________________
દેવીને નામે કેમ ચડી ગયુ તે કહેવુ મુશ્કેલ છે.
૧૭. હવા મહેલ-આશરે સેક વર્ષ પહેલાં અંધાવાનું શરૂ કરાવેલ આ રાજ મહેલ અધુરા રહી જવા પામ્યા છે.
૧૮ ખાંભીએ-વઢવાણના રાજાની વડવાએના કી મીરા અને સૈનિકેાની ખાંભીએ રાણકદેવીના ચેાગાનમાં આવેલી છે.
૧૯. રાજય શીઓના સમાધિ મીર-જે રાણકદેવીના મંદીર પાસે આવેલ છે
૨૦. બ્રહ્મ કુંડ–આ કુંડ પુરાણા શહેાર શહેારમાં સોલંકી રાય સિદ્ધરાજને હાથે 'ધાચા હતા.
૨૧. જાનીના ચારે-આ ચારે કાળમાં બંધાયા હતા. શહેારના ગિરાસદાર જાની બ્રાહ્મણેાએ આ ચારે બંધાવ્યા હશે.
૨૨. પથ્થર ખન. ગયે આખલા આ આખલાનુ` માવલું મેરખીના રાજા લાખાજી રાવે મુકાવ્યુ હતુ.
૨૩. મણીમંદીર- આ મ ́ીર મેરખીના ઠાકેાર વાઘજીએ તેની પ્રેમિકાની યાદમાં ખંધાવ્યુ હતુ.
૨૪ વેલીંગ્વીન સેક્રેટરી એટ-આ મકાન મણીમંદીરના એક ભાગજ છે.
૨૫. મેારખીને ટાવર
દેરાસર દિગમ્બર જૈન પંથના પ્રખ્યાત સુધાકાનજી સ્વામીનું દેરાસર– સેનગઢ આ રક કાનજી સ્વામીના હસ્તે બધાયુ છે. બુદ્ધે સાલકીશ્વર મહાદેવ- વલ્લભીપુર પુરાણા શિવલિંગ ઉપર બંધાવેલુ. આ નવું મંદીર પચાસ વર્ષ પહેલા ખાંધવાની શરૂઆત થઈ હતી જે હાલમાં અધુરૂ છે. કીર્તિ મંદીર—આ મંદીર ગાંધીજીના રહેઠાણુ સ્થળ નજીક તેમની યાદમાં અંધાવેલ છે. સમાધિ મંદિર હળવદ– આ સમાધિએ હળવદમાં થયેલ સતીએની છે; જ્યારે ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હળવદ હતી ત્યારે આ રાજ્ય મહેલ મ ધાયા હતા સૂર્ય મંદીર ઢાંક આ મંદીર ઢાંક શહેર જે ઉપલેટાથી દસેક માઇલ દૂર આવેલ છે. ત્યાં એક ટેકરી ઉપર ડુંગરેશ્વર મહાદેવનુ` મ`દીર આવેલ છે. ગામનું મંદીર-સંવતના સાતમા સૈકા જેટલું જુનુ આ મદીર જામનગરથી તેર માઇલ દૂર આવેલ છે. બાલકૃષ્ણ-આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. શ્રવણકુમાર આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. ઝાંસીની રાણીઆ મૂર્તિ જામનગરમાં સંગ્રહસ્થાનમાં આવેલ છે. લાખેટે—જામનગરનાં લાખેટા તળાવને કાંઠે આવેલા કાઠા. ટાવર–પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા માંગરેળના શેખ મેજર શેખ મહંમદની યાદમાં આ ટાવરનુ નામ મેજર' શેર મહંમદ ટાવર રાખવામાં આવ્યુ છે. વેરાવળ ખદરથી ૧૧ માલ પૂર્વ તરફ ઉનાને
૨૬. ત્રણ મંદીરે-મૂળ દ્વારકા, પેપરઅંદરથી ખાર માઇલ પશ્ચિમે આવેલ વીસવાડા શહેરમાં થઇ ગયેલ વીસા ભગતનાં વખતમાં આ મંદી। બંધાયા હતા (સંવતના તેર સૈકામાં.)
૨૭. હરસિદ્ધિ માતાનું મંદીર-આ મંદીર સંવતના પ્રારમા સૈકાના ઉત્તરાર્ધમાં
ખંધાયુ
હતુ.
માતાનું
૨૮: હરસિદ્ધ નગર- હરસિદ્ધ તિ ધામ પારખ’દરથી ૨૨ માઈલ દૂર પૂર્વ તરફ આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૫
૨૯. સબળેશ્વર મહાદેવ-આ મ ંદીર પદરમાં સૈકામાં હાલના પ્રોગધ્રા નગઆ મહા-રાજાના વડીલેાના સમયમાં બંધાયું હતું ૩૦. કુંકાવટી-ધ્રાંગધ્રાથી છ માઈલ - પશ્ચિમ તરફ આવેલ છે.
ત્રિપુરા પચાયંતન મંદીર– પરખડી . આ મીર સંવતના ખારમાં સૈકાનાં અંતમાં માઁધાયુ
હતુ. આ મંદીર ચાટીલાથી આનંદપુર ભાડલા જતી સડક ઉપર પશ્ચિમ કાંઠે પરખડી ગામ પાસે આવેલ છે.
www.umaragyanbhandar.com