Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah
Catalog link: https://jainqq.org/explore/022670/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 00000 S1-ગનો કલાક es Kic lo અંતરાય ક. મ લેખક-ખુબદ 00000 (માલી2) વંદનીય યુષ્ય મ કેશવલાલ પારેખ Hg vesho Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો કર્મવાદ લેખક : ખુબચંદ કેશવલાલ પારેખ. વાવ (બનાસકાંઠા) તૃતિયાવૃત્તિ. પ્રત : ૧૦૦૦ વિ. સં. ૨૦૩૭ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ ૩૫, આનંદભુવન. નવા માધુપુરા – અમદાવાદ મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ રાકેશ પ્રિ. પ્રેસ-મું. સાદરા. સ્ટે, ડભેડા (એ. પી. રેલ્વે) Page #3 -------------------------------------------------------------------------- ________________ અ . હા, * : * * * * - fry મુખપૃષ્ઠના ચિત્રની સમજ સંકેત :- આ ગ્રન્ય કર્મવિષયક વ્યવસ્થાની ગહન ચર્ચા કરતો હોવાથી મુખપૃષ્ઠમાં આઠ પ્રકારનાં કર્મોના સ્વભાવે કેવા પ્રકારના છે, તે સ્પષ્ટ સમજાય એટલા માટે ચિત્રકાર સમજાવવામાં આવ્યા છે. વચ્ચોવચ્ચ આકાશમાં લાલરંગથી સિધશિલા સાથેની સિધ્ધાત્માની મૂર્તિ બનાવી છે. અને કર્મ, એ, જીવને બંધનરૂપ છે, તેને સૂચનરૂપે શંખલા પણ બનાવી છે. સંકલન-બોધ-આ ચિત્ર એમ સમજાવે છે કે એક વખતે પ્રત્યેક આમાઓએ મુખ્ય આઠ કર્મરૂપી સાંકળના બંધનને ધ્યાનાદિકના પ્રચંડ પુરૂષાર્થદ્વારા ફગાવી દઈને, સર્વકર્મથી વિમુક્ત બની આપણે સિધ્ધાત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ટૂંકમાં જીવનનું અંતિમ સાધ્ય મુકિતની પ્રાપ્તિ એજ છે. સમગ્ર ચિત્રને આ મુખ્ય ધ્વનિ છે. પાછલા ભાગ (પુસ્તકના અંતે ને ચિત્ર પરિચય સંકેત :-આ ચિત્રકલ્પના હૃદયંગમ છે. અને મનહર છે. આની અંદર વ્યક્તિ, નીચેના ભાગે કર્મ બાંધવાના મિથ્યાત્વાદિ મૂળ કારણે, તેમાંથી જન્મ પામતા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્મકાષ્ઠ, સર્વ કર્મમાં તેના પતિનું સ્થાન ધરાવનાર મોહનીયકર્મનું બતાવેલું બૃહકાષ્ટ, કર્મનાં કારણે અને કારણના કાર્યરૂપ અષ્ટમેંને, શુકલધ્યાનના તીવ્ર અવ્યવસાયાનલથી બાળી રહેલી આગ બતાવી છે. વળી આઠેયકમની રાખ થતાં ઉર્ધ્વગૌરવધમી આત્માનું ઉર્ધ્વગમન, અર્ધચંદ્રાકારે બતાવેલ શ્વેત સિદ્ધશિલા ઉપર સિધ્ધાત્માનું અનંતકાલ સુધી અવસ્થાન, અષ્ટકર્મક્ષયથી પ્રાપ્ત થતા અનંતગુણપૂર્ણ આઠ ગુણનાં નામ વગેરે બતાવ્યું છે. સંકલન બોધ:-પ્રત્યેક આત્મા, અનાદિ કાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, અને પ્રમાદ, આદિ મુખ્ય કારણર્થી નાનાવરણીયાદિ આઠ કર્મોને પ્રતિક્ષણે બાંધ્યા કરે છે. અને તેથી સંસારચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન માનવજીવનને સદાચારી બનાવવાનુ` કોઈ પશુ સુશિક્ષણ હાય તો કર્મવાદ જ છે. આજે એ જાતના શિક્ષણપ્રત્યે ઉપેક્ષાભાવ રાખી કેવળ પેટ ભરવાના કે વિલાસા પોષવાના જ શિક્ષણથી દેશના ઉદ્ધાર કરવાની આકાક્ષાં સેવનારા, મા ભૂલી રહ્યા છે. માટે કર્માંના સ્વરૂપને સારી રીતે સમજી, જીવનને સુસંસ્કારી બનાવવા માટે શ્રી જૈનદર્શનકથિત કર્માવિજ્ઞાનના અભ્યાસને જીવનમાં ઉતારવા જોઈ એ. કના અસ્તિત્વની સાબિતિ અંગે વિચાર કરીએ તો ખાદ્ય સાંસારિકજીવનમાં વત્તતી અનેક વિવિધતા ઉપરાંત ચૈતન્ય જગતમાં બનનારી વિવિધ ઘટનાઓનું પણ, કર્મી એ એક મેાટુ' નિમિત્ત છે. બાહ્ય અને આંતરિક વિવિધતા તે કર્માંના જ કારણે છે. કમપરમાણુઓ ન હોય, કબંધ ન હોય તેા આ બધી વિવિધતા હાઈ શકે જ નહિ. બધુંય સમાન જ હોય. બધા આત્માએ પોતાના સ્વભાવમાં જ સ્થિત હોય. ખાદ્ય અને અભ્યંતરપણે સર્વ આત્માઓની. સ્થિતિ સદાના માટે એક સરખી જ હોય. કોઈ પરિવત્તન જ ન હોય. કોઈ વૈવિધ્ય જ ન હોય. ભેદભાવ હોવાપણું – વિભાજન હોવાપણું જ, આ કર્મીના અસ્તિત્વની ઘણીમાટી સાબિતી છે. અધ્યાત્મના મૂળભૂત આધાર સ્વરૂપે આત્મા અને ક, એ બન્ને છે. અધ્યાત્મની સમગ્ર યોજના, સમગ્ર પરિકલ્પના, અને સમગ્ર વ્યવસ્થા, આત્માને કી મુક્ત કરવાના આધાર પર જ છે, જેનાથી મુક્ત બનવાનુ છે, તે કર્મ શું ચીજ છે? શામાંથી અને કેવી રીતે તૈયાર થાય છે? કાણુ તૈયાર કરે છે? જેમાંથી તૈયાર થાય છે, તે કાચા માલ કયાં અને કેવા સ્વરૂપે રહેલા છે ? આ કાચા માલમાંથી તૈયાર થતા કના સંબંધ, જીવની સાથે કયા કારણે થાય છે? કયારથી થતું આવ્યા છે? તે સંબધથી જીવ, સર્વથા અને સદ્દાના માટે કેવી રીતે મુક્ત ખની શકે ? કર્યું તે દ્રશ્ય છે કે અદ્રશ્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ છે? અદ્રશ્ય હોય તે તેનું અસ્તિત્વ કેવી રીતે સમજવું ? કેના કહેવાથી સમજવું ? તેને સમજાવનારે આ અદ્રશ્ય કર્મને કેવી રીતે જાણ્યું? કઈ શક્તિથી જાણ્યું ? તે સમજીને આપણે શું કરવું ? આ બધી હકીકતને અતિસરલતાથી, બુદ્ધિગમ્ય થઈ શકે તે રીતે સમજાવવાને પ્રયત્ન, જૈનશાસ્ત્રોને આધારે, આ પુસ્તકના વિદ્વાન લેખક શ્રી ખુબચંદભાઈ કેશવલાલે આ પુસ્તકમાં જે કરેલ છે, તે અતિ પ્રશંસનીય છે. આ પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થાય છે. આ પુસ્તક ધીમે ધીમે પણ યોગ્ય વ્યક્તિઓના હાથમાં જેમ જેમ પહોંચતું ગયું તેમ તેમ તેની પુનઃ પુનઃ પ્રકાશનની માંગ ચાલુ જ રહી. આ ત્રીજી આવૃત્તિના પ્રકાશનનું કામ લેખકે મને જ સોંપ્યું. આવા સમ્યગજ્ઞાનભક્તિનું કાર્ય કરવાનું મને મળવામાં હું મારું સદ્ભાગ્ય સમજું છું. પરંતુ પ્રેસકામ કરાવવામાં, પ્રફે સુધરાવવામાં, અગર અજ્ઞાતપણે શ્રી જિનેશ્વરદેવની પ્રરૂપણાથી કંઈપણ વિપરીત થવારૂપ ક્ષતિ થવા પામી હોય તો હું ત્રિવિધ કરીને ક્ષમા યાચું છું. આવા ઉચ્ચકોટિના તાત્ત્વિક ગ્રંથને પ્રકાશિત કરવામાં અનુકુળતાકારક દ્રવ્યસહાયકોને, લેખકમહાશયને, અને પુસ્તકનું કામ જલ્દી પૂર્ણ કરી આપવા બદલ, શ્રી રાકેશ પ્રી. પ્રેસના માલિક મણલાલભાઈ છગનલાલભાઈને આભાર હું કેમ ભૂલી શકું ? મુખપૃષ્ઠ અને પુસ્તકના અતે પૃષ્ઠ ઉપર આપેલ ચિત્ર, તે મુક્તિ કમલ જૈનમેહન ગ્રંથમાલા વડોદરાથી પ્રકાશિત પંચમ કર્મગ્રન્થના પુસ્તક પર છપાયેલ ચિત્રના આધારે તૈયાર કરાવેલ હોઈ, તેઓનો પણ આભાર માનું છું. લી : જયેષ્ઠ શુકલ પૂર્ણિમા.] લહેરચંદ અમીચંદ શાહ વિ. સં. ૨૦૩૭ ૩૫, આનંદભુવન, નવા માધુપુરા અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ નીe પ. પૂ. ચુ. આગમ દ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલ કાર પ. પૂ. સ્વ. આચાર્ય દેવેશ શ્રી ચંદ્રસાગરસૂરીવર્યના પટ્ટાલંકાર આચાર્ય દેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીજી મહારાજ સાહેબ. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્ય મહારાજ સાહેબ શ્રી દેવેન્દ્રસાગરસૂરીજીના પરવિનેયી આજ્ઞાંકિત શિષ્ય, ગણિવ શ્રી નરદેવસાગરજી મહારાજ સાહેબ. જન્મ : વિ. સં. ૧૯૯૮ ના ચૈત્ર વદ ૧૧. વાવ ( બનાસકાંઠા ). દીક્ષા : વિ. સ’. ૨૦૧૨ ના વૈશાખ સુદિ ૩, ગણિપદ : વિ. સં. ૨૦૩૬ ના કારતક સુદિ વાવ ચાતુર્માસ . વિ.સ. ૨૦૩૧. પાલીતાણા. અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય 8 e 2. ૮૭ e પ્રકરણ પૃષ્ઠ ૧ લું ... આમાની સ્વભાવદશા ... ૧ થી ૨૦ ૨ જું ... આત્માની વિભાવદશા ... ૨૧ થી ૬૮ ૩ જું ... પુગલ વગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા .. ૬૯ થી ૧૦૪ શું ... તત્ત્વજ્ઞાનદ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ... ૧૦૫ થી ૧૨૫ પ મું ... પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ... ૧૨૬ થી ૧૪૩ ••• પ્રકૃતિબંધ ... ૧૪૪ થી ૨૮૫ ૭ મું ... કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વગીકરણ ... ૨૮૬ થી ૩૦૫ મેં ... સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ... ૩૦૬ થી ૩૫૭ ૯ મું . કર્મબન્ધના હેતુઓ ... ૩૫૮ થી ૪૦૬ ૧૦ મું .. સંવર-નિર્જરા અને મોક્ષ ... ૪૦૭ થી ૪૨૪ ૧૧ મું ... પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન • ૪૨૫ થી ૪૫૬ ૧૨ મું ... જૈનદર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા ... ૪૫૭ થી ૪૭૫ છેલ્લે ... ગ્રાહકોની નામાવલી ... ૪૭૬ થી ૪૮૦ તથા શુદ્ધિ પત્રક Page #9 -------------------------------------------------------------------------- ________________ કિંચિત આ સમગ્ર જગત અનેક વિચિત્રતાથી ભરપૂર છે. પ્રાણિ માત્રની વિવિધ શરીર રચના, વિવિધ ચૈતન્યશક્તિ, આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુ સ્વભાવની સયાસત્ય માન્યતામાં વિચારભિન્નતા, પ્રાણિઓમાં વતી રાગદ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇન્દ્રિયની ન્યૂનાધિકતા, સમાન ઈદ્રિ આદિ સંયોગો હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખદુઃખના સંગની અનુકુળતા તથા પ્રતિકુળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતાઓ જોતાં વિચારશીલ માનવીને જરૂર વિચાર ઉદ્ભવે કે આવી બધી વિચિત્રતા શાથી? આ વિચિત્રતા હવામાં મૂળ કઈ વસ્તુ ભાગ ભજવી રહી છે, તે શોધવામાં સમજુ આત્મા જરૂર પ્રયત્નશીલ બને તે સ્વાભાવિક છે. આ બધી બાબતોને સચોટ નિચેડ કાઢવા માટે આ પૃથ્વી પર અનાદિકાળથી મનુષ્ય અનેકવિધ પ્રયત્ન કરતે જ આવ્યો છે. એવા પ્રયત્નને પરિણામે પ્રાપ્ત થતા માર્ગને આધુનિક ભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને તેવા વિજ્ઞાનને આવિષ્કારક તે વિજ્ઞાનિક કહેવાય છે. પૃથ્વીપટ પર એવા વૈજ્ઞાનિકો અનેક થઈ ગયા છે. અને તેઓએ અનેક આવિષ્કાર કર્યા છે. પરંતુ વસ્તુને સચોટ નિચેડ તે હજુ સુધી કેઈ લાવી શક્યા નથી. વસ્તુના સચોટ નિચોડની પ્રાપ્તિ તે કેવળજ્ઞાન દિવાકર, સર્વ તત્ત્વરહસ્ય વેદી, વિશ્વોપકર્તા અને જગદુદ્ધર્તા શ્રી શ્રમણ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીરદેવે પ્રતિપાદન કરેલા જૈન દર્શનના કર્મવાદથી જ પ્રાપ્ત થાય છે. ઝ લ - "- i . * ઇ - 4 --- -* હા ,--, ?" ભારતની સમસ્ત દાર્શનિક અને નૈતિક વિચારધારાઓમાં કેઈને કઈ પ્રકારે પણ કર્મવાદ વિદ્યમાન તે છે જ. તથાપિ તેનું સુવિકસિત રૂપ જેન પરંપરામાં જેવું ઉપલબ્ધ છે, તેવું અન્યત્ર નથી. એટલે સૃષ્ટિ નિર્માણમાં મૂળ તત્ત્વની સાચી સમજ જૈન દર્શનથી જ મળી શકે છે. કર્મવાદના પૂર્ણ રહસ્યને નહિ સમજી શકનારાઓ સૃષ્ટિ નિર્માણ માં ઈશ્વરવાદની માન્યતા ધરાવે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે નિરંજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપમણુ અખંડાનંદી એવા પરમાત્માને આ અનેક ઉપાધિમય જગચ્ચક્ર ચલાવવાની ઉપાધી ઉભી કરવાનું શું પ્રોજન હોય? માટે સૃષ્ટિ વિચિત્રતા અને સૃષ્ટિ નિર્માણના કારણ તરીકે ઈશ્વરને માનવ તે ઈશ્વરપણુમાં અત્યંત ખામી જણાવનારું છે. અને જેની વિચિત્રતામાં તથા તે સિવાયના દ્રવ્ય પદાર્થોની વિચિત્રતામાં તે પુદગલ પરિણામ જ કારણિક છે. જૈન દર્શનમાં માન્ય સ્વતઃ સિદ્ધ (કેઈએ પણ નહિં બનાવેલ એવા ) જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ એ છ મૌલિક પદાર્થો પૈકી આકાશ-પુદુગલ અને જીવ એ ત્રણનું અસ્તિત્વને અન્ય દર્શનેમાં પણ પ્રસિદ્ધ છે. જૈન દર્શન કહે છે કે કર્મ એ અન્ય કઈ ચીજ નહિં હોતાં આત્મા સાથે સંબંધ પામેલ પુદ્ગલદ્રવ્યનું જ પરિણામ છે. કર્મને પુગલ દ્રવ્યના જ પરિણામ તરીકે સિદ્ધ કરવાની, જીવ અને કર્મના થતા સંબંધના કારણની, તે સંગના અનાદિપણુની, ચૌદ રાજલેમાં સર્વ સ્થળે વર્તતી વિવિધ પુદ્ગલ વર્ગણાઓ પૈકી Page #11 -------------------------------------------------------------------------- ________________ કમ યોગ્ય વર્ગણાની, કર્મબંધ અને ઉદય (કર્મને ભાગ્યકાળ)ની, ઉદયમાં આવવા પહેલાં પણ બદ્ધકર્મો પર છવંદ્વારા થતી વિવિધ ક્રિયાની, કર્મબંધના કારણની અને નિર્જરા (જીવથી કર્મને અલગ કરવાની) ના ઈલાજની, કર્મના કારણે આવૃત્ત થતી આત્માની શક્તિઓની, દ્રઢ અને શિથિલબંધના કારણની, કર્મબંધાદિકના વિષયમાં ભાગ ભજવતી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયાના વિષયની, કર્મના કારણે આત્માને પ્રાપ્ત થતી સાંસારિક અનુકુળ-પ્રતિકૂળતાની, પ્રાણિની વિવિધ પ્રકારે થતી શરીર રચ નાની, તથા પાણ- અગ્નિ–પહાડ-નદી-સૂર્ય-ચંદ્ર આદિમાં પણ સંસારી જીવ હોવાની, અને તે તે સ્વરૂપે વર્તતી શરીર રચનામાં તે તે શરીરને ધારણ કરનાર જીવના જ પ્રયત્નની, ઈત્યાદિનું વાસ્તવિક અને વિશદ વર્ણન જૈનદર્શનકથિત કર્મવાદ દ્વારા જેટલું જાણવા મળે છે, તેટલું ઈતરદશન સાહિત્યમાં મળી શકતું નથી. આત્માની વિકસિત દશાને જાણી, તેને પ્રાપ્ત કરવાની જેટલી આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યક્તા આત્માના વિકાસને વેધ કરનાર કર્મના વિષયને પણ યથાર્થપણે સમજવાની છે. કર્મ એ તે પદ્રવ્ય છે, માટે તેના આશ્રવ-બંધ-નિર્જરાના કારણેને સમજવામાં ઉપેક્ષા વૃત્તિ રાખી, તેના હેય-ય અને ઉપાદેયના વિવેકને ચૂકી જઈ કેવળ સોગણું મોજું ઇત્યાદિ શબ્દોચ્ચારની શોભાને ધારણ કરનાર, શુષ્ક