ્રગતિશીલ અને તાણુથી ૧૪ માઈલ તળાજા નામનું સુંદર ગામ રળીયામણું શહેર છે. સ્ટેશન પાસે જ હીરાલાલ તળાજા ટેકરીના ઢળાવ પર આવેલું છે. પાસે અમૃતલાલ તથા ગુલાબબાગ ધર્મશાળાઓ છે. તળાજા નદીના વિશાળ પટને ઓળંગીને શહે. શહેરમાં જનના પાંચ મોટા દહેરાસરે છે. તેમાં રમાં જવાય છે. તળાજા ગામને પોતાની છાયામાં દરબારગઢ સામે આવેલ આદિશ્વર ભગવાનનું સનાવીને તાલધ્વજગિરિ ઉભે છે તાલધ્વજ- મોટું દહેરાસર, પાસે જ રાબજારમાં ગેડીજી ગિરિની પગથી પાકી બાંધેલી છે ચઢાણ સરલ છે. પાર્શ્વનાથનું દહેરાસર દાદા સાહેબમાં મહાવીર
સ્વામીનું અને વડવામાં પણ દહેરાસર શાંતિકુડ પહોંચતા વચ્ચે ગુફાઓ આવે છે. આવેલ છે. તેમાં કેટલીક ગુફાઓ પ્રાચીન હોય તેમ લાગે શહેરમા જૈન ધર્મ પ્રસારક સભા, શ્રી જૈન છે. એભલ મંડપ અને ખેડીયારની ગુફાઓના આત્માનંદ સભા, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, વિશાળ સભાસ્થાન જેવા જેવા છે. આ ગિરિ શેઠ ત્રીભોવનદાસ ભાણજી કન્યાશાળા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભોંયરાવાળું (મેટ્રિક સુધી), શ્રી જૈન વિદ્યાર્થી ભુવન વગેરે મંદિર, શ્રી સાચા દેવ સુમતિનાથનું મંદિર સંસ્થાઓ છે. આ સાચા દેવની મૂતિ તળાજાના કડેળીયા બ્રાહ્મણને ત્યાં મકાનના પાયામાંથી નીકળી હતી.
ભાવનગરમાં પીલગાર્ડન, બેરતળાવ, તખ્તએ વખત ગામમાં ચાલતે રોગચાળે બંધ થયે સિંહ
સિંહજી હોસ્પીટલ વગેરે દર્શનીય સ્થળ છે. હતા. અહીં અખંડ દીપક રહે છે અને દીપકના શિખાના ઉપરથી ભાગમાં કેશરવણું મેશ પડે
શિહોર-પાલીતાણાનું શિહેર જંકશન છે.
શિહોરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર છે. આ મુખ્ય દહેરાસર સામે નૂતન કલામય શ્રી મહાવીર ઇન પ્રાસાદ છે. બાજુમાં જર્તિ
તે મંદિર છે. ધર્મશાળા તથા ભેજનશાળા પણ ધરોનું ગુરૂ મંદિર છે. સોએક ફુટ ઉંચે
છે. શિહેરના પેંડા, ત્રાંબાપિતળના વાસણે ચૌમુખજીની દુક તથા કીતિ ત ભ જેવા જેવા
અને તમાકુ વખણાય છે. છે તળાજા ગામ રળીયામણું છે. શ્રી નરસિંહ મહુવા-સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે સાગરતટ મહેતાનું જન્મસ્થાન તળાજા ગણાય છે. પર આવેલ પુરાતનબંદરી શહેર મહુવા-મધુ
મતીના નામથી સુપ્રસિદ્ધ છે. ધોવા–શ્રી નવખંડાપાર્શ્વનાથ થોડા વર્ષ પહેલાં ઘોઘા બંદર હતું. અહીં નવખંડા પાર્શ્વ
જીવતસ્વામી મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com