________________
નવમી કલમમાં કાઠીઆવાડના રાજ્ગ્યાનુ બધા રણ વિષે જોગવાઈ હતી. કલમ, ૧૦, ૧૧, ૧૨, અને ૧૩માં રાજવીએના સાલીઆણા, અગત મિલકત, સંરક્ષાએલ અધિકાર વંશવારસના અધિકારા અને ગાદીના હક્કોની જોગવાઈ હતી.
૧૪મી કલમમાં રાજવીએએ આપેલ વચના કે એકમ પહેલાં તેમની જવાબદારીઓ સામે કાઈ દાવે! ન કરી શકે તેવું રક્ષણ અપાયેલું હતુ. ૧૫મી કલમમાં મુંબઈ રાજ્ય સાથે રહીને કેટલીક ઊભયની ખચતી વિગતે તૈયાર કરવાની જોગવાઈ હતી.
૧૬મી કલમમાં રાજ્યાના નાકરાના પગાર પેન્શન, વગેરે વિષે રક્ષણ હતું, ૧૭મી કલમમાં રાજ્યાના નાકરાએ એકમ મહેલમાં કાંઇ એવાં કાર્યું તે વખતે ચેાગ્ય જણાય તે કર્યા હાય તેની સામે હવે એકમ પછી રાજ્યપ્રમુખની પરવાની સિવાય કામ ન ચાલે તેવી ખાંહેધારી હતી.
૧૮મી કલમમાં ભવિષ્યમાં ગુજીરાતી ભાષિ વિભાગ સાથે મળી જવા માટેની સમિતિ અને તેના અધિકારોની જોગવાઈ હતી. ૧ લા પરિ શિષ્ટમાં રાજવીઓના સાલીઆણા અને ખીજા પરિશિષ્ટમાં બંધારણ દર્શાવ્યા હતા. કુલ સાલીય છું ૮૦ લાખ જેટલુ થતુ હતુ.
૧૪૯
હોવાની ટીકા કરી હતી પણ જુનાગઢના નવાખના મચી જતા દેશ લાખના સાલીઆણા તથા નાનાં રાજ્યાના વહીવટના ખર્ચે જે ૩૦ લાખ જેટલા થતા. હતા તેમજ જુનાગઢના નવાબને અંગત ૪૦ લાખ ખર્ચ પણ ખચી જતા હાઈ પૂ. ગાંધીજીએ આ ચેાજના આવકારી. રાજ્યે વચ્ચે કુલ ૧૦થી ૧૨ કરોડ રોકડ સિલક સરકારને સોંપાઈ જેવું આ સાલીઆણુ. લગભગ પા ટકા વ્યાજ ગણી શકાય. પૂ. ગાંધીજીએ આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે સરદારને અંજલી આપી અને મેનનને ખીરદાવ્યા. તેમણે સૌરાષ્ટ્રની રચનાને પેાતાના આશીર્વાદ આપ્યા તે પછી ત્રીજે દિવસે તેઓએ ભારતની માલેામને પેાતાને બત્રીસ લક્ષણાનેા ભાગ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫મી ફેબ્રુઆરીએ આ રાજ્યનું સરદાર શ્રીએ ઉદ્ઘાટન કર્યું ત્યારે જામસાહેબે ભારતની એકતા અને ઊત્કર્ષ માટે રાજવીઓના સહકારની ખાત્રી આપી લીલા માથા વધેરી મેળવેલી જમીન પ્રજાને અપ`ણુ કરતી રાજવીઆની ભાવનાને જનતાની પ્રગતિ માટે ન્યાછાવર કરી.
મારખીના મહારાજાએ પેાતાના પુત્રને એકમ પહેલા ગાદી આપી દેવા ઠરાવ્યું તથા તેને બધા હક્કો મળે તેવી ગેાઠવણ કરી. આ રાજ્યને ૧૫મી એપ્રીલ સુધીમાં કબજો સાંપ-સોંપાઈ વાનુ` ઠરાવાયું તથા ૧૫મી ફેબ્રુઆરીએ તેનું ઊદ્ઘાટન કરવાનું વિચારાયુ.
૧૫મી ફેબ્રુઆરીથી ૧૫મી એપ્રિલ સુધી રાજવીઓએ અંગત લાભ ખક્ષીસે। વહેંચણી વગેરે થાય તેટલા કર્યાં પણ તેને માટે કઈ રસ્તા નહેતા. ભાવનગર, ચુડા અને બજાણાએ પેાતાના રાજ્યે તુરત સાંપ્યા. પરખ ંદરના મહારાજાએ તેા હદ કરી ૧૫મી ફેબ્રુઆરીએ જ નહિ પણ તેમણે સહી કરી ત્યારે રાજ્યમાં જે સિલિક અને મિલ્કત હતી તે તેમની તેમ સરકારને સાંપી. ધીમે ધીમે સૌ રાજ્યે
ગયા ત્યાર પછી ખરડામાં ત્રણ સુધારા આવ્યા. જેમાં જામસાહેબને જીદગીભર રાજ્ય પ્રમુખના હોદૃો જીનાઢ માણાવદર વગેરે રાજ્યેાની ધારાસભામાં બેઠકની જોગવાઈ તથા
સરદારશ્રીએ આ સાલીઆણુ મેટી રકમનુ` ભારતીય બંધારણાને સૌરાષ્ટ્ર રાજ્યમાં સ્વી
www.umaragyanbhandar.com