અધ્યાત્મવાદીઓ. પણ આત્મવિકાસને સાધી શકતા નથી. યા = બાહ્ય શરીરની આરેગ્યતાને ઈચ્છક, કેવળ શરીરની આરોગ્યદશાની જ સમજ રાખીને બેસી રહે, પરંતુ આરોગ્યને બગાડનાર વિવિધ બિમારીઓથી, તે બિમારીઓને પેદા કરનાર વિવિધ સંગથી, બિમારીઓથી બચવા રાખવી જોઈતી સાવચેતીથી, ઉપસ્થિત બિમારીને હટાવવા માટે કરવા જોઈતા ઉપાયથી, જો અનભિન્ન હોય અગર Page #12 -------------------------------------------------------------------------- ________________ મક કાન , * * * * rt that... - * * * * . તે બાબતોનું જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વૈદ્યની નિશ્રા નહિં સ્વીકારનાર હેય, તે કેવળ આરોગ્ય ! આરોગ્ય! એમ શબ્દોચ્ચારની શોભાથી શારીરિક આરેગ્યતા ટકી શકતી નથી. એવી રીતે અવિકસિત દશામાં વર્તતી આત્માની સ્થિતિના ખ્યાલની, અવિકસિત દશાની પ્રાપ્તિના કારણની, વિકસિત દશા પ્રાપ્ત કરવાના ઉપાયની. ઇત્યાદિ તલસ્પર્શી સમજણ વિનાને કે તે સમજ ધરાવનાર સદ્ગુરૂઓની નિશ્રાએ નહિં રહેનાર, સદ્ગુરૂઓના કહ્યા મુજબ પ્રયત્ન નહિ કરનારે, યા વિપરીત પ્રયત્ન કરનારે, કેવળ આત્મા ! આત્મા ! એમ પિકારવા માત્રથી આત્મ વિકાસ સાધી શકતો નથી. એટલે આત્મવાદના જ્ઞાનની સાથે કર્મવાદના જ્ઞાનની પણ અત્યંત આવશ્યક્તા છે, એ ભૂલાઈ જવું ન જોઈએ. પરંતુ સાથે સાથે એ પણ ચોક્કસ વાત છે કે કર્મવાદનું વિશદ વર્ણન જૈન દર્શનમાં જેવું મળી શકે છે, તેવું અન્યકથિત કર્મવાદમાંથી મળવું અત્યંત મુશ્કેલ છે. જૈનદર્શન કહે છે કે કર્મ એ પુદ્ગલ પરિણમનની જ એક અવસ્થા છે. જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર ફેરફાર યા પુગલ પરમાશુઓની અચિંત્ય શક્તિઓને પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુગલના દશ પ્રકારના પરિણામથી જ છે. આ દશ પ્રકારના પરિણામથી પુદગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરમાં વિવિધ શક્તિઓ પણ પ્રગટ થાય છે. પરંતુ યુગલના અન્ય રૂપાતરેના વર્ણનથી તે કમરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિઓને આવરનાર તે કર્મસ્વરૂપે જ થતું પુદ્ગલનું રૂપાન્તર છે. જગતના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિકક્ષેત્રમાં કે અન્ય કેઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ સ્વાત્મા સાથે સંબંધિત, કર્મ પુદ્ગલરૂપ આવરણને ક્ષયે પશમ પામવા દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેને ઉપયોગ તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકુળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ - - Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માત્ર પુદ્ગલના હિસ્સા પણુ જરૂર છે. જો કે આથી કદાચ કોઈ એવી પણ માન્યતા સ્વીકારી લે કે “ જૈનદર્શન તા માત્ર કવાદી જ છે.” એટલે સમજવું જરૂરી છે કે જૈનદર્શીન કર્મવાદી તા છે જ. પરંતુ કવાદી જ છે,” એમ માની લેવું તે ભૂલ ભરેલુ છે. કેમકે કા'ની ส ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્માંતે જ માનનાર નહિ હોતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષા એ પાંચે સમવાય કારણાને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર ક વાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણો પૈકી કનું સ્વરૂપ શેષ ચાર કારણ કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલુ લેવામાં આવે છે. વમાન જૈન આગમેામાં કર્મવાદનુ સ્વરૂપ તે અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે, કવિચારનું મૂળ તે જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના ખારમા અંગના, ચૌદ પૂર્વાંવાળા ચેાથા ભેદમાં છે. તેમાં કપ્રવાદ નામનું એક આખુ પૂર્વી છે. આ પૂર્વ પણ લૂપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારા પરંપરાએ ઉતરી આવેલ છે, અને સધરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યાંએ નિર્માણ કરેલ કવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્માંવાદનું સ્વરૂપ સંપૂર્ણ - પણે તો નહિ, પણ અમુક અંશે તે જાણી-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મવાદના વિષય પણ, અન્ય દતામાં કહેલ ક`વાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે. ગણધર ભગવાએ કરેલ રચના બાદ રચાએલ કાઁવાદ વિષયક સાહિત્યમાં મુખ્યત્વે તે કમ પ્રકૃતિ, પાઁચસ ગ્રહ, પ્રાચિન –અર્વાચિન કગ્રંથા, અને તેના ઉપર રચાએલ ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ ટિપ્પનક, ટખા આદિ કમ સાહિત્ય, શ્વેતાંમ્બર આચાયેએિ રચિત છે. અને પ્રકૃતિપ્રાભુત, · કષાયપ્રાભૂત, ગામ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, વીગેરે સાહિત્ય ગિબર આચાર્યાં રચિત છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત કર્મવાદ વિષયક ગ્રંથને હું કંઈ ખાસ અભ્યાસી નથી. મહેસાણા જૈન–પાઠશાળામાં રહી કર્મગ્રંથને અભ્યાસ કરી ચાલીસેક વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે જીવન વ્યતીત કરતાં, કર્મગ્રંથના અભ્યાસીઓને કર્મને વિષય સમજાવતાં, આ વિષય પર ચિત્ત વધુ પરેવાયું. આ વિષયની ઊંડી વિચારણા દ્વારા વિષયને દ્રઢ કરી, જીવનમાં ઉપયોગી બનાવવાની ભાવનાઓ, આઠ દશ વરસ સુધી આ વિષયની એક લેખમાલા, ગુજરાતી કલ્યાણમાસિકમાં ચાલુ રાખી. અને ઘણું તત્વજિજ્ઞાસુઓના અત્યંતાગ્રહે “જેનદર્શનને કર્મવાદ” નામે પુસ્તકની પ્રથમવૃત્તિ છપાવી. આ પુસ્તક પર લેકેનું આકર્ષણ વધવાથી પુનઃ તેની દ્વયિતાવૃત્તિ અને હાલે તૃતિયાવૃત્તિ પણ છપાઈ આ કર્મવાદને વિષય એટલે બધે ગહન છે કે તે લખવા મારી શક્તિ કે લાયકાત પણ નથી. પરંતુ શુમે “યથાશ િયતની એમ મહાપુરૂષોના કથન અનુસાર મેં લખવાની ઉત્કંઠા કરી છે. મારામાં અભ્યાસની કચાશના હિસાબે વર્તાતી ક્ષતિઓના કારણે, અગર ક્ષયે પશમ દોષે કે પ્રમાદે કરી, આ પુસ્તકમાં સર્વ દેવકથિત આગમવિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય, તે અંગે, ત્રિવિધ મિથ્યાદુકૃત યાચું છું. વૈશાખ શુકલ પૂર્ણિમા. લિ. (વિ. સં. ૨૦૩૭) ખુબચંદ કેશવલાલ પારેખ વાયા પાલનપુર જી. બનાસકાંઠા, મુ. પિ- વાવ (ઉ. ગુ.) પીન. ૩૮૫૫૭૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ તૃતિય વૃત્તિની પ્રસ્તાવના અ અને 7 , - ૪ વિશ્વભરના તમામ આસ્તિક દર્શનોમાં શ્રી જૈન દર્શન સર્વોચ્ચ કેટિનું અને સર્વગ્રાહી હવામાં કોઈ નવાઈ નથી. કારણ કે તે સર્વજ્ઞ કથિત છે. જગતભરના તમામ છ સુખની ચાહનાવાલા અને દુખના ઠેલી હોય છે. પરંતુ સુખ અને દુઃખનું મૂળ કારણ શું છે ? તેના વિચારક ઓછા હોય છે. એમાં પણ કેટલાક નસીબભાગ્ય એટલું કહી અટકી જાય છે. જ્યારે એવું સારું કે એ હું ભાગ્ય શાથી થયું ? કર્મ એ શું છે ? શુભાશુભ કર્મ બાંધવાનાં ક્યાં કારણે છે? પૌદ્ગલીક સુખની સાનુકૂળતા શાથી પ્રાપ્ત થાય છે ? પ્રતિકુળતા શાથી પ્રાપ્ત થાય છે ? આ બધું જાણ્યા વગર સુખ માટેની જીવની પ્રવૃત્તિ વિપરીત પરિણામ લાવે તે તદ્દન સ્વાભાવિક છે. બધી દિશામાં અંધિયાર કુવા વિગેરે ભયસ્થાનેવાલા જંગલમાં, અંધના ગમન જેવી એ પ્રવૃત્તિ છે ! ખરેખર આ રીતે અનાદિકાળથી છવ, શુભઆશાએ પરંતુ અજ્ઞાન પ્રવૃત્તિની ભૂલે કરતે સંસાર અટવીમાં રખડી રહ્યો છે. આ સંસારચક્રમાંથી મુક્ત થઈ, અક્ષય અમર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વથા કર્મને ક્ષય શું અનિવાર્ય છે? એ માટે ઉપાય છે ખરા ? હા, જરૂર ઉપાયે છે. જીનેશ્વર ભગવંતોએ કૈવલ્ય જ્ઞાનથી જાણી, એ ઉપાયે દર્શાવ્યા છે. જેને જાણી, આચરીને અનંત આત્માઓ અવિચળ સિદ્ધિ સુખને પામ્યા છે. આ ઉપાયો જેન ફીલોસોફીમાં વિશદ રીતે વર્ણવ્યા છે, તેમાં વળી અનેક જૈનેતર પણ જે તરફ વિશેષ આકર્ષાઈ રહ્યા છે, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તે છે, જેનર્મફીલેફી. ખેદની વાત એ છે કે જેને કેટલાક વર્ગ આ ફિલેસોફી માટે ફક્ત ગૌરવ લેવામાં જ ઇતિકર્તવ્યતા માની બેઠેલ છે ! ભયંકર રોગથી પીડાતો આત્મા ઘરમાં રહેલ પૂર્ણ આરે ગ્યપ્રદ અમૃતકુંપાના દર્શન માત્રથી જ સંતોષ માને એના જેવું જ આ કહેવાય. આજે દેશ પરદેશના અનેક જીજ્ઞાસુઓ “જન કર્મ સિદ્ધાંત’ જાણવા આતુર છે. એ માટે સરલ ભાષામાં સમજાય તેવા ગ્રંથની સમયની માગ છે. લેકેની ભૂખ છે, એવા અવસરે, માસ્તર ખુબચંદ ભાઈએ “જૈન દર્શનને કર્મવાદ” નામે આ ગ્રંથ લખી, બહાર પાડી, અવસરોચિત સુંદર કાર્ય કર્યું છે. તેઓ કર્મગ્રંથાદિ દિવ્યાનુગના અભ્યાસી શિક્ષક છે, અને સદર વિષયની તેમની લેખમાલા પ્રસિદ્ધ કલ્યાણ માસીકમાં આદર પ્રશંસાને પામી છે, ભૌતિક ભૂતાવળમાં ભરાયેલા ભવ્યાત્માઓને જાણે “રૂક જાવ” ને આદેશ આપી આ ગ્રંથ ચીમકી રૂપ સર્ચલાઈટ ધરે છે. દુર્લભ અને ઉત્તમ માનવ ભવની સાચી સાર્થકતા જીવનમાં કઈ રીતે થાય તે માટે, આધ્યાત્મિક દીવાદાંડી બતાવે છે. જો કે જેના દર્શનના કર્મવાદને વિષય એટલે ઊંડે ગહન અને વિવિધતાથી ભરેલો છે કે કેણુ તેનો પાર પામી શકે ? એમાં કેટલીક એવી ઝીણું વાત આવે છે કે સામાન્ય કેટીના આત્માઓ પાછા પડે અને કંટાળી જાય. રખે આને સંપૂર્ણ કર્મવાદ માની લેતા ? સિંધુના બિંદુ જેમ આમાં મુખ્ય વિષય બહુ સરસ સમજાય તેમ વર્ણવ્યા છે. કર્મગ્રંથની ગહનતાના હિસાબે ભાષા સરલ છે. વાંચકને જાણવાનું વિચારવાનું ને આચરવાનું આમાંથી ઘણું મળશે. કેમ કે— છે . - - - -: પહેલા જ પ્રકરણમાં આત્માની સ્વભાવદશા અને બીજામાં વિભાવ દશા કોને કહેવાય તે સ્પષ્ટ વર્ણવી છે. તે વિભાવ દશા જ સસારી જીવને દુઃખનું કારણ હોઈ, વિભાવદશા પ્રાપ્ત થવાનાં કારણો Page #17 -------------------------------------------------------------------------- ________________ *.' '*,* * * બીજા પ્રકરણમાં જણાવ્યાં છે. જ્યારે ત્રીજા પ્રકરણમાં “પુદ્ગલ વર્ગ શુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણુ” આજના વિજ્ઞાન અને બુદ્ધિવાદના જમાનામાં ખાસ મનન પૂર્વક જાણવા જેવી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે છતાં, કેટલું પાંગળું, અસ્થિર અને અધુરૂં છે, તે બરાબર સમજાવવા સાથે, આજના જેવા લેબોરેટરીના વૈજ્ઞાનિક સાધન ન હોવા છતાં, અગણિત વર્ષો પૂર્વે આણું પુદ્ગલવાનું આટલું બધું સૂક્ષ્મ જ્ઞાન કઈ રીતે થયું હશે ? આત્મશક્તિ અને સર્વજ્ઞતા, ભૌતિક વિજ્ઞાન કરતાં સદા સર્વદા અનંત ગુણી બલિષ્ટ છે, એ નહિ સમજનાર, આશ્ચર્ય સાગરમાં ડુબે એમાં કાંઈ નવાઈ નથી! અધ્યાભવાદ સર્વકાળે ચઢીયાતો રહ્યો છે ને રહેવાને જ. એના વગર જગતને કદી ચોલી જ ન શકે. એ ન હોય તે વિશ્વમાં કેઈ કાળે શાન્તિ રહી શકે જ નહી. આ પ્રકરણ દઢપણે સાબિત કરે છે કે અનંત જ્ઞાનવાળા સર્વજ્ઞો વિશ્વમાં થયા જ છે. અને એમના દર્શાવેલા ભાગે પ્રયાણ કરનાર, કાલાદિ સામગ્રીને પ્રાપ્ત કરી, અંતે જરૂર સર્વજ્ઞ થઈ શકે છે. આ શ્રદ્ધા, વિવેકી વાંચકને થયા વગર નહિ રહે. ચોથા પ્રકરણમાં સમગ્રલકના સર્વે જડ અને ચેતન પદાર્થોને છ વિભાગમાં સમાવી તેના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું જેન તત્વજ્ઞાનની દૃષ્ટિએ સુંદર નિરૂપણ કર્યું છે. પુદ્ગલપરમાણું, સ્કંધનું વર્ણન અને પરિણમનની પ્રક્રિયાને પણ ઠીક પ્રમાણમાં ચચી છે. જેથી પાંચમા પ્રકરણમાં કાર્મણ વગણાદિ પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન જીવ વડે કઈ રીતે થાય છે, તે બરાબર સમજી શકાય છે. કર્મ બાંધવાના હેતુઓ પ્રહેતુઓ સમજાવીને, છઠ્ઠા પ્રકૃતિ બંધ’ પ્રકરણમાં એ કર્મ બંધ વધુમાં વધુ આઠ વિભાગમાં કઈ રીતે વહેંચાય છે, અને તે કર્મ, ઉદયકાળે કેવા ફળોને આપે છે, તે આઠ કર્મનું સ્વરૂપ તેના પેટભેદો સાથે સૈદ્ધાતિક રીતે સમજાવ્યું છે. જે મનન પૂર્વક વાંચતાં જગતમાં -સુખ, દુઃખ, જ્ઞાન અજ્ઞાન, રોગ, જન્મ, મરણ, શુભાશુભગતી, યશ, * * * Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અપયશ, આદિ વિશ્વભરના જીવામાં જે વિચિત્રતા દેખાય છે, તેનું કારણ સંતોષ પૂર્ણાંક સમજાઈ જશે. પછીના પ્રકરણામાં સ્થિતિ, રસ, પ્રદેશબંધની સમજ, બંધના હેતુઓ, સંવર, નિર્જરા અને મોક્ષ, પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન, અને જૈનદર્શનમાં પ્રરૂપિત કર્મીસ્વરૂપની વિશિષ્ટતા, ઇત્યાદિનું જે સુ ંદર વર્ણન જુદા જુદા પ્રકરણેામાં કયુ` છે, જે ખાસ વાંચવા યોગ્ય છે. મુમુક્ષુ આત્માને એમાં ઘણું જાણવા જેવું મળશે. માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના, તેની આકારાદિ અનેક વિવિધતા, શાથી છે ? નાનામાંથી માટુ કઈ રીતે થાય છે? એને કાચા માલ ક્યાંથી કેવી રીતે આવે છે ? યથાવત્ એનુ કામ કેવી રીતે ચાલે છે? એનું વિસ`ન કેમ થાય છે ? