________________
૧૫૪
આગેવાનામાં પણ આ પ્રશ્ન ઉપર કઈક કરી છૂટવાની મંત્રણાઓ થતી. સૌરાષ્ટ્રમાં પણ આગેવાના ભારે ચિંતામાં મુકાયા. તેઓ પણ મા` શેાધી રહ્યા હતા. એવામાં સૌરાષ્ટ્રના અને મુંબઈમાં વસતા આગેવાને શ્રી અમૃતલાલ શેઠ, શ્રી શામળદાસ ગાંધી, શ્રી ઢેબરભાઇ, શ્રી દયાશંકર દવે, શ્રી પુષ્પાબહેન મહેતા, શ્રી ચીમનલાલ ચકુભાઈ વગેરે મુખઇમાં મળ્યા અને છેવટના પરિણામરૂપે જુનાગઢ રાજ્યને
રાયું. આ આરઝી હકુમત એટલે જુનાગઢના નવાબી રાજ્યના કબ્જે લેનારી જુનાગઢ રાજ્યની પ્રજાની પ્રજાકિય સરકાર, એ સમયે મુંબઈમાં ખૂબ ઉત્સાહ હતા અને જુનાગઢના પ્રશ્ન એ દેશના એક અસામાન્ય પ્રશ્ન બની ગયા હતા. દિલ્હી, મુંબઈ અને રાજકેટ વચ્ચે આખા દિવસ સ ંદેશાઓની આપલે ચાલ્યા કરતી હતી. તા. ૨૫મી સપ્ટેમ્બર ૪૭ના રોજ મુબઈમાં માધવબાગની જંગી મેદની વચ્ચે શ્રી શામળ દાસ ગાંધીના નેતૃત્વ નીચે આરઝી હકુમતની સ્થાપનાની જાહેરાત થઈ. આવી આઝી હુકુમત સુભાષબાણુએ જાપાનમાં રહીને બ્રિટીશ હિંદના કબ્જો લેવા સ્થાપી હતી.
૩૦મી સપ્ટેમ્બર ૪૭ના રાજ આરઝી હકુમતની શ્રી રતુભાઈ અદાણીની આગેવાની નીચેની ટુકડીએ જુનાગઢના રાજકેટમાં કબ્જો લેવા આરઝી હુકુમત સ્થાપવાનું વિચાર આવેલા ઉતારે કબજે કર્યો. ખીજી બાજુએ આરઝી હકુમતમાં સૈનિકોની ભરતી થવા લાગ શ્રી શામળદાસ ગાંધી શ્રી રતુભાઇ અદાણી અને શ્રી રસીકલાલ પરીખે રાજકાટ ખાતેના ઉતારાને યુદ્ધ મથક રાખી સગ્રામ સમિતિમી રચના કરી અને જુનાગઢ રાજ્ય ઉપર ચડાઇ કરવાની જાહેરાત કરી. એક બાજુએ આરઝી હુકુમતનુ સૈન્ય, બીજી બાજુથી જુનાગઢ રાજ્ય ફરતું ભારત સરકારનું લશ્કર અને જુનાગઢ રાજ્યની પ્રજાના આંતરિક ભળવા એમ ત્રવિધ સાજીસા બ્યુહ રચાયે.
રાત કરેલી તેમાં ફેરફાર કરીને પાકિસ્તાની સાથે જોડાવાની જાહેરાત કરી. આમ હવે આ પ્રશ્ન જુનાગઢ રાજ્ય માંગરાળ કે માણાવદર પુરતા નહિ પરંતુ એ મેટા રાષ્ટ્રા પાકિસ્તાન અને હિંદુસ્તાન વચ્ચેના અન્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તા. ૧૩–૧૦૪૭નારાજ આરજી હુકુમતના લશ્કરે ખાખરીયાવાડના કબજો લીધા. બીજી ખાજી માણાવદર બાજુથી ખાટવા કુતીયાણાને કબજે લીધા અને આરજી હકુમતનું લશ્કરી રીતસર હથિયાર અને સુસજ્જ સાધના સાથે આગળ વધવા લાગ્યુ. ૨૦૦૩ના દસેરાના દિવસે જુનાગઢનું અમરાપુર કખજે થયું. લશ્કરી ગાડીઓ, જીપ, મેટર, તાપે અને ચુનંદા સૈનિકાએ જુનાગઢ રાજ્ય તરફથી આગળ અને આગળ પ્રયાણ કર્યું.. આખાય જુનાગઢ રાજ્યની સરહદને ઘેરી લેવામાં આવી જુનાગઢ રાજ્યના સલાહકારાએ પાકિસ્તાનને વારંવાર સંદેશા મોકલી લશ્કરી મદદની માગણી કરી. પરંતુ છેવટ સુધી લશ્કરી મદદ મળી જ નહિ અને નવાબી ત ંત્ર ભારે અની ગયુ. જેમ જેમ વિજયકુચ
એક બાજુથી આ આરઝી હુકુમતે જુનાગઢ રાજ્યને નવાબ તંત્રના હાથમાંથી કબજે લેવાની ઘેાષણા કરી. પ્રધાન મંડળ રચ્યું અને જાણે જુનાગઢ ઉપર ચડાઇ કરવાની હોય એમ સેકડા સૈનિકેાનુ' લશ્કર ઉભું કર્યું. તે બીજી ખાજુ હિંંદ સરકારનું વલણુ પણ જુનાગઢ રાજ્ય પરત્વે વધુ કડક બન્યું. પાકિસ્તાન તર ફથી જુનાગઢ રાજ્યને કાઈ પણ પ્રકારની જમીન કે દરીયાઈ કે હવા માગે લશ્કરી મદદ મળે તે માટે હિંદ સરકારનું લશ્કર સાબદું અન્યું. એછામાં પુરૂ જુનાગઢના નવાબ ત ંત્રે માંગરાળના રાજવી ઉપર પણ દબાણુ કર્યું. અનેરાએ પ્રથમ ભારત સાથે જોડાવાની જાહે-નિરાશા
www.umaragyanbhandar.com