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જુવે, માઢુ (જીભ) મેલે, પગ દોડે-સલામત સ્થાને જાય, આ બધું કેવી રીતે થાય છે? સ ંદેશા એક–ખીનને કાણુ પહેાંચાડે છે ? આ બધું વિશ્વતંત્ર, શરીરત ંત્ર, આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે ? આ બાબત ઊંડો વિચાર કરનારને ખરેખર ગજબનાક આશ્ચય થશે ! આ બધી બાબત સાદ્યન્ત સંપૂણ તા સન જ જોઈ જાણી શકે, તેથી તે જ સાચા પૂર્ણ વિજ્ઞાન વેત્તા છે, તેમની જ જણાવેલી થીયરીમાંથી આ ગ્રંથમાં ઉપરોક્ત બાબત યથાશકય ટુંકમાં સમજાવી છે. જે ધ્યાનપૂર્વક વાંચવાથી આધુનિક રાકેટ વિજ્ઞાન, ગંજાવર યંત્ર સામગ્રી આદિ જે માનવ સંત અને સંચાલીત છે, માનવ તેના કાચા માલ મેળવે છે, તૈયાર કરે છે, ગાડવે છે, એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતું તે વમાન વિજ્ઞાન વામન અને ક્ષુદ્ર લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાખે છે. જ્યારે વિશ્વત ંત્ર સદાકાળ ધારાબહુ પ્રવાહે ચાલ્યા જ કરે છે અને . ચાલ્યા કરશે. એને જાણવા જેમ મથશે તેમ અદ્ભુત રસથી તરાળ થશે, અકલ્પ્ય આશ્ચય થશે. જેની પાસે માનવ સંત વિજ્ઞાન મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવનામાં દરેક પ્રકરણનું વિશેષ વિવરણ કરવા જતાં, ઘર કરતાં બારસાખ મોટું થવા જેવું થાય, એટલે ટુંકમાં દરેક પ્રકરણે મનનીય છે. ખરી રીતે આસ્તિક માત્રને કર્મવાદનું જાણવું અનિવાર્ય છે, આત્માને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાની રાખનાર અને માર્ગદર્શક આવા ગ્રંથનું પઠન પાઠન આર્યકુલેમાં જરૂરી છે. અજ્ઞાનતાથી જાણે અજાણે કેટલાંય પાપકર્મો બંધાઈ જાય છે. જેનાં મહાકટુ ફળ જીવને અનેક ભ સુધી ભેગવવાં પડે છે. આ ગ્રંથ, પ્રવૃત્તિમાં વિવેક લાવનાર અને ઉપકારક છે. જેથી પ્રત્યેક ઘરમાં હોય તે કુટુંબમાં જાગ્રતી રહે. હલકી કેટીની આધુનિક નોવેલેના શેખને છોડી, ગુણાનુરાગી જૈન જૈનેતરે કર્મવાદના આ પુસ્તકને પિતાની અને સાર્વજનિક લાયબ્રેરીમાં સંગ્રહિત કરશે તો સ્વપરના ઉપકાર માટે થશે. આપણા જૈન શ્રીમંતે કર્મવાદ જેવા ગહન વિષયને સરલભાષામાં સમજાવતા આ ગ્રંથની પુનરાવૃત્તિઓ પુનઃ પણ લેખક પાસે સુધારાવધારા પૂર્વક છપાવી આ પુસ્તકની નકલે દેશ પ્રદેશમાં બહેળે પ્રચાર કરવા માટે પોતાના દ્રવ્યોને સહકાર આપશે, તે તેઓએ જેનશાસનની મહાન સેવા બજાવી ગણાશે. આજે દ્રવ્યાનગ વિષયના લેખકે સમાજમાં બહુ અલ્પ મળી શકે છે, એટલે જે લેખકે આ વિષયના લેખનમાં બહુ જ ઉત્સાહી છે, તેમના દ્વારા થતાં આવાં પ્રકાશમાં વધુને વધુ દ્રવ્ય સહાયક થવું એ જૈન તરીકેની આપણી પ્રથમ ફરજ છે. અંતમાં જૈન દર્શનના કર્મવાદને જાણી વિચારી સહુ કોઈ અક્ષય સુખના ભક્તા બને એજ શુભાશિષ. એજ લી. (ડહેલાવાલા) પૂજ્ય સુરેન્દ્રસૂરિજી ચરણરેણું આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ. વૈશાખ શુકલ પ્રતિપદા (વિ. સં. ૨૦૩૭) Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો કર્મવાદ પ્રકરણ ૧ લું આત્માની સ્વભાવ દશા અસ`ખ્ય પ્રદેશી એવું જીવદ્રવ્ય તે જ્ઞાન-દન-અને ચારિત્રાદિ અનંત ગુણયુક્ત છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે. તે સ જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સબંધિત છે. દરેક જીવે પેાતાના આત્માના વિષયમાં એવું જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી જ આત્માને અન્ધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષ્ય વિના છેડેલું ખાણુ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષ્ય વિના કરાતી સ પ્રવૃત્તિઓ નિરર્થક બને છે. A CO આત્મસ્થિતિ પર વિચાર કરવાના સમયે, સૃષ્ટિ એ સ્થિતિએ પર જાય છે. (૧) સ્વભાવ સ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ. શુદ્ધ ચેતનાભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હાય છે, તે સ્વભાવ સ્થિતિ છે. એવી સ્વભાવ સ્થિતિની વિપરીત જે સ્થિતિ વર્તે છે, તે વિભાવ સ્થિતિ છે. સ્વભાવ સ્થિતિને વિચાર જાગૃત થાય તે જ વિભાવ સ્થિતિને વિભાવરૂપમાં સમજી શકાય છે. પ્રકાશના સ્વરૂપને સમજે . ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈન દર્શનના કમવાદ _* ***&*+*/ તેજ અંધકારને અંધકાર રૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીવાને સ્વભાવ સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એવા જીવ, વિભાવ સ્થિતિમાં હાવા છતાં પણ, વિભાવતા સમજી શકતા નથી. તેમેને એ ખ્યાલ નથી હોતા કે એ વિભાવ— સ્થિતિ ત્યાજ્ય છે. અને તેથી જ વિભાવ સ્થિતિની ભય કરતા તથા તેના ફળ સ્વરૂપે ભોગવાતી દુઃખાની પર પરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી, તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાર્દિ પરભાવના વિષયમાં આત્મભાવની કલ્પના કરે છે. વિપરીત કલ્પનાના કારણથી પરભાવ નિમિત્તથી રાગ -દ્વેષ-મહાદ્વિ વિભાવ ઉત્પન્ન થાય છે. મન-વચન અને કાયયેાગની પ્રવૃત્તિએ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામસ્વરૂપ ક બન્ધનાની જાળમાં જીવ ફસાતા જ જાય છે. માટે તે અન્ધાથી જીવને મુકત બનાવી, સ્વભાવ સ્થિતિમાં રાખી પરમ સુખના ભોક્તા બનાવવાને માટે, આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયના વિચાર કરવા જોઈ એ. ,, “ હું આત્મા છુ” એવી પ્રખલધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્ત શક્તિ અને તેના જ્ઞાતા-દેષ્ટા આદિણાના વિચાર કરવા. આત્માના પ્રત્યેક અંશમાં “ હું અનન્ત બળવાન, જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવા માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણાનુ સ્વરૂપ સમજવુ' જોઈ એ. કારણકે તે અનન્ત ગુણાના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવ દશા- કહેવાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા આત્મસ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણુતાનુ નામ જ સ્વભાવ ધમ છે. પેાતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધ ઉપયેગમાં પ્રવૃત્ત રાખવા તેજ આત્મધમ છે. ર કેવળજ્ઞાન અને કેવળદર્શીન, તેજ અનન્તજ્ઞાન તુથા અનન્તદન છે. એ બન્ને એક એક છે, તેા પણ જ્ઞેય (જાણવા લાયક પદાર્થ) અનન્ત હેાવાથી અનંત જ્ઞેયના વિશેષ ધમ અને સામાન્ય ધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શીન એક એક હાવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનન્તદન કહેવાય છે. અર્થાત્ તે ખન્નેનુ' અનન્તપશુ અનતોયને અવલી છે. ત્રણે લોકમાં રહેલા દ્રવ્યાની અતીત-અનાગત અને વમાન કાળની ઉત્પાદ-વ્યય અને ધ્રુવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અન્તરહિત અનન્તજ્ઞાન અને અનન્તદશ ન કહેવાય છે. વસ્તુના ભાવ તે, વિશેષ અને સામાન્ય એમ બન્ને યુક્ત હાય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે. દ્રવ્યમાં વિદ્યમાન વિશેષધ અનન્ત હાવાથી સામાન્યધર્મ પણ અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હાઈ શકતુ નથી, અને વિશેષ રહિત સામાન્ય ડાતું નથી. પરન્તુ એ અન્ન, વસ્તુમાં સ’લગ્ન છે. માટે બન્નેની અનન્તતા છે. અનન્ત જ્ઞેયના વિશેષધને જાણવાવાળા આત્માના જે ગુણ છે, તે અનન્તજ્ઞાન છે. એ પ્રમાણે અનન્તોયના સામાન્યધર્મને જાણવાવાળા જે ગુણ આત્માને છે, તે અનન્તદન Page #23 -------------------------------------------------------------------------- ________________ કામ ન થત ' ' - , . કે -* જૈન દર્શનને કર્મવાદ છે. જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. સેયને જાણવું તે જ્ઞાનને ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાનવડે અનન્ત અતીત –વર્તમાન અને અનાગત ધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ-હસે અને છે, તે ધર્મ, શેયના છે. પરંતુ તે સર્વને જાણવાને ધર્મ તે, જ્ઞાનમાં છે. તે જ્ઞાન દ્વારાજ આત્મા, ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક સાથે જાણે છે, અને દેખે છે. જે અતીત કાળમાં હુઆ છે, અને ભવિષ્ય કાળમાં હોશે તે અછતા પદાર્થ કહેવાય છે. ' અતીત અને ભાવિ સર્વ પદાર્થ પોતપોતાના સમયમાં જે પ્રકારે રહે છે, તે પ્રકારે વર્તમાન કાળમાં કેવળજ્ઞાની, કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય તે, તે એક પણ પદાર્થને કઈ સમયે જાણું શકે નહીં. કેમકે એક પદાર્થમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાન જે એક પછી એક કમથી જાણવા માંડે તે તો દીધ કાળ સુધી પણ જાણ ન રહે. માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાની જાણી શકે છે. - જ્ઞાનઉપગ અને દર્શનઉપગ દ્વારા આત્મા, પિતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે, તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય, ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજ. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની યા F એ * * * ' , , , , * * * * * * - - * * * , , , , - - - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે. હવે ચારિત્ર અંગે વિચારતાં, અનન્ત વસ્તુઓ પ્રત્યે કેધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્ત ચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનન્ત પુર્યાય.. યુક્ત છે. પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે, તથા પિતાથી ભિન્ન એવા અછવદ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એજ ચારિત્રની પરિણતિ છે. પરરમણુતા નિવારી, સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિતિને પર ભાવથી રેકી, સ્વરૂપમાં રાખવી, તેજ ચારિત્રની અનન્તતા છે. સર્વ જીવોથી અનંતગુણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગણા થાય. એવી અનેક વણાઓને એક સ્પદ્ધક થાય છે. એ સર્વ સંયમસ્થાનકનાં અસંખ્યષગુણ વિધિથી અસંખ્યષણ કરવાથી સર્વેકૃષ્ટ સંયમ સ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વચારિત્રગુણ નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તતા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુદ્ગલફળ આશંસારૂપ દેષરહિત એવું સ્વરૂપ– સ્થિરતારૂપજે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસં. ગતા, પરમક્ષમા, પરમાર્દવ, પરમઆર્જવ, પરમનિર્લોભતારૂપ સ્વરૂપએકત્વ, ચારિત્ર ધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણુથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટ વીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખંડ કરવામાં આવે તે અનન્ત સૂફમભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય કહેવાય છે. અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન. અનન્તચારિત્ર અને અન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૐ જૈન દર્શનના કવાદ ન્હવીય ની પ્રવૃત્તિ, અન્યાન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વીય ગુણ સગુણાને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપયેગવિના વીયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે વીયને સહાય કરનાર તે માન ન ગુણુ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણુ સહાયક હાય છે. આ અનન્ત ગુણ નિધાનના સમૂહ, સંસારી અને સિદ્ધ સર્વ જીવામાં છે. સ‘સારી જીવામાં આ ગુણનિધાન, કર્માવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્માવરણથી રહિત છે અર્થાત્ પ્રગટ રૂપે છે. / 3 = *? જે જીવાને આ અનંત ચતુષ્કગુણો પ્રગટ થઈ ગયેલ છે, તે જીવામાં પણ, પ્રગટ થયાની પહેલાં, અનાદિ કાળથી તે ગુણા કર્માવરણા દ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણા હટી જવાથી તે ગુણેા તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્ત ગુણાના અધિપતિ આ આત્મા, પાંચ લબ્ધિ સહિત છે. તેમાં જ્ઞાનાદિ અનન્ત ગુણની પ્રવૃત્તિયામાં અન્યન્ય ગુણુ જે સહાય કરે છે. તે “ દાનલબ્ધિ ” છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “ લાભલબ્ધિ ” છે. પાતાના અનન્ત ગુણને ભાગવવા તે ભાગલબ્ધિ છે. જ્ઞાનાદિ અનન્ત ગુણાના પર્યાયાને સમયે સમયે ઉપભોગ કરાવે તે “ ઉપભોગ ” લબ્ધિ. સવ ગુણેાની પ્રવૃત્તિરૂપ સ્વરૂપરમણમાં અપ્રયાસે સહજપણે અનન્ત આત્મશક્તિની સ્ફુર્ણા થાય, અર્થાત્ જીવના સર્વ ગુણેાની પ્રવૃત્તિમાં આત્મશક્તિની સહાયતા તે “ વી લબ્ધિ છે. હા હા Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા . * *. ના . જે ,, નરહ .T . જ * * * * * * * * * તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાને ઉપભોગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પચે લબ્ધિઓ આત્મામાં હોય છે. આ આત્મિક અનન્ત ગુણોનું અસ્તિત્વ, કેવળજ્ઞાની પુરુષને જ અનુભવજન્ય છે. છવસ્થ યા અસર્વજ્ઞ જીવને તે તે આપ્ત પુરૂષના વચન વિશ્વાસે અને અનુમાન પ્રમાણ દ્વારા જ માન્ય થાય છે. જગતની સર્વ વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ, કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ થઈ શકતી નથી. તેની સાબિતિમાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પક્ષ પ્રમાણ પણ હેઈ શકે છે. જગતમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ સર્વવસ્તુની સાબિતિ થતી હોત તે ઈન્દ્રિયાતીત અનેક પદાર્થો અંગે જે વિચાર ભિન્નતા પ્રવર્તે છે, તે પ્રવતી શત નહીં. આત્માના અનંત ચતુષ્ક ગુણેને સ્વીકાર, છદ્મસ્થ છે માટે આપ્તપુરૂષના વચનવિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણ કેવી રીતે થઈ શકે તે વિચારીએ. આ જગતમાં જીવ અને અજીવ અથવા ચેતન અને જડ, આ બે પદાર્થોનું જ અસ્તિત્વ છે. લાગણીયુકત અને સુખ-દુઃખના અનુભવયુક્ત પદાર્થ છે, તે પદાર્થને જીવ કહેવાય છે. લાગણુ રહિત સર્વ પદાર્થો જડ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયાભ, સુખ, દુઃખ, વગેરે શુભ-અશુભ, શુદ્ધ-અશુદ્ધ લાગણુએ તથા પદાર્થ સ્વરૂપને ખ્યાલ, જગતના પ્રાણિમાત્રમાં ન્યુના Page #27 -------------------------------------------------------------------------- ________________ કે એ વ " * * * * * * * * * * * - જૈન દર્શનને કર્મવાદ ધિક પ્રમાણમાં પણ જોવામાં આવે છે. એકના એક જીવમાં પણ એકથી અન્ય સમયમાં આ લાગણીઓનું જૂનાધિકપણું હોય છે. એક સમયે અનુભવેલી તે લાગણીઓનું, અન્ય સમયે સ્મરણ પણ થયા કરે છે. આવી લાગણીઓ-પદાર્થ સ્વરૂપને ખ્યાલ–અને ભૂતપૂર્વ લાગણીઓનું સ્મરણ, જીવને અનુભવવામાં જીવને ચૈતન્યગુણ અર્થાત્ જ્ઞાનગુણ છે. જ્યાં જ્ઞાનગુણ યા ચૈતન્યગુણ છે, ત્યાં જ આ બધા અનુભવ છે. જ્ઞાનગુણના અભાવે જડપદાર્થમાં તેવી લાગણીઓને અનુભવ હોઈ શકતા નથી. આ જ્ઞાનગુણ એ, જીવમાં જ હોય. જીવ સિવાય જ્ઞાન ગુણ હોય જ નહીં, અને જ્ઞાનગુણ વિનાને જીવ પણ ન હોય. ગુણ અને ગુણને અભેદ સંબંધ હોય છે. જીવે ધારણ કરેલ શરીરના કોઈ અવયવને એ જ્ઞાનગુણ હેઈ શકતું નથી. શરીરમાંથી જીવ ચાલ્યા ગયા પછી, શરીર તેના સંપૂર્ણ અવય સહિત પડ્યું હોય છે. પરંતુ તેમાં ઉપરેત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્યપણું હતું નથી. એટલે માનવું જ પડે છે કે ચૈતન્ય એ શરીરને નહીં પરંતુ જીવને જ ગુણ છે. કેટલાક માણસે ઉપરોક્ત લાગણીએને સમજવાનું, વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાર્તાની મેળવણી કરવાનું, અમુક વાતને જીવનમાં અમલ કરવાનું, ત્યાગ કરવાનું, એ વીગેરેને નિર્ણય કરનાર, તે જીવનું મગજ છે, એમ માને છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે હજારે કે લાખે વર્ષનાં મડદાંને પણ મગજ હોય છે. તાત્કાલિક મૃત્યુ પામેલ એક સારા વિદ્વાન બુદ્ધિશાળી મનુષ્યના મૃતદેહમાં પણ મગજ તે વિદ્યમાન Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા હોય છે. એટલે ઉપરોક્ત લાગણીઓને અનુભવવાને આ મગજને જ જે સ્વભાવ હેય તે મૃતદેહવાળા મગજમાં એવી લાગણીઓ કેમ અનુભવાતી નથી ? વસ્તુને ગુણ-સ્વભાવ કે લક્ષણ તેને જ કહેવાય કે તે તે ગુણસ્વભાવ કે લક્ષણ, તે તે વસ્તુમાં સદાના માટે વિદ્યમાન હોય. અને તે વસ્તુની જાત સિવાય અન્ય જાતવાળી વસ્તુમાં કદાપી ન જ હોય. માટે ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્ય ગુણ એ મગજને ગુણ હોત તે મૃતદેહના મગજમાંથી એ લાગણીઓ નષ્ટ પામી શકત જ નહીં. માટે માનવું પડશે કે ચૈતન્ય તે. શરીર યા શરીરના કોઈપણ અવયવેને ગુણ નહીં હોતાં, જીવને જ ગુણ છે. જીવને એ લાગણીએ પોતાના ચૈતન્યગુણુ વડે અનુભવવામાં મગજ અને તેની સાથે જોડાએલ શરીરના બીજા તંતુઓને સાધનરૂપ–મદદરૂપ છે. તંતુઓ તે જ્ઞાનતંતુઓ કહેવાય છે. તે મગજ સાથે સંયુક્ત બની રહી શરીરમાં સર્વ સ્થળે ફેલાયેલા હેવાથી આખા શરીરની ઉપર કે અંદર થતી અસરકારક હીલચાલના સમાચાર તે જ્ઞાનતંતુઓ મગજમાં પહોંચાડે છે. મગજ દ્વારા તે સમાચાર મનને પહોંચે, અને મન તે તાંતણના તાર ઇદ્રિને જોડે છે. આ બધાને સંચાલક તે જીવ છે. જીવવિના મૃત દેહમાં આવું સંચાલન થઈ શકતું નથી. એટલે લાગણી ઉત્પન્ન કરનાર ચૈતન્ય એ જીવમાં જ હોઈ શકે છે. આ ચૈતન્ય યા જ્ઞાનગુણને વિકાસ દરેક જીવમાં, યા તે એકનાએક જીવમાં એક સમયથી અન્ય સમયમાં, ન્યૂના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન દર્શનના કર્મ વાદ ષિક રીતે પણ જોવામાં આવે છે. અને તેથી જ એક પદાના સ્વરૂપને ઇન્દ્રિયા દ્વારા અનુભવતાં યા કોઈ અન્ય દ્વારા સમજતાં, તે પદાર્થ સ્વરૂપના ખ્યાલ કોઈ સામાન્યપણે અને કોઈ અધિકાધિક પણે પામી શકે છે. વળી કાઈ મનુષ્યને તે પદાર્થના થયેલ ખ્યાલ, ઘણા દીર્ઘ ટાઈમ સુધી પણ ટકી શકે છે. અને કોઈ ને અલ્પ ટાઈમ સુધી સ્મૃતિમાં રહી, બાદમાં વિસ્તૃત પણ થઈ જાય છે. કોઈને વિસ્તૃતખ્યાલ પુનઃસ્મૃતિમાં આવે છે. વળી એક ભવમાં અનુભવેલ પદાના જ્ઞાનની સ્મૃતિ, અન્ય ભવમાં પણ કેટલાક જીવાને થાય છે. આ ઉપરાંત ઇંદ્રિયપ્રત્યક્ષ થયા વિના ઇંદ્રિયાથી પર રહેલી કેટલીક વર્ણાશિયુક્ત રૂપીવસ્તુના સ્વરૂપને અનુભવવાની ચૈતન્યશકિત પણ કેટલાક જીવામાં હોય છે. આવી વગરજોલી અને વગરજાઘેલી વસ્તુએવિષે સાચેસાચુ' અતાવી દેવાની જ્ઞાનશકિતને અંગ્રેજીમાં “સિકસથ સેંસ ” એટલે છઠ્ઠી ઈંદ્રિય કહેવામાં આવે છે. તદુપરાંત આગળ વધીને કહીયે તેા કેટલાક એવા પદાર્થોં પણ જગતમાં વિદ્યમાન છે, કે જે વણુ –ગ ધ–રસ-અને સ્પ રહિત હાવાથી તે પદાર્થા મનુષ્યની નજીક યા બ્રહ્માંડમાં દૂર દૂર યય પણ હાવા છતાં, ઇંદ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નથી. તેમ છતાં તેવા પદાર્થાના સ્વરૂપને પશુ જાણી શકનારા–અનુભવનારા એવા મહાન્ પુરૂષ જગતમાં હાઈ શકે છે. તેવા પદાર્થાનુ સ્વરૂપ તે તે આપ્તપુરૂષાના વચનાનુસારે અબાધિત અનુમાનદ્વારા આપણે સ્વીકૃત પણ કરીયે છીએ. આ રીતે પદાર્થજ્ઞાંનની પ્રાપ્તિની વિવિધતામાં ચૈતન્યજ્ઞાનગુણના વિકાસની Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દૃશા ૧૧ ન્યૂનાધિકતાજ કારણભૂત છે. પણ કોઈ જીવ ખીલ્કુલ ચૈતન્યગુણુરહિત તા હાઈ શક્તા જ નથી. હવે જ્ઞાનગુણની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે, તે જ્ઞાનગુણુની પ્રક`તા અર્થાત્ સંપૂણ પણાનું પણુ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય, તે તે વસ્તુમાં પ્રકતા–સ પૂર્ણ તા યા અન્તિમ વિકાસ પણ હેાવા જ જોઈએ. માટે અનન્તજ્ઞેયના વિશેષધર્મને જણાવનાર ગુણુના પૂર્ણુપ્રક તે કેવળજ્ઞાન, અને અનન્તોયના સામાન્ય ધર્મને જણાવનાર ગુણને જે પૂર્ણ - પ્રકર્ષ તે કેવળદશન છે.. egree આ કષાયના હવે ચારિત્ર અંગે વિચારીએ તે વસ્તુપ્રત્યેના ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. ત્યાગરૂપ ચારિત્રગુણુની માત્રા પણ ઉપરોકત જ્ઞાનગુણની માફક સ’સારી જીવામાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. ક્રાધાદિ કષાયેાની અધિકતામાં ચારિત્રની ન્યૂનતા, અને ક્રાધાદિ કષાયાની ન્યૂનતાએ ચારિત્રની ઉત્કૃષતા વર્તે છે. આ રીતે ચારિત્રની ઉત્કર્ષ તાનેા પણ કાંક અંત હાવા જોઈ એ કે જે ઉત્કષ તાથી આગળ વધીને ઉત્કષ તાના સંભવ જ ન હેાય. એટલે જે ચારિત્રની ઉત્કષતામાં રાગદ્વેષના સપૂર્ણ અભાવ જ હોય, એવી અન્તિમ ઉત્કષ તારૂપ અનન્ત ચારિત્રને પણ બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરવા જ માણો • જોઈ એ કહ્યુ છે કે : -: Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમારા કાનમાં નાખવા. આમ કેમ કે . - - મકાન " જૈન દર્શનને કર્મવાદ द्रष्टो रागाद्य सद्भावः क्वचिदर्थे यथाऽऽत्मनः । तथा सर्वत्र कस्यापि, तद्भावे नास्ति बाधकम् ॥ 'કઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ દૂર થતે જે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કોઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય છે તેમાં કાંઈ પણ બાધક નથી. એ પ્રમાણે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની તરતમતાના હેતુ દ્વારા સર્વોચ્ચ કોટિના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની માન્યતા પણ સ્વીકાર્ય અને સત્ય જ છે. અને તેજ અનંતજ્ઞાન-અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય કહેવાય છે. આવા સંપૂર્ણકટિની પરાકાષ્ટાએ પહોંચેલા જ્ઞાનાદિ ગુણેને, યોગ્ય પ્રયત્ન અને સાધનો દ્વારા પ્રત્યેક ભવ્ય આત્માઓ મેળવી શકે છે. આ અનંત ચતુષ્કગુણની સિદ્ધિ સાથે, તે તે અનંતગુણેને ધારણ કરનારાઓની પણ સિદ્ધિ થઈ જાય છે. કારણ કે ગુણ વિના ગુણ રહી શકે નહિ. સૂફમ-ર અને અંતરિતપદાર્થોનું યથાર્થ વર્ણન, જે શાસ્ત્રોમાં આજે પણ મળી આવે છે, તે શાસ્ત્રને કહેનારા કેવળજ્ઞાની સિવાય બીજા કેઈ પણ હોઈ શકે નહિ. એ વાત આપેઆપ સિદ્ધ થઈ જાય છે. ઉપરોક્ત અને ચતુષ્ઠાદિગુણે આપણને જેમ અનુમાન સિદ્ધ છે, તેમ તે તે ગુણેની અનંતતાને ધારણ કરનારા મહાપુરૂષોને અનુભવ સિદ્ધ છે, એટલે તે તે પુરૂષએ તે તે ગુણેને સ્વયંઅનુભવી, છઘસ્થ (સર્વજ્ઞ) આત્મામાં પણ તે ગુણે સત્તા સ્વરૂપે ક - * * 3 1 * * * * * * * * ૧, ૨, . Page #32 -------------------------------------------------------------------------- ________________ છે આત્માની સ્વભાવ દશા અપ્રગટપણે હેવાથી તે ગુણેને પ્રગટ કરવા માટે આપણને માર્ગદર્શક બન્યા છે. જ્ઞાનાદિ ગુણોની અનન્તતા, આત્મિક નિર્મલતા, સમકિતી જીવને શ્રદ્ધાગોચર છે, પૂર્વધરને પરોક્ષભાસનગોચર છે, અને કેવલિને પ્રત્યક્ષ ગોચર છે. આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્ત જ્ઞાનાદિ ગુણ છે. એક એક ગુણના અનન્ત પર્યાય છે. અને તેમાં અનંત સ્વભાવ છે. પરંતુ તે સર્વને કેવળજ્ઞાનથી જ જાણી શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ સમુદ્રના પ્રબલ જળને અંજલીથી માપવું, તથા સમુદ્રમાં ઉડતી તરંગેને ગણવી, એ અસંભવ છે, તે પણ કલપનાથી માની લઈએ કે એ પણ શક્તિવાન કેઈ કદાચ હોય. પરંતુ તેવા શક્તિવાનથી આત્માના ગુણોની અનંતતા ગણું શકાતી નથી. તે ગુણોની અનન્તતાને કેવળી ભગવાન જાણતા હોવા છતાં પણ, વચન— ગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ, અનન્ત છે. એક આત્મામાં જ્ઞાનગુણ, દશનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણ, દાનગુણ, લાભગુણ, ગગુણ, અરૂપી. ગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ, ઈત્યાદિ અનન્ત ગુણ છે. તે સવેગણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાય રૂપ છે. કેઈ સમયે તે ભિન્ન ક્ષેત્રી હોઈ શકતા નથી. તે અનન્ત ગુણ– પર્યાયે એક પિંડ એ આત્મા છે. માટે એક રૂપ છે. છવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથફપૃથરૂપે પિતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે, જ્ઞાન જાણવાનું કામ કરે છે, સમ્યકૂવ નિર્ધાર કરવાનું કામ કરે * *** કે જા - * * ૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાકapi -- સ , . * * * * * જૈન દર્શનને કર્મવાદ છે. અમૂગુણ અરૂપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વ ગુણ પોતપોતાના કાર્યના કર્તા છે. કાર્ય ભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુધર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્યધમે કરી ત્રણ પ્રકારે છે. પરતુ કઈ સમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હેવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના અનન્તગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતાં, વસ્તુધર્મથી ભિન્ન નથી. જો કે કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ભેદ રહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે. અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે. આ આત્મા, છ એ દ્રવ્યના ગુણ-પર્યાય, ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનન્તગુણ લક્ષમીને કર્તા છે, અનન્ત રણરૂપ પર્યાયને જોક્તા છે, સ્વપરિણતિરૂપ ઘરને “રમતા” છે, જ્ઞાનાદિ ગુણ સમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણું કરનારે છે. અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમૂહને જ છે. એ સર્વશક્તિ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એ પંચાસ્તિકાયમાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિકાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણાવલંબી બની કાર્ય કરે તે “કર્તા” કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિ કાર્યને કર્તા જીવ છે. અન્ય દ્રવ્ય તે ઉત્પાદ-વ્યય એવું ધૃવરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણ એ માત્મા સાદિ અને અપરિણતિર્મમાં . , , અ ન "* "પદ્ધ માળ ઇ . 1 Hr : * * * * તમારી જાતને "તેમના ખ્યા ,, - 1} : * Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ૧૫ છે કે, જીવ સિવાય અન્ય દ્રબ્યાના ધર્મ, તે તે દ્રવ્યના પ્રતિ પ્રદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતાં જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વત્ત વારૂપ એકત્રિત પ્રવર્ત્ત ન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશસમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે, માટે તે જીવદ્રવ્યકર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવ દ્રબ્યામાં પણ અનન્ત ગુણુ તથા અનન્ત પર્યાય છે. પરંતુ તે પોતાના ગુણ્ણાને જાણતા નથી. અને આત્મા પોતાના જ્ઞાનાદિ આત્મગુણ્ણાને તથા અનન્ત પરદ્રવ્ય અને તેના પણ અનન્તગુણાને જાણી શકે છે. જાણવુ એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્રગુણુ દ્વારા આત્મા, પેાતાના ગુણામાં રમણ કરે છે, માટે આત્મા સ્વરૂપાનુભવી છે. જે કર્તા હાય છે તે જ ભેાક્તા હાઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભેાક્ના હાઈ શકતા નથી. જે કાં-જ્ઞાતા—ચારિત્રવંત અને ભોક્તા છે, તેજ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરક્ત જ્ઞાનાદિના અનન્તનિધિયાને પ્રગટરૂપે ભોગવે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાની સંપૂર્ણ સત્તા આત્મામાં જે તિરાભાવી પડ઼ે છે, તે નિરાવરણુ સકલ પુદ્ગલસ`ગરહિત હૈ।તે છતે પ્રગટ થાય છે. સ્વભાવદશાની પ્રગટતામાં પ્રાપ્ત, આત્માના અભ્યાઆધસુખના પ્રમાણુને સ્પષ્ટ કરતાં શ્રી વીરવિજયજી મહારાજે એક સ્તવનમાં કહ્યું છે કેઃ— “તુમ સુખ એક પ્રદેશનુ રે, વિ સાવે લાકાકાશ” આત્માના એક એક પ્રદેશમાં અનન્તગુણુ, અનન્ત Page #35 -------------------------------------------------------------------------- ________________ - - - * **,* * * * - - - - - - 1 - - - - - - * * * * * * * * - - , , , ૧૬ જૈન દર્શનને કવાદ પર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલે છે, તે અનન્ત છે. કેવળજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખંડ ન થઈ શકે, તે ખંડને અવિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા અવિભાગનું પ્રમાણ બતાવતાં શ્રી સર્વજ્ઞ દેવાએ કહ્યું છે કે, લેક તથા અલોકાકાશના એક એક પ્રદેશમાં સુખને એક એક અવિભાગ રાખવામાં આવે તે પણ, કાલેકરૂપ સર્વ આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગઅંશે અનન્તગુણ છે. અર્થાત્ આત્મિક સુખ અનન્ત છે. જગતના અજ્ઞાની પ્રાણિઓ વાસ્તવિક સુખથી અનભિજ્ઞ હેવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માનીને, સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે, પ્રયત્નશીલ હોવાથી, સુખના બદલે દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ તે સ્વાધીન નથી. તેતે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખ તે મુદ્દગલકર્મને વિપાક છે. પરવસ્તુના કારણ દ્વારા ઉત્પાદિત સુખ, તે શાશ્વત હોઈ શકતું નથી. કેમ કે તે સગિક સુખ હેવાથી સંગના વિયાગમાં તેજ સુખ, દુઃખનું કારણ બની જાય છે. એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કઈ પણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી, જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વાભાવિક છે, જે કોઈ અન્ય દ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું આત્મિક સુખ જ પરમ આનંદને મા , મા જ ‘ દ '' 1 * “ ;. ન મ ય ર , 1: * * જા . . , , , .. * * = * કામ * * * * ને . . Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા દેવાવાળું છે. એવું સુખ આત્મામાં હંમેશના માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાવાળું નથી. અર્થાત્ ખુદ પિતાનામાંથી જ પ્રગટ થાય છે. તે સુખ પિતાનામાં જ હેવા છતાં પણ જીવ અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે, જેથી તેને અનુભવ પણ અજ્ઞાની જીવને માટે કઠિન છે. આ વાસ્તવિક સુખને કઈ પણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે, તેઓને જ તે અવ્યકત સુખને અનુભવ હોઈ શકે છે. તે નીચેના દ્રષ્ટાન્તથી સ્પષ્ટ થઈ શકે એક મહાઅરણ્યવાસી મ્યુચ્છ અરણ્યમાં રહેતે હતે. એક વખત પોતાના અશ્વવડે ખેંચાઈને ભૂલ પડેલે એક રાજા તે અટવામાં આવ્યું. સ્વેછે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પોતાના સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની બહુજ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા. ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પિતાની સાથે લીધું. અને. સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો. રાજસમૃદ્ધિને ઉપભોગ કરતા તે સ્વેચ્છને એક વખત પિતાના. નિવાસ સ્થાન અરણ્યનું સ્મરણ થવાથી રાજાની આજ્ઞા. લઈ પોતાના નિવાસસ્થાને આવ્યું. અરણ્યવાસિઓએ તેને પૂછ્યું કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ છે? સ્વેચ્છ તે સર્વ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કોઈ નહીં હોવાથી તે સુખ બતાવી શકે નહિ. આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ જે. ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ૧૮ છે, કેમકે તે સુખને કોઈ પણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધમનુષ્ય સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતા નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતા નથી. કેમકે તેને તેનુ' લેશમાત્ર પણ જ્ઞાન નથી, જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષયાપશમ ભાવયુક્ત હેાવાથી, યતિસિવાય બીજો કાઇ તેના અનુભવ કરી શકતું નથી. આરાગ્ય સુખને રાગગ્રસ્ત પ્રાણી સમજી શકતા નથી, તેમ આત્મિક-અવ્યાબાધ સુખનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિગમ્ય નહીં હાવાથી સČથા અચિત્ત્વ અર્થાત્ બુદ્ધિથી અવર્ણનીય છે. જે આત્માના અનંત ચતુષ્ટાદિ ગુણે બિલ્કુલ નિરાવરણુ ખની પ્રગટ થયા છે, તે જ આ અભ્યાઆધ સુખના ભાકતા છે. તે જ પરમેશ્વર છે. અનન્તગુણેાની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનન્તગુણાનું પ્રગટરૂપે મળવુ તે જ ઈશ્વર શેાધન યા ઈશ્વર પ્રાપ્તિના તાય છે. આત્માના અનન્તગુણાનું સ્વરૂપ તે જ ઈશ્વરત્વ યા ધમ છે. મેાક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા, ઇશ્વર અને છે. સવ સ`સારી આત્માઓમાં પણ ***** આ રીતે ઈશ્વરતા તિાભાવે વિદ્યમાન છે. પેાતાના જ્ઞાનદર્શનાદિશુ ક્ષાયિકભાવે પ્રગટ થાય ત્યારે જ પેાતાની અનન્ત રિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ અહીંતહી દોઢયા જ કરે છે. કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગંધ ખીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણુ, પેાતાની અનન્ત રિદ્ધિના ખ્યાલ નહી. હાવાથી અન્ય સ્થાને સુખ Page #38 -------------------------------------------------------------------------- ________________ - - - - - - અનાજ આત્માની સ્વભાવ દશા પ્રાપ્તિ માટે વ્યર્થ દોડધામ કરે છે. અધ્યાત્મી વિર્ય શ્રી આનંદઘજી મહારાજે કહ્યું છે કે – પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હે જાય જિનેશ્વર જાતિ વિના જુએ જગદીશની, અધોઅંધ પુલાય જિનેશ્વર આત્મહિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે, આત્માને, સ્થાને સ્થાને શિધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વાસ્તવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાનદષ્ટિથી રહિત પુરૂષ, સ્વેચ્છાનુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાચક્ષુહીનગુરૂ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી સ્વદેહમાં રહેલ આત્મતત્ત્વરૂપ નિધાનને પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધચેતન્ય છે. પરંતુ વિભાવમાં પ્રવર્તવાથી જીવ, પુદ્ગલના સંગથી પોતાનું ભાન ભૂલી ગયા છે. અને તેથી જ તે પરમાત્મા સદશ હોવા છતા, ભિક્ષક બની, પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ, સ્વયંને ઓળખતે નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શેધ કરે છે. માટે જેમ પ્રકાશત્પાદ વસ્તુની સહાયતાથી કોઈ પણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મતત્વને જેવાને-સમજવાને માટે પરમાત્માની દિવ્ય તિ જોઈએ, કે જેના દ્વારા જ -- * - ન ક ર અસિત " - - - * * Page #39 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૦ . જૈન દર્શનને કર્મવાદ સ્વ સ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપતિ વિના કેવળ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાન દષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મ—પ્રાપ્ત નહીં થવાથી કર્મબન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કર્મની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવ દશામાં મુકાય છે. આત્માની વિભાવદશા એજ દુઃખ છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુઃખ પણ વધુ પામે છે. આત્મા, સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજે, વિભાવ દશાન દુઃખને અને સ્વભાવ દશાના સુખનો ખ્યાલ કરે, સ્વભાવ દશાની પૂર્ણતામાં કેટલી ન્યૂનતા છે તે વિચારે, સ્વભાવ દશાની પૂર્ણતા પ્રકટ કરવા કેશિષ કરે, અને સ્વભાવ દશાની. પૂર્ણતાને પ્રાપ્ત, પરમાત્માને દષ્ટિ સન્મુખ રાખે, તેજ આત્મા, વિભાવ દશાના બંધનમાંથી મુક્ત બની, આત્માને અનત ચતુષ્કાદિ ગુણેને પ્રગટ કરી, શાશ્વત સુખને તા. બની શકે છે. : , કાકા * / ** ,+ , ..* * ૪ * નં.1 as :-- * - મક * w કે - 'કેમ ? ' Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ નું આત્માની વિભાવ દશા * * * * * * * * * - A+ + 1 = * * * * સન્માન કરવાના આત્માના અનંત ચતુષ્કાદિ ગુણની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા, તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવ દશા કહેવાય છે. જગતના પ્રાણિઓને સુખ દુઃખનું જે કંઈપણ કારણ હોય તે વિભાવ દશા છે. સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજી નહીં શકનાર પ્રાણીને સુખ-દુખ પ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને, વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે. જીવને મુળ ગુણ ઉપગ છે. પરંતુ તે ઉપયોગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મગ્રહણમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તેને “જ્ઞાનેપગ” કહેવાય છે. અને વસ્તુના સામાન્ય ધર્મગ્રહણમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તેને દર્શને પગ કહેવાય છે. આમાં જ્ઞાન, દર્શન તથા ઉપગ, સર્વથા ભિન્ન નથી. તે પણ સર્વત્ર જ્ઞાનનું માહાભ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવવા માટે, જીવના વિશેષ ઉપગરૂપ જ્ઞાનેને સવથી મુખ્ય માન્યું છે. વસ્તુમાં વિદ્યમાન વિશેષ ધર્મને જાણવાની આત્મશકિત “જ્ઞાન” અને વસ્તુમાં વિદ્યમાન સામાન્ય ધર્મને જાણવાની આત્મશકિત “ દર્શન,” - મ - ક " નામ * * * * 1 , કે મળ Page #41 -------------------------------------------------------------------------- ________________ _ = મ, , છે કે : 1...' ના , * T', , , , - 1 - - - ક ૨૨ જૈન દર્શનને કર્મ વાદ તથા તે બંનેને કામમાં લેવાં તેને “ઉપગ” કહેવાય છે. જ્ઞાનશક્તિનો ઉપયોગ તે “જ્ઞાને પગ” અને દર્શનશક્તિને ઉપગ તે દશને પગ છે. જીવ દ્વારા રાગદ્વેષ– ની પરાધીનતા રહિત ઉપયોગ જ્યારે હોય છે, ત્યારે તેને “ચારિત્ર કહેવાયું છે. કર્મના સર્વથા આવરણરહિત એટલે ક્ષાયિક ભાવે વર્તતું જ્ઞાન અને દર્શન, સર્વજીમાં સદાને માટે એક સરખું જ હોય છે. એવા જ્ઞાન-દર્શનને ક્રમશઃ કેવળજ્ઞાન અને કેવળદર્શન કહેવાય છે. સ્વાભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનું સર્વજ્ઞત્વ અને સર્વદશ – જૂનાધિક હેઈ શકતું જ નથી. અર્થાત્ સર્વમાં બરાબર હોય છે. વિભાવિક દશામાં આત્માના તે જ્ઞાનદર્શનગુણ, પુદ્ગલ પરમાણુઓના સમૂહથી આચ્છાદિત હોય છે. આછાદિતપણે વર્તતી તે જ્ઞાન-દર્શનની પ્રભા “વિભાવિક અથવા ક્ષાપશમિક જ્ઞાન-દર્શન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખંડિત હોય છે, તેમ તેમ ક્ષપશમ ઘટતે જાય છે. અને જેમ જેમ તે પ્રભા, ઓછી ખંડિત હોય છે, તેમ તેમ પશમની વૃધ્ધિ થતી જાય છે. કર્મથી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનને ક્ષપશમ અનેક પ્રકાર હોય છે. અનેકવિધ ક્ષપશમને અનુલક્ષીને કર્મઉપાધિઓના ભેદાનુસાર જ્ઞાન-દર્શનના પણ અનેકભેદ વર્તતા હોવા છતાં સ્કૂલપણે ક્ષાપથમીક જ્ઞાનના મતિ વગેરે સાતભેદ, અને ક્ષાપશમક દર્શનના ચક્ષુ-અચક્ષુ અવધિદર્શન એમ ત્રણ ભેદ, શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિક ભાવનું પોતાને - { *_ * - Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા ૨૩૬ કેવળજ્ઞાન અને કેવળદશમના એક એક ભેદ ગણતાં સ્વાભાવિક અને વિભાવિક એમ બન્ને મળી આઠ ભેદ, જ્ઞાનનાં અને ચાર ભેદ દશ નના છે. ક્ષાયેાપશમિક જ્ઞાન દર્શન ચુક્ત આત્મદશા તે વિભાવિક, અને ક્ષાધિક જ્ઞાન દર્શન ચૂકત આત્મદશા તે સ્વાભાવિક દશા છે. ત્રણે લેાકમાં રહેલ રૂપી અરૂપી સદ્રબ્યાની, ત્રણેકાળ અંગેની ઉત્પાદન–વ્યય અને ધ્રુવરૂપ ત્રણે પ્રકારની પરિણતિને, સકળ સમયે જાણવાની આત્મામાં જ્ઞાન શકિત હોવા છતાં. પશુ, કર્મ પુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાનશકિત, અરૂપી (વણું ગંધ, રસ અને સ્પ રહિત ) પદાર્થને તે સાક્ષાત્ આત્માથી જાણી અનુભવી શકતી જ નથી. કર્મ પુદગલથી આચ્છાદિત તે જ્ઞાનશકિત, અનેક પ્રકારની હોવાથી તેમાં કેટલીક જ્ઞાનશકિતની માત્રાએ તા પદા ને મનાયુકત ઈન્દ્રિયા દ્વારા જ જાણી શકે છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંધાય છે, કાનથી સંભળાય છે, અને ચામડીથી અડાય છે, તે બધા. જ્ઞાનમાં આવા પ્રકારની જ્ઞાનશકિત જ કામ કરી રહી છે. તર્ક શિત, અનુમાન કરવાની શક્તિ, સ્મૃતિમાં લાવનાર શકિત, આ બધી શક્તિએ આવા પ્રકારની જ્ઞાનશકિતના જ પ્રકાર છે. આવી જ્ઞાનશક્તિની માત્રાઓને જૈન દશ નકારે એ “ મતિજ્ઞાન ”ની સંજ્ઞા આપેલી છે. આ મતિજ્ઞાનના ઉપચેાગ, પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી જ પ્રવર્તે છે. અમુક ઇન્દ્રિયથી અમુક વિષયને જ ગ્રહણ કરી શકાય છે. જે વિષય જે ઇન્દ્રિયના હાય, તે વિષયના ખ્યાલ તેજ ઇન્દ્રિય. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન દર્શનના કવાદ વડે થાય છે, નહીં કે અન્ય ઈન્દ્રિય વડે, સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શીને જ જાણવાના છે. પદાર્થના સ્પર્ધાને અનુ ભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્ય શકિત, સ્પેન્શેન્દ્રિય દ્વારાજ સ્પર્શીને અનુભવે છે. પટ્ટાના રસને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્યશકિત, રસનેન્દ્રિય દ્વારાજ રસને અનુભવે છે. એ રીતે ગ ંધને ઘાણેન્દ્રિયદ્વારા, રૂપને ચક્ષુદ્વારા, શબ્દને કાનદ્વારા અનુભવે છે. પદાર્થના રૂપ-રસ-ગ ધાદિ વિષયને અનુભવવા માટે જે ટાઈમે જે જે ઇન્દ્રિયની મદદ લેવાય છે, તે તે ટાઈમે તે તે ઈન્દ્રિયનુ મતિજ્ઞાન કહેવાય છે. વિચાર કરવા દ્વારા પ્રવૃત્ત ચૈતન્ય શકિતને મનનુ મતિજ્ઞાન કહેવાય છે. આ રીતે પાંચઇંદ્રિય અને મનને આશ્રયીને આ પ્રકારે મતિજ્ઞાન છે. તે પ્રત્યેક મતિજ્ઞાનના પ્રકારો ઉત્પતિક્રમના હિંસાએ વિવિધ પ્રકારે છે. પદાર્થ અનુભવવા ટાઈ મે ઇન્દ્રિયદ્વારા જ્યારે આત્માના ઉપયેગ વર્તે છે, ત્યારે આંખ અને મન સિવાય અન્ય ઇન્દ્રિયાનેપુદ્દગલ *રસ્યા વિના તે પદાર્થના સ્પર્શ-રસ-ગધ અને શબ્દના ખ્યાલ આવી શકતા નથી. એટલે તે ઈન્દ્રિયના વિષય “ પ્રાપ્યકારી ” કહેવાય છે. મન અને ચક્ષુને વિષય તે અપ્રાપ્યકારી છે. એટલે તે તે પુદ્ગલ અણુક્રસ્ચે પશુ છે. પ, રસ, ગંધ અને સ્પશને લાયક પદાર્થના અણુસ્ક ધાની, ક્રિયાને સ્પર્શ ના થવા છતાં પણુ, સ્પશિત થયેલા અણુસ્કે ધાના વિષયનું પ્રમાણ, ઈન્દ્રિયા જાણી શકે તેટલા Page #44 -------------------------------------------------------------------------- ________________ - પરીકથા - - - * * - a જ = આત્માની વિભાવ દશા જથ્થા પ્રમાણુ હોય, તે જ વિષય જાણી શકાય છે. જો કે * પૃષ્ટ અણુસ્ક છે ન્યૂન પ્રમાણમાં હવા ટાઈમે વિષયને જાણી તે શકે છે, પરંતુ બહુ જ અલપ રીતે જાણવાથી તે જ્ઞાન વ્યવહાર્ય થઈ શકતું નથી. કેઈ પ્રાણિઓની અમુક - ઈન્દ્રિયે વધુ સતેજ હોય છે, તેઓ તે ન્યુન પ્રમાણ અણ - કંધોથી પણ વ્યવહાર્ય થઈ શકે તે રીતે વિષયજ્ઞાન કરી શકે છે. એટલે કેઈ પ્રાણિની અમુક ઈન્દ્રિય સતેજ હોય છે, તે કઈ પ્રાણિની અન્ય ઈન્દ્રિય સતેજ હોય છે. આ પ્રમાણે ઇન્દ્રિયની તાકાત અનુસાર પદાર્થના સ્પષ્ટ અણુસ્ક દ્વારા પ્રાણિ, વિષયને જાણ શકે છે. એક અણુ પણ ઇન્દ્રિયને -સ્પશે તે ટાઈમે તે જાણવા માટે જ્ઞાન, પ્રયત્ન કર્યા વિના તે રહેતું જ નથી. જ્ઞાનના તે પ્રયત્નને ઉપગ કહેવાય છે. તે ઉપયોગમાં વિષય પકડાયા છતાં પણ તે વિષયની વર્તતી અવ્યકત અસરને “વ્યંજનાવગ્રહ” કહેવાય છે. અહીં વ્યંજનાવગ્રહ એટલે ગ્રહણવિષયની આત્મામાં થતી અવ્યકત અસર. તે ટાઈમે પ્રવૃત્ત મતિજ્ઞાન ને “વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન” કહેવાય છે. એ રીતે મન અને ચક્ષુ સિવાય શેષ ચાર ઇન્દ્રિયને સ્પષ્ટ પદાર્થનું અવ્યકતજ્ઞાન તે, તે ઈન્દ્રિયેના સંબંધવાળું વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કહેવાતું હોવાથી, ચાર ઈનિ આશ્રયી વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન ચાર પ્રકારે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ અતિજ્ઞાન (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન, સ્નાન - * * * * * * * * * Page #45 -------------------------------------------------------------------------- ________________ જેને દર્શનને કર્મવાદ આ વ્યંજનાવગ્રહ, ઈન્દ્રિયને સ્પષ્ટ પુદ્ગલે અંગે જ હોય છે. એટલે મન અને ચક્ષુને વ્યંજનાવગ્રાહે હાઈ શકતું નથી. કારણ કે તે તે પુદગલ અણફરત્યે પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. શબ્દ-રસ-ગંધ અને સ્પર્શને લાયક પદાર્થના અણુસ્કંધ, ઈન્દ્રિય પૃષ્ટ વર્તતા હોવા છતાં પણ તે અણુસ્કને ઇન્દ્રિય ખબર જાણ ન શકે ત્યાં સુધી ઉપગ સ્વરૂપે વર્તતા જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવાય છે. એ ઉપગમાં પકડાતા વિષયની જ્યારે વ્યકત અસર થાય છે, એટલે કે શબ્દાદિનું વ્યવહાર્ય થઈ શકે એટલા જથ્થા પ્રમાણુ પદાર્થના અણુસ્ક ઇન્દ્રિયને ફરસે છે, તે ટાઈમે ઉપગરૂપે પ્રવૃત્ત જ્ઞાનને અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ તે અનુક્રમે વસ્તુ ધ્યાનમાં ન આવે તેવી સ્થિતિનું અને વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન છે. આ બન્ને પ્રકારના જ્ઞાનમાં પદાર્થસ્ક ધેને ચહ્યું અને મન સિવાયની ચાર ઈન્દ્રિ સાથે સંબંધ તે છે, પરંતુ ઈન્દ્રિય સાથે સંબંધ પામેલી વસ્તુની અપૂર્ણ હાલતને વ્યંજન કહેવાય છે, અને ઇન્દ્રિયો સમજી શકે તેવી સ્થિતિમાં વસ્તુને તે સંબંધ તે અર્થ કહેવાય છે. ચક્ષુ તથા મનને, દશ્ય તથા ચિંતનીય પદાર્થોને સ્પર્શ થતું નથી, તેપણ વસ્તુની વ્યક્ત અસર થવારૂપ અથવગ્રહ તે તે બનેથી થાય છે. તેમાંય મન તે દૂરદૂરની વસ્તુ ઉપરાંત ભૂતકાળમાં થયેલી વસ્તુને પણ વિચાર કરી શકે છે. ન ક ક : - બ. કા . * * * * * તાક Page #46 -------------------------------------------------------------------------- ________________ ર૭* * - રૈ- - * - * - - - આત્માની વિભાવ દશા રૂપના વિષયને અથવગ્રહ, વસ્તુના પ્રતિબિંબ મારત જ આંખથી થઈ શકે છે. પ્રતિબિમ્બ ન પડે તે અર્થવગ્રહ થઈ શકતું નથી. એટલે પાછળ રહેલી વસ્તુના રૂપને કે દૃષ્ટિથી પર રહેલી વસ્તુના રૂપને, અગર અધારામાં પડેલી કે કેઈ અન્ય વસ્તુથી આચ્છાદિત વસ્તુના રૂપને, ચક્ષુલરા અર્થાવગ્રહ થઈ શકતું નથી. આ અથવ.. ગ્રહમતિ જ્ઞાન તે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ પ્રકારને છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહરૂપ ઉપયોગ વિસ્તરવા. માંડે એટલે તે વસ્તુની નિયાભિમુખી વિચારણા ટાઈમ વત્તતા ઉપયોગને “ “હા” કહેવાય છે. સંભાવનાની વિચારણાના પરિણામે નિર્ણયાત્મક એટલે આજ વસ્તુ છે, એવા પ્રકારને વિસ્તરેલ ઉગગ તે “અપાય” કહેવાય છે. અપાયથી નિર્ણિત થયેલ પદાર્થનું કાલાન્તરે પણ સ્મરણ થઈ શકે, એ પ્રકારના સંસ્કારવાળા જ્ઞાનઉપયેગને ધારણા” કહેવાય છે. આ ધારણામતિજ્ઞાનની ત્રણ અવસ્થા છે. નિર્ણયાત્મક ઉપયોગ એ ને એ છેડે વખત ટકી રહે તે “અવિશ્રુતિ ધારણા છે. પછી તે વસ્તુ, ડી થોડી ભૂલાતાં ભૂલાતાં બિકુલ ભૂલાઈ જાય છે, તે. પણ કયારેક ક્યારેક તે વસ્તુ યાદ આવી જાય છે, એટલે તેનું સ્મરણ થઈ આવે છે. ભૂલાઈ ગયેલી અવસ્થામાં તે વસ્તુનું જ્ઞાન સર્વથા નાશ પામતું નથી. કેમકે નાશ પામતું હોય તે તે ફરીથી જોયા વિના પણ તે વસ્તુનું સ્મરણ - - - - ગમે - છે - ક - - * * * * * * * * * * * * * * - - - - - - - - - - - - Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૮ જૈન દર્શનને કર્મવાદ થઈ ન શકે. જેથી ભુલાઈ ગયેલી અવસ્થામાં ક્ષયે પશમરૂપે તેના સંસ્કાર ટકી રહે છે, તેને “વાસના ધારણુ” કહેવાય છે. વાસનાના બળથી ભૂલાઈ ગયેલી વસ્તુનું પણ જ્યારે સ્મરણ થઈ આવે છે, તેને “સમરણ ધારણા” કહેવાય છે. આ રીતે અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ, એમ ત્રણ પ્રકાર, ધારણામતિજ્ઞાનના છે. પૂર્વભવનું સ્મરણ એ ધારણામતિજ્ઞાનને ત્રીજો પ્રકાર છે. ઈહા, અપાય અને ધારણા એ ત્રણે, પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ છ પ્રકારે છે. એટલે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન, છ છ પ્રકારે અર્થાવગ્રહ-ઈહિ–અપાય અને ધારણામતિજ્ઞાન, એમ કુલ ૨૮ ભેદ થયા. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન વડે થતા મતિજ્ઞાનના અવષ્ય. હાદિ તે, તે તે ઈન્દ્રિય મતિજ્ઞાનને ઉત્પત્તિ કુમ છે. - આ વ્યંજનાવગ્રહાદિ સ્વરૂપે વર્તતે મતિજ્ઞાનને ઉપગ, ક્યારેક ધીમે ધીમે પણ વતે છે, અને ક્યારેક ત્વરાએ પણ વતે છે. તેમાં ત્વરા અને મંદતાને આધાર વસ્તુના પરિચય અને અપરિચય ઉપર છે. ધીમે ધીમે પ્રાપ્ત થતા વ્યંજનાવગ્રહમાં પણ વધુમાં વધુ ૨ થી ૯ શ્વાસેચ્છવાસ લાગે છે. અર્થાવગ્રહમાં તે માત્ર એક જ સમય અને બાકીનાઓમાં અંતમુહુર્ત જ લાગે છે. સોપશમરૂપે ટકી રહેલ વાસનાનું પ્રમાણ, સંખ્યાતા અને અસંખ્યાતા ભવ સુધીનું હોય છે. તેથી જ તે જાતિસ્મરણજ્ઞાનરૂપે સંખ્યાતા અને અસંખ્યાતા ભવેની સ્મૃત્તિ થઈ આવે છે. કાન, , it - E - Hક વાદક અ . * * * Page #48 -------------------------------------------------------------------------- ________________ - - પાક, રાજક -1 - - , , , 7 * * * * * * * * * * * * * * આત્માની વિભાવ દશા તે સ્મૃતિ પણ અમુક ટાઈમ સુધી ટકી શકે છે. અપર્યાપ્ત સૂફમનિદના જીવની અલ્પમાં અલ્પ. જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી, કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રા પર્યંતની તમામ ચિતન્ય માત્રાઓને સમાવેશ, મતિ-શ્રત -અવધિ-મન પર્યવ અને કેવળ, એમ પાંચ વિભાગમાં જ કરવામાં આવે છે. તેમાં અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રામાં રહેલા પ્રધાનતાની વિવક્ષાએ મતિજ્ઞાનાદિ નામ પાડેલાં છે. જે જીવને જે જે જ્ઞાનની જેટલી જ્ઞાન શક્તિ ખુલ્લી હેય, તેને તે તે જ્ઞાનલબ્ધિ કહેવાય છે.. દરેક ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રાની બે અવસ્થા હોય છે. લબ્ધિરૂપે. અને પ્રવૃતિરૂપે. તેમાં પ્રવૃતિરૂપજ્ઞાન તે ઉપેગ કહેવાય. છે. જીવને પદાર્થને ખ્યાલ કેવળ લબ્ધિરૂપસ્થિત જ્ઞાન દ્વારાજ થતું નથી, પરંતુ પ્રવૃતિરૂપ જ્ઞાનદ્વારા થાય છે. પ્રવૃત્તિ તે લબ્ધિની જ છે. એટલે લબ્ધિવિના પ્રવૃત્તિરૂપ. ઉપગજ્ઞાન હોઈ શકતું નથી. માટે જે જ્ઞાનમાત્રાને. ઉપયોગ છે, ત્યાં તેની લબ્ધિ છે જ. પરંતુ લબ્ધિ છે, ત્યાં તેને ઉપયોગ હોય પણ ખરે અને ન પણ હોય.. કેટલાક પદાર્થોના જ્ઞાનને ઉપયોગ ન પ્રવર્તતે હોય તે--- પણ તે વિષેનાં ઘણું જ્ઞાને તેને શક્તિરૂપે હોઈ શકે છે. આમાં પાંચ ઈદ્રિય અને મનદ્વારા પવન્નતા જ્ઞાનોપારને મતિજ્ઞાને પગ કહેવાય છે. ઉપરોકત અવગ્રહાદિ તે એક જ ઉપગનાં કાળભેદે અનુક્રમે જુદાં જુદાં નામ છે. વ્યંજનાવગ્રહ અથવગ્રહ, ઈહા, અપાય અને ધારણ ર ની Muv= - TET - - - - - - - - ::. +- . :: rs ! અને .| Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ . જૈન દર્શનને કર્મવાદ. એ ભેદમાં પૂર્વવર્તી ભેદે તે ઉત્તરવતી ભેદોની ઉત્પત્તિમાં કારણરૂપ છે. અને ઉત્તરવસ્તીભેદે તે કાર્યરૂપે છે. જેથી પૂર્વવતી ભેદસિવાય ઉત્તરવતભેદોની ઉત્પતિ થઈ શકતી નથી. માટે ઉત્તરવતી ભેદની પહેલાં પૂર્વવત ભેદની ઉત્પતિ થવી જ જોઈએ. પરંતુ પૂર્વવતીભેદની ઉત્પતિ થયા બાદ ઉત્તરવતભેદોની ઉત્પતિ થાય પણ ખરી અને ન પણ થાય. આ હકીકત સ્વયં બુદ્ધિથી વિચારવાથી મતિજ્ઞાનને વ્યંજનાવગ્રહાદિ ઉત્પતિક્રમ સમજી શકાય તેવે છે. વ્યંજનાવગ્રહાદિક જ્ઞાનનું સામર્થ્ય પણ દરેક જીવને અને એક જીવને પણ સદાકાળમાટે એક સરખું હેઈ શકતું નથી. તેમાં પણ બહુ, અબહુ, વગેરે વિવિધ પ્રકારે જ્ઞાનશક્તિ હોવાથી પૂર્વોક્ત ૨૮ ભેદમાં દરેકના બહુ, અબહુ વિગેરે બારબાર ભેદ કરતાં મતિજ્ઞાનના ૩૩૬ભેદે થાય છે. આ ઉપરાંત વિકટ સમસ્યાના ઉકેલમાં તાત્કાલિક સહજબુદ્ધિની થતી ઉત્પતિરૂપ યાતિકીબુદ્ધિ, ગુરૂને વિનય અને સેવા કરતા ઉત્પન્ન થવા વાળી વૈનમિડી બુદ્ધિ, શિલ૫ અને કર્મથી સંસ્કાર પામેલી કર્મજ બુદ્ધિ, અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત દીર્ઘ કાળના પૂર્વાપર અર્થના અવકનરૂપ પત્રિરામિડી બુદ્ધિ, એમ ચાર પ્રકારની બુદ્ધિને પણ જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન તરીકે જણાવી છે. આ ચાર પ્રકારની બુદ્ધિમાં પણ વ્યંજનાવગ્રહાદિત પ્રવર્તે ૧ દીકરી અ. Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ થા છે. પરંતુ પૂર્વાંકત ૨૮ ભેદાની માફક આ ચાર પ્રકારની બુદ્ધિમાં રાજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થાનુ મતિજ્ઞાન નથી. તેમાં તેા સહજ રીતે નવા ખ્યાલ ઉત્પન્ન કરવાવાળું મતિજ્ઞાન હેાયાથી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અને પૂર્ણાંકત ૨૮ ભેદોમાં રાજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થાનુ મતિજ્ઞાન હાવાથી તેને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. એમ ઉપરાક્ત ૩૩૬ ભેદ્યમાં આ ચાર બુદ્ધિ ભેળવતાં કુલ્લ ૩૪૦ ભેદે મતિજ્ઞાન, જૈનશાસ્ત્રમાં અતાવ્યું છે. આ બધા સૂક્ષ્મવિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ યાગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલે હેાવાથી, મતિજ્ઞાનનું સ્વરૂપ, જૈનશાસ્ત્રદ્વારા જ સારી રીતે સમજી શકાય છે. અહીં મહુ, અબહુ આદિનું તથા ચાર બુદ્ધિનું સ્વરૂપ નન્દીસૂત્રમાં બહુ જ સ્પષ્ટતાથી વિસ્તાર પૂર્વક દૃષ્ટાંત સહિત જણાવ્યુ છે. આ રીતે જીવેામાં વિવિધ પ્રકારે વર્તતી મતિજ્ઞાનરૂપ ચૈતન્યતાના ખ્યાલ-જૈનશાસ્ત્રો દ્વારા સમજવા જરૂરી છે. ક ૩૧ હવે શ્રુતજ્ઞાન અંગે વિચારીએ તે પૂર્વાકત ધારણા સ્વરૂપે જે ઈન્દ્રિયના જે વિષયના ઉપયોગ જ્યાંસુધી ચાલી રહ્યો છે, ત્યાંસુધી તે તે ઉપયાગ મતિજ્ઞાનેાયેાગ તરીકે કહેવાય છે. ત્યાંથી આગળ વધીને તે વસ્તુના ત્રિકાલિક વિષયે માં પ્રવૃત્ત થવાવાળા અર્થાત્ તે વસ્તુના પૂર્વપરિચયના ખ્યાલસહિત વત તે ઉપયાગ, શ્રુતજ્ઞાને પયાગ કહેવાય છે. અને તે ઉપયાગ, શ્રુતલબ્ધિ-જ્ઞાનથી જ વર્તે છે. પૂર્વે જાણેલી અનુભવેલી વસ્તુના પુનઃ પ્રત્યક્ષ સંબધ થાય છે, * T Page #51 -------------------------------------------------------------------------- ________________ વા ૩૨ જેને દર્શનને કર્મવાદ ત્યારે પ્રથમ તે તેને અવગ્રહથી માંડીને ધારણા સુધીને મતિજ્ઞાને પગ વતે છે. અને પછી “તેજ વસ્તુ આ છે! એમ યાદ આવે છે. તે શ્રુતજ્ઞાનને ઉપયેાગ છે. રસ્તામાં જતાં સામે એક માણસ આવતે આપણને દેખાય છે, ત્યારે પ્રથમ તે તેને અવગ્રહ ઉપયોગ થાય, અને પછી તે શું છે એમ નિર્ણયાભિમુખી ઉપગરૂપ ઈહા, માણસ હેવું જોઈએ એવી સંભાવનાના ઉપગરૂપ અપાય, માણસ જ, એવી નિર્ણયાત્મક ઉપયોગરૂપ ધારણ અનુક્રમે વર્તે છે. ત્યાં સુધી તે મતિજ્ઞાનને ઉપગ છે. અને પછી યાદ આવે કે આ માણસ તે અમુક ટાઈમ. પહેલાં જોયેલા ફલાણાભાઈ તેજ આ. એમ પ્રત્યક્ષ અને. સ્મૃતિ, બનેય જે જ્ઞાનમાં ભાસે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. " કઈ માણસના પગ નીચે સર્ષ આવે, ત્યારે પ્રથમ તે સર્પના સ્પર્શ થવાના સમયે જ અવ્યકત ખ્યાલરૂપે સ્પર્શેન્દ્રિયને વ્યંજનાવગ્રહ થયે, મારા પગ નીચે કંઈક છે તે વ્યક્ત ખ્યાલ આવ્યું તે સ્પર્શેન્દ્રિયને અથવગ્રહ કેવા સ્પર્શવાળી તે વસ્તુ છે એવી વિચારણું તે ઈહા. મૃદુસ્પર્શવાળી વસ્તુ લેવી જોઈએ એવી સંભાવનાના ઉપગરૂપ અપાય. મૃદુસ્પર્શવાળી જ છે, એવી નિર્ણયાત્મક વિચારણા તે ધારણા. અહીં સુધી તે મતિજ્ઞાન, અને ત્યારબાદ આ તે મૃદુ- ' સ્પર્શ શું જાનવર છે, એવી જાનવર અંગેની પૂર્વ સમજણને ખ્યાલ પેદા થવા રૂપ ઉપગ પ્રવર્તાવનાર જ્ઞાન તે શ્રતજ્ઞાન છે. ત્યારબાદ આ જાનવર તે સર્પ જ, કે જે માણસને કરડે તો માણસ મરી જાય, અરે! ભાગે! એમ એકદમ જ છે - Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩. - આત્માની વિભાવ દશા કુદીને ખસી જાય. વગેરે જ્ઞાનેગ, આગળ આગળ. ઉત્પન્ન થયે જાય છે. એમ પ્રથમનું શ્રુત, ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનના નિમિત્તભૂત મનને વિષય બનતું જાય છે. આ પ્રમાણે, ઈન્દ્રિયેથી થયેલા શ્રુતજ્ઞાને વખતે વાસ્તવિક રીતે મનનું મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન એમ ચાલતી પરંપરાઓમાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી કૃતની ઉત્પત્તિનું નિમિત્ત, મન છે. એટલે સ્મૃતિમાં આવેલ વસ્તુની વિચારણા ચાલે તે કૃતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનોપાગમાં મને વ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ હોય છે. વળી તેમાં પૂર્વાપરનું અનુસંધાન પણ હોય છે. | સ્પર્શાદિક વિષયુક્ત પદાર્થોનું મતિજ્ઞાન થયા બાદ પદાર્થનું કે તે વિષયના શબ્દનું ભાષામાં ઉચ્ચાર કરવારૂપ જ્ઞાન ન હોય, અગર તે તે પદાર્થને કોઈ અન્યાન્ય ભાષાથી સંબોધતું હોય, છતાં પણ તે પદાર્થ અને તે વિષય અંગે. વપરાશ કરવાને કે તેનાથી નિવૃત્ત થવાને ખ્યાલ છવમાં જે ચૈતન્યશક્તિ-જ્ઞાનવડે હેય છે તે જ્ઞાન, શ્રુતજ્ઞાન કહેવાય. છે. કડી કે મકેડી તે સાકર અને ગેળના શબ્દોનું જ્ઞાન ધરાવતી નથી, છતાં “આ વસ્તુ મારે ખાવા જેવી છે” એવું ભાન તેને જે થાય છે, તે તેના શ્રુતજ્ઞાનથી જ થાય છે.. શ્રુતપગ ઉત્પન્ન કરાવનાર શ્રુતજ્ઞાન લબ્ધિ જ કહેવાય છે. આ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બને છે. છે. ૩ - નાના નાના જા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન દર્શનના ક`વાદ એટલે ઈન્દ્રિય તથા અનાજન્ય જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપ રિપકવ અંશને મતિજ્ઞાન અને ઉત્તરવત્તી પરિપક્વ અથવા સ્પષ્ટ અંશને શ્રુતજ્ઞાન કહેવાય છે. શબ્દજન્ય કે સંકેતજન્ય પદાર્થના ખ્યાલ એટલે કે શબ્દ શ્રવણુ દ્વારા, લેખિત શબ્દ જેવા દ્વારા, અથવા તે શિરક પન—હસ્તધૂનન આદિ અન્ય કરેલા સ`કેતદ્વારા પદા ના ખ્યાલ જેનાવડે જીવને આવે, અગર તેા ઈન્દ્રિયાના સ્પ–રસ–ગધ અને રૂપના વિષયાનુ મતિજ્ઞાન થયા બાદ તે વિષયયુક્ત પદાર્થીના શબ્દના ખ્યાલ-અથ ની ઉપસ્થિતિઅથના મધ જે ચૈતન્ય શક્તિવડે થાય, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. અહિં શબ્દને સાંભળવા તે શ્રોત્રેન્દ્રિયનુ અવગ્રહાર્દિ મતિજ્ઞાન છે. સ’સાક્ષર, ચેષ્ટા, સંકેત, નજરે આવે કે પદાના રસસ્પર્શી ગધના ઇન્દ્રિય સાથે સબ`ધ થાય, તે પણ તે તે ઇન્દ્રિયનુ અવગ્રહાઢિ મતિજ્ઞાન છે. પણ તે દ્વારા અખાધ થાય તે શ્રુતજ્ઞાન છે. વાચક શબ્દ ઉપરથી વાસ્થ્યનું જ્ઞાન કરાવવાવાળી અગર વાચ્ય ઉપરથી વાચક શબ્દનું જ્ઞાન કરાવવાવાળી ચૈતન્યશક્તિ તે શ્રુતજ્ઞાન છે. શાંતિલાલ શખ્સ જે મનુષ્ય માટે વપરાતા હાય તે મનુષ્યનો ખ્યાલ, શબ્દ શ્રવણથી જે ચૈતન્ય શકિતવડે આવે છે, તે ચૈતન્ય શક્તિને શ્રુતજ્ઞાન કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૫ આત્માની વિભાવ દશા શાંતિલાલ નામને પરિચિત માણસ રસ્તામાં મળવા ટાઈમે મતિજ્ઞાનવર્ડ ચક્ષુઈન્દ્રિયથી તેને જોયા પછી, આ તે શાન્તિલાલ કે જે મારા મિત્ર છે, એ ખ્યાલ પેદા કરાવનાર તે શ્રુતજ્ઞાન છે. જે વસ્તુને લાભાલાભ કે સંબંધ, પૂર્વે ક્યારેય પણ અનુભવ્યું હોય, તે જ વસ્તુનું પુનઃ પુનઃ મતિજ્ઞાન થતાં પુનઃ પુનઃ તે વસ્તુના લાભાલાભ કે સંબંધને ખ્યાલ આવી શકે છે. તે ખ્યાલ પેદા કરનાર શ્રતજ્ઞાન જ હેવાથી, શ્રતજ્ઞાને પગ વડે જ જીવ, પિતાના જીવનવ્યવહારની જરૂરી ચીજોને ઓળખી શકે છે. મતિ અને શ્રત એ બને જ્ઞાને પગથી જ જીવ, પોતપોતાના જીવનવ્યવહાર ચલાવી શકે છે. માટે સૂફમમાં સૂક્ષ્મ જીવને પણ મતિ અને શ્રતજ્ઞાન અમુક અંશે પણ હોય તે છે જ. આહાર-ભય આદિ સંજ્ઞાઓ દ્વારા, એકેન્દ્રિયથી ચઉ. રિદ્રિયવાળા જીના કૃતજ્ઞાનને ખ્યાલ આપણને આવી શકે છે. તેમાં શ્રતજ્ઞાન ન હેત તે વનસ્પતિઓમાં પાણી અને ખાતર ચુસવાની, અને કીડી-મંકોડીમાં ગોળ કે સાકરની સુગંધથી આકર્ષાઈ તેની નજીક આવી તે ગોળ કે સાકરને ચેટી જવાની પ્રવૃત્તિ હોઈ શકતા નહીં. પણ ઉપ. રેકત જીવનમાં આ બધી પ્રવૃત્તિઓ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. એટલે તેવા જીમાં પણ મતિ અને શ્રતજ્ઞાન છે, એમ સાબિત થાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન દુનના કુવાદ મતિજ્ઞાન થાય તેટલાનુ શ્રુતજ્ઞાન મકાન ના જેટલા વિષયાનુ થાય જ એવુ હોઈ શકતું નથી. ઘણી વખત અજાણી ચીજોનું મતિજ્ઞાન થવા છતાં પણ તેનું શ્રુતજ્ઞાન થતું નથી. આ હકીકત વિશેષ શ્રુતજ્ઞાન રૂપે સમજવાની. ૩૬ સામાન્ય રૂપે તે શ્રુતજ્ઞાનેાપયેાગ, દરેક મતિજ્ઞાનાપ્રયાગ પછી હાય જ છે. કારણ કે અનાદિકાળથી જીવ, મતિ અને શ્રુત સહિત તેા છેજ, જેમકે એક અજાણ્યા માણસે સીતાફળ જોયું, તે ઉપરથી આ ઈ ખાવાની ચીજ છે, મીઠી છે, એટલેા સામાન્ય શ્રુતપયાગ તે તેને વતે છે. પરંતુ આ ચીજને સીતાફળ કહેવાય, અગર દેશાચાર પ્રમાણે તેને કોઈ બીજા શબ્દથી સંબધાય, એવું વિશેષ શ્રુતજ્ઞાન તેને, તે સીતાફળ અંગે કદાચ હાઈ શકતું પણ નથી. Wishes *# આ રીતે જીવનવ્યવહારોપયેાગી શ્રુતજ્ઞાન ઉપરાંત શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. આપ્તપુરૂષદ્વારા પ્રણિત શાસ્ત્ર, યા અન્ય શાસ્ત્રાના અભ્યાસથી અગર શ્રવણથી, કેટલાક શબ્દો અને તેના અર્થાનું જે જ્ઞાન થાય, તેને પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રની ઉત્ત્પત્તિ, સાંભળીને થઈ હાવાથી, શાસ્ત્ર તે સાંભળેલી વસ્તુ હાઈ, તેને શ્રુત કહેવાય છે. અને તેનુ જે જ્ઞાન, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. હાવાથી શ્રુતજ્ઞાન થવામાં શબ્દ શ્રવણુ જરૂરી છે. શબ્દ શ્રવણુ એ શ્રેત્રના વિષય હેાવાથી મતિની અન્તગત છે. શબ્દશ્રવણુ એ મતિજ્ઞાન છે, અને શાસ્ત્ર વચનાત્મક Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૩૭ ઉત્તપન્ન થવાવાળો બેધ તે શ્રતજ્ઞાન છે. માટે મતિજ્ઞાન કારણ છે, અને શ્રુતજ્ઞાન કાર્ય છે. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ તે શ્રુતજ્ઞાનાવરણને ક્ષપશમ છે. માટે મતિજ્ઞાનને તેનું બ્રાહ્ય નિમિત્તકારણ જ ગણી શકાય છે. કારણ કે શાના શબ્દોનું શ્રવણ કરવા છતાં પણ શ્રુતજ્ઞાનાવરણને ક્ષપશમ ન હોય તે કૃતજ્ઞાન થઈ શકતું નથી. તેથી જ શાસ્ત્ર વચન સાંભળનારા દરેકને શ્રુતજ્ઞાન થાય જ એવે નિયમ નથી. નેત્પત્તિનું સાધન હોવાથી શાસ્ત્રોને પણ શ્રત કહે વાય છે. તે શાસ્ત્રકૃત, અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ રૂપથી બે પ્રકારે છે. તેમાંથી અંગ બાહ્યશ્રત તે ઉત્કાલિક-કાલિકભેદથી અનેક પ્રકારે અને અંગ પ્રવિષ્ટશ્રત તે આચારાંગ, સુગડાંગ આદિ બાર પ્રકારનું છે. શ્રી તીર્થંકરદેવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેમની પહેલ વહેલી દેશનામાં તેમના જે શિષ્ય બને છે, તેઓને મુખ્ય શિષ્ય બનાવી, શાસનની સ્થાપના સમયે તેઓને “૩ રુવા, વિકાફવા, પુરૂવા” એ ત્રણ વાક્યોની ત્રિપદી આપી, વિશ્વના પદાર્થની મૂળભૂત સ્થિતિના તત્ત્વજ્ઞાનનું બીજક આપે છે. આ મુખ્ય શિષ્યના નેતૃત્વ નીચે બીજા મુનિઓના ગણ (પરિવાર, સમુહ) હોવાથી તેઓ જૈનશાસનના ગણધર કહેવાય છે. આ સાક્ષાત્ તીર્થકર દ્વારા પ્રકાશિત થયેલા જ્ઞાનને, પઠન-પાઠનમાં અનુકુળ પડે તેવી - - ૬મા કરે એને Page #57 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * ખજ, ૩૮ જૈન દર્શનને કર્મવાદ રીતે તેની દરેક વસ્તુ ગોઠવીને ગણધરે, દ્વાદશાંગી એટલે બાર વિભાગરૂપે સૂત્રબદ્ધ કરે છે, તેને અંગપ્રવિષ્ટકૃત કહેવાય છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહપત્તિ (ભગવતી સૂત્ર). (૬) જ્ઞાતા ધર્મ કથાગ (૭) ઉપાસગદશાંગ (૮) અન્નકૃતદશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દૃષ્ટિવાદ. એ બાર અંગેનાં નામે છે. આયુ, બળ, બુદ્ધિ આદિની ક્ષણ અવસ્થા દેખીને ગણધરોની પછી થયેલ બુદ્ધિમાન આચાર્યોએ સર્વસાધારણ હિતને માટે, અંગપ્રવિષ્ટ ગ્રન્થના આધારે, ભિન્ન ભિન્ન વિષયે પર, જે ગ્રન્થ લખેલા છે, તે અંગબાહ્ય શ્રુત કહે. વાય છે. | સર્વજ્ઞ દેવોએ પ્રકાશિત અને ગણધરરચિતશ્રત, તથા તેના આધારે અન્ય શુધ્ધબુધિ આચાર્યોએ લેખિત કૃત સિવાય, જૈનેતર દર્શનકારોએ લખેલાં કે રચેલાં શાસ્ત્રો પણ અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે. જે શાસ્ત્રો એકાન્ત દષ્ટિવાળાં કે સત્યાસત્યથી મિશ્રિત અગર પદાર્થોનું અયથાસ્થાને વર્ણન કરવાવાળાં હોવા છતાં પણ અંશતઃ કૃતાનુસારી હેવાથી તે આંશિક શ્રતને કહેવાય જ છે. પદાર્થ નિરૂપણમાં એકાંત દષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે, અને અનેકાન્દષ્ટિ તે સમ્યગૃષ્ટિ છે. સમ્યગદષ્ટિપ્રણિત શ્રત, તે સમ્યકૃત, અને મિથ્યાદષ્ટિ પ્રણિતશ્રત તે મિથ્યાત છે. સમ્યકૃત, મોક્ષ પ્રાપ્તિમાં ઉપયોગી બને છે, જ્યારે મિથ્યાશ્રુત મોક્ષપ્રાપ્તિમાં નિરૂપયેગી બને છે. - * - 1 1 * - ૪, કે ૧૬ . , ક ન કે . - - અપમાન આપતાકાત આ જ મને ય કરી Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા જો કે મેક્ષપ્રાપ્તિમાં ઉપયેગી કે નિરૂપયેાગી બનવામાં શાસ્ત્રનેા જ નિયત સ્વભાવ નથી, પરંતુ, તેના આધાર અધિકારીની ચગ્યતા પર છે. સભ્યષ્ટિ પ્રણિત તથા મિથ્યાદષ્ટિ પ્રણિત શાસ્ત્ર પણ સમ્યગ્દૃષ્ટિ પાસે આવ્યું તે યથાવસ્થિત ભાવના અવગમથી સભ્યશ્રુત કહેવાય, અને મિથ્યાદષ્ટિના હાથમાં આવેલ યથાવસ્થિત મેધના અભાવથી મિથ્યાશ્રત કહેવાય છે, તા પણ વિષય અને પ્રણેતાની ચેાગ્યતા તથા અયેાગ્યતાની દૃષ્ટિથી શાસ્ત્રાનું વિશેષત્વ અને હીનત્વ અવશ્ય છે.. શાસ્ત્રોની પ્રાપ્ત થતા મેધ તે જ શ્રુતજ્ઞાન છે. પરંતુ શાસ્ત્રો તેનું સાધન હેાવાથી ઉપચારથી શાસ્ત્ર પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. તે શાસ્ત્રરૂપ શ્રુતજ્ઞાનને પ્રકાશિત કરવામાં કાગળ, શ્યાહી, કલમ પેન, પાટી, અક્ષર વિગેરે સાધના પણ,. ઉપચારથી શ્રુત કહેવાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીસ પ્રકાર છે. અક્ષ અનક્ષર-સંજ્ઞી—અસ’શી-સમ્યક-મિથ્યા-સાદિક-અનાદિક સપય વાસિત-અપયવાસિત-ગમિક-અગમિક– અ'ગપ્રવિષ્ટ--- અ’ગબાહ્ય, આ ચૌદ ભેદ છે. અને પર્યાય-અક્ષર-પદ-સ`ઘાતપ્રતિપત્તિ-અનુયાગ–પ્રાભૂતપ્રાભૂત-પ્રાભુત-વસ્તુ અને પૂ, એ દસને સમાસ સહિત કરતાં વીસ પ્રકાર છે. પ્રથમના ચૌદ ભેદતા અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વીગેરે ભેદોથી છે. પાછળના વીસ ભે તે આગમના અક્ષરા-વાકયા –પ્રકરણા વીગેરેને અંગે છે. ૩૯૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના ક`વાદ આમાં બુધ્ધિ રૂપ મતિ, સ્મરણુયાદી રૂપ સ્મૃતિ, આહાર, ભય, મૈથુન, નિદ્રા વિગેરે રૂપ સ'જ્ઞા, વિચારણારૂપ ચિન્તા, ઇન્દ્રિયાથી થતા પદાના એધરૂપ અભિનિધ, હેતુ અને સામ્યની એક ઠેકાણે વ્યાપ્તિ જોવામાં આવવાથી અંધે ઠેકાણે તે વ્યાપ્તિ લાગુ કરવાના તર્ક, અને પ્રામાણિક વકતાના શબ્દો ઉપરથી થતા સાચા જ્ઞાનરૂપ આગમ પ્રમાણ યા શબ્દ પ્રમાણુ, આ બધાં લેાક વ્યવહારમાં જ્ઞાનનાં પ્રસિદ્ધ નામાના, મતિ અને શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. શબ્દ ભેદ્યમાં અંભેદ નથી પણ હાતા, એ હિસાબે આ બધા જુદાજુદા અના નહિ, પરંતુ એક જ અર્થાંના શબ્દો હોઈ, તે બધાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જ છે. આમાં અભિનિષેાધ શબ્દ જૈન સૂત્રોમાં પ્રસિધ્ધ છે, અને બીજા શબ્દો તા લોકપ્રસિદ્ધ પણ છે. ૪૦ આ પ્રમાણે જ્યાંસુધી પદાર્થ જ્ઞાનમાં જીવને ઇન્દ્રિય સહાયતાની જરૂર રહે, ત્યાં સુધી તા જીવની ચૈતન્યશકિત “મતિ અને શ્રુત” સંજ્ઞાથી આળખાય છે. પણ તેથી આગળ વધીને ચૈતન્યશક્તિને વિકાસ વિશેષરૂપે થાય, ત્યારે તે ચૈતન્યશકિતને, વિષય ગ્રહણ કરવામાં ઈન્દ્રિય સહાયની જરૂર નહિ' રહેતાં, આત્મ પ્રત્યક્ષ જ પદાર્થ સ્વરૂપને જીવે છે. આ રીતની ચૈતન્યશક્તિ જ્યાં સુધી રૂપી (રૂપ–રસ ગંધ-સ્પર્શયુકત) પદાર્થને જ જાણવાવાળી હાય, ત્યાં સુધી તેને અવધિજ્ઞાન તરીકે ઓળખાય છે. અવધિના વિષય કેવળ રૂપીપદા સુધી જ સીમિત ડેાવાથી, તેને સીમિત હ Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા ૪૧ હે જગ મા શાં 575 – -સીમા-યા. અવધિજ્ઞાન કહેવાય છે. અવધિ શબ્દ સીમા સૂચક છે. અરૂપી પદાર્થાંમાં અવધિની પ્રવૃત્તિ હાઈ શકતી નથી. જગતના મૌલિક છ દ્રવ્યમાં એક પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. એટલે પુદ્ગલ દ્રવ્ય જ અવધિને વિષય થઈ શકે છે. પુદ્ગલ દ્રવ્ય સિવાય આત્મા આદિ પાંચ દ્રવ્ય, અવધિને વિષય થઈ શકતાં નથી. અવધિજ્ઞાન તે બે રીતે પ્રગટ થાય છે. (૧) ભવ પ્રત્યય અને (૨) ગુણ પ્રત્યય. અમુક ભવમાં જન્મ લેતાંની સાથે જ પ્રગટ થાય, એવા જન્મ સિધ્ધ અને જીવન પર્યંત રહેવાવાળા અવિધજ્ઞાનને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. અને જન્મ લીધા બાદ વ્રત-નિયમ આદિ ગુણાના પાલનથી પ્રાપ્ત થતું અવધિજ્ઞાન, તે ગુણુપ્રત્યયઅવધિજ્ઞાન કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી, દેવ અને નારુક છે. દેવ અને નારકના ભવ જ એવા છે કે ત્યાં પેદા થતાંની સાથે જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને તિય``ચના અંગે એવા નિયમ નહી' હેાવાથી તેઓ તે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના જ અધિકારી છે. તીથકર ભગવાનાને જન્મ લેવા ટાઇમે અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ ત્યાં તેની પ્રગટતા નવી નથી. પૂર્વ ભવથી જ સાથે આવેલ હાયુ છે. અવધિજ્ઞાનની પ્રગટતામાં અવિધજ્ઞાનના આવરણને ક્ષયાપશમ જ આવશ્યક છે. પરંતુ દેવ અને નારકને તે ક્ષયાપશમ ભવજન્ય જ થાય છે. અને મનુષ્ય-તિય ચૈાને વ્રત-નિયમ-તપ આદિ ગુણાના અને Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદઃ પાલનથી જ થાય છે. દેવ-નારાને અવિધજ્ઞાનની પ્રગટતામાં વ્રત–નિયમાદિની અપેક્ષા રહેતી નથી. ૪૨ ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામી, અનનુગામી, વ માન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત. ૧. જે અવધિજ્ઞાન, ઉત્પત્તિક્ષેત્રને છેડીને ખીજી જગ્યાએ જતાં છતાં પણ નષ્ટ પામે નહી અને સાથે સાથે આવે તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. ૨. ઉત્પત્તિ સ્થાનના ત્યાગ કરી અન્ય સ્થાને જતાં જે અવધિજ્ઞાન નષ્ટ પામી જાય તે અનનુગામી અધિજ્ઞાન કહેવાય છે. ૩. ઉત્પત્તિ સમયથી અન્ય સમયે ક્ષેત્ર, શુદ્ધિ આદિ દૃષ્ટિથી ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળું હોય તે વધ માન અવિધજ્ઞાન કહેવાય છે. ૪. ઉત્ત્પત્તિના સમયબાદ પરિણામેાની વિશુધ્ધિમાં ન્યુનતા થતી રહેવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય. તે હીયમાન અવધિજ્ઞાન છે. ૫. અવધિજ્ઞાન જન્માંતરમાં પણ આત્મામાં કાયમ રહે અગર કેવળજ્ઞાનની ઉત્પત્તિ પર્યંત આજન્મ ટકી રહે, તે અવસ્થિત, યા અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. e ૬. જે કયારેક ઘટી જાય, કયારેક વર્ષી જાય, આવીને ચાલ્યું જાય, ફરીવાર ઉત્પન્ન થાય, અને પાછુ' અલેપ Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દા ૪૩. થાય એવું જલતરંગ જેવુ... અથવા વીજલીના જબકારા જેવુ અવધિજ્ઞાન તે અનવસ્થિત, યા પ્રતિપાતિ કહેવાય છે. અવધિજ્ઞાન ' => -------- અવધિજ્ઞાન પ્રાપ્ત જીવાના ગુણની દૃષ્ટિએ આ છ ભેદ. છે. દ્રવ્યની દૃષ્ટિએ અનંતા રૂપીદ્રવ્યથી સ` રૂપી દ્રવ્ય જાણવા વાળુ, ક્ષેત્રની દૃષ્ટિએ અગુલના અસ`ખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય યાજના સુધીનું, કાળની દૃષ્ટિએ આવલિકાના અસંખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય વર્ષાં પંતનુ, ભાવની દૃષ્ટિએ અનંતા ભાવ જાણવાવાળું, એમ દ્રવ્ય-ક્ષેત્ર. —કાળ અને ભાવથી અનેક પ્રકાર, અવિધજ્ઞાનના છે. નોધાવી ના યો કે ચેતના શક્તિના પર્યાય સ્વરૂપ મતિ-શ્રુત વીગેરે પાંચે કામ પેાતપેાતાના વિષયને પ્રકાશિત કરવાનું ગ્રામ પંચ જ્ઞાનનું » 145&zwkda - હાઈ તે સર્વને જ્ઞાન કહેવાય છે. પરંતુ પહેલાં ત્રણ જ્ઞાનમાં પ્રત્યેક જ્ઞાન, તે જ્ઞાન અને અજ્ઞાન એમ મુખ્મે. સ્વરૂપે છે. જેમકે મતિજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન–શ્રુતઅજ્ઞાન –અધિજ્ઞાન-અધિઅજ્ઞાનું અર્થાત વિભગજ્ઞાન. અહી જ્ઞાન–અજ્ઞાનરૂપ ભેદ, જ્ઞેયવિષયના આધારે નહીં, પરંતુ જ્ઞાનના હિસાબે છે. જ્ઞેય વિષયની જ્ઞાનશક્તિ, ભિન્નભિન્ન જ્ઞાતાઓમાં સમાનપણે વતી હોવા છતાંપણુ, મિથ્યાવિપરીત શ્રધ્ધાવાળા જ્ઞાતાનું મતિ તથા શ્રત અને અવધિ, તે અનુક્રમે મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન–અને વિભ’ગજ્ઞાન કહે. વાય છે. અને સમ્યગશ્રધ્ધાવાળા જ્ઞાતાનું મતિ, શ્રુત, અને અવધિ, તે અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન કહેવાય. 3 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન દર્શનના ક વાદ છે. લૌકિક સ`કેત અનુસાર તે મતિ-શ્રુત-અવિધ તે જ્ઞાન જ છે. પરંતુ આધ્યાત્મિક સંકેતથી તે ત્રણે, જ્ઞાન અને અજ્ઞાન એમ બંને સ્વરૂપે હોય છે. એટલે આત્મ વિકાસમાં ઉપયેગી થવાવાળુ જે જ્ઞાન તે સભ્યજ્ઞાન અને આત્મવિકાસમાં નડતરરૂપ સાન તે અસમ્યજ્ઞાન એટલે અજ્ઞાન કહેવાય છે. વાસ્તવિક રીતે અસભ્યજ્ઞાન એટલે અજ્ઞાન પણ, છેતેા જ્ઞાન સ્વરૂપે જ. સભ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાન (અજ્ઞાન)માં ચૈતન્યશક્તિ તે એક જ જાતની હોવા છતાં, મિથ્યાભાવ સહષ્કૃત જ્ઞાનાપયેાગને અજ્ઞાન રૂપે, અને સમ્યગ્ ભાવ સહષ્કૃત જ્ઞાનાપયેાગને જ્ઞાન રૂપે જણાવેલ છે. અજ્ઞાન એ જ્ઞાનના વિષય છે. તેના કારણથી જગતમાં મતમતાંતરા અને ધમ શાસ્ત્રના ભેદે વતે છે. જગતના જીવાની દૃષ્ટિ અને લક્ષ એ પ્રકારે છે. (૧) આધ્યાત્મિક દૃષ્ટિ અને (ર) વ્યાવહારિક દૃષ્ટિ. *→********** (૧) આત્માથી સંબધિત વિષય પર વિચાર કરવાવાલી દૃષ્ટિ-લક્ષ્ય યા જાગૃતિનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે. (ર) આત્માસિવાય અન્ય તત્ત્વો પર મનન કરવાવાળી તે વ્યવહારિક અથવા આઘદૃષ્ટિ કહેવાય છે. આધ્યાત્મિક દૃષ્ટિવાળા જીવનુ. ચિંતન તે આત્માના તાત્વિક સ્વરૂપ અને તેને સ્પષ્ટ પ્રતીત કરવાના સાધન અને અતિમ સાધ્ય મેાક્ષાદ્ધિની પ્રાપ્તિમાં મુખ્યપણે વતે છે. અને વ્યાવહારિક દૃષ્ટિવાળા જીવનું ચિ'તન, તે બ્યાવહારિક Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આત્માની વિભાવ દશા જીવનમાં પોતાનું સ્થાન શું છે? ધન, કીર્તિ–આબરૂ, ઈન્દ્રિયના વિષયની પ્રાપ્તિ, પુત્ર, પરિવાર આદિમાં પિતે કેટલે આગળ વધી રહ્યો છે, એ વિગેરે વિષયે અંગે મુખ્ય... પણે વર્તતું હોય છે. આ બન્ને દષ્ટિઓને અનુલક્ષીને સંસારી જીવેનું વર્ગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગમાં. કરી શકાય છે. (૧) જેના જીવનમાં વ્યાવહારિક દૃષ્ટિની મર્યાદાવાળા જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં હોય, અને આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ, બીસ્કુલ હોય જ નહિ, એ જીવ. (૨) જેના જીવનમાં વ્યાવહારિક જ્ઞાનનો વિકાસ બહુ જ ઓછો હોય, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીક્ટરણ. અને વિકાસ વધુ હોય એવા જીવ. (૩) જેઓમાં અને દૃષ્ટિઓથી સંબંધિત વિદ્યાઓ સુપ્રમાણમાં વિકસિત છે, એવા જીવ. ઉપરોકત ત્રણે પ્રકારના જીવો પૈકી પહેલા પ્રકારના જીના જ્ઞાન-વિજ્ઞાનને જ્ઞાની મહાત્માઓએ અજ્ઞાનકેટિમાં ગણ્યું છે. એ જ્ઞાન-વિજ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ એ છે કે, આધ્યાત્મિક દૃષ્ટિરહિત જ્ઞાન-વિજ્ઞાનને ઉપયોગ, આત્મશુદ્ધિના વિકાસમાં બિસ્કુલ નહિં હોવાથી, જગતમાં શાતિને બદલે અશાન્તિની જવાલાઓ દિન પ્રતિદિન પ્રગટ કરવામાં નિમિત્તભૂત થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન દર્શનને કર્મવાદ ભૂતકાળમાં ભારત દેશનું ગૌરવ ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ જીવનચર્યાથી જ અલંકૃત હતું. વ્યવહાર જીવનમાં ધનની આવશ્યક્તા રહેતી હોવા છતાં પણ છલ–અન્યાયકપટ-સંહાર કરીને ધન કમાવાનું કે દેશને સમૃધ્ધ બના - વવાનું ઉદાહરણ, આર્ય સંસ્કૃતિમાં ક્યાંય પણ મળતું નથી. નિર્ધન, અગર સત્તાધીશના સિંહાસન રહિત હોવા છતાં પણ, સંસ્કારી જીવન વ્યતીત કરતા રહેતા વાળાઓની થશેગાથા ગાવામાં ભૂતકાલીન કવિવર્યોએ ક્યારેય પણ સંકેચ કર્યો નથી. એ સંસ્કારી જીવન, અન્ય કઈ પ્રકારનું નહિં હતું, પરંતુ કેવલ આધ્યાત્મિક દષ્ટિએવં વિકાસવાળું હતું. - આથી એ માલુમ પડે છે કે પુરાતનકાલમાં ધન યા સત્તાથી જીવનની ઉચ્ચતા મનાતી નહીં હતી. પરંતુ વિચારધન એવું આધ્યાત્મિક સંસ્કારધન જ મૂળ ધને યા સાચું ધન હતું. એ અવિનાશી ધનની રક્ષા કરવાને માટે જ નિરંતર જાગૃત રહેવાને ભારતના મહાન પુરુષને આદેશ હતું. તે આદેશના પાલનથી જ ભારતદેશ સુખશાંતિથી સમૃધિવંત હતે. આવા પ્રકારની આધ્યાત્મિક દષ્ટિને રેકી, ભૌતિક દષ્ટિમાં જ જીવને સ્થિર રાખવાવાળો, જીવને મિથ્યાભાવ છે. મિથ્યાવાસિત દશામાં જીવને ખરા-ખોટા યા હિતાહિતનું જ્ઞાન જ હેતું નથી. સચ્ચી શ્રધ્ધા નહિં હોવાથી - થોડું ઘણું જ્ઞાન હોય છે, તે પણ વિપરિત પ્રકાશ કરવા - - - - - : - - - + -*, * * * * * * Page #66 -------------------------------------------------------------------------- ________________ .४७ બ - કાજો. એ જ રા જ ક ક ખ * * ક આત્માની વિભાવ દશા વાળું અને પાપાચરણમાં લીન બનાવવાવાળું હોય છે. આવા જ્ઞાનવાળા જીવને ધાર્મિક કાર્ય કરવાનું સુઝતું નથી. અને જે તે ધાર્મિક કાર્ય કરતા હોય તો ફક્ત સંસાર સુખની પ્રાપ્તિ માટે જ, યા દુનિયાના આવકાર-આકર્ષણ આદિને માટે જ કરે છે. અહીં શ્રદ્ધા વિપરીત હેવાથી ભાવના પણ વિપરીત હોય છે. જે કારણથી તેવા પ્રકારની ક્રિયા કર્તાને લાભ ન થતાં હાનિ જ થતી જાય છે. કેમકે તે સમયે સંસાર તરફ જ મનને ઝુકાવ હોવાથી હતભાગી આત્મા સંસારના તુચ્છ ફળની પ્રાપ્તિ માટે જ ધર્મક્રિયા કરે છે. જેમ વિષ મિશ્રિત ભજન વિનાશકારી થાય છે, તેમ ઘર મિથ્યાત્વદશામાં છવદ્વારા કરાતાં શુભ અનુષ્ઠાને પણ તેને માટે આધ્યાત્મિકતાનાં વિનાશક બને છે. સત્યસુખના ભંડાર અને દુખના લવલેશ વિહેણું મોક્ષ પ્રત્યે અથવા તેના અચૂક સાધને પ્રત્યે અને મોક્ષના અકસીર ઈલાજમાં પ્રયત્નશીલ સંતપુરુષે પ્રત્યે તેને અરૂચિ થાય છે. અર્થાત્ મેક્ષ સાધક અને મોક્ષના જ ઉપદેશ દેવાવાલા તથા ભૌતિક સામગ્રીઓને તુચ્છ દષ્ટિથી દેખવાવાળા સંતેને તે મિથ્યાત્વી જીવે સમાગમ કરતા નથી. જંતર, મંત્ર, યા ચમત્કાર બતાવી કંચન-કામિની–પુત્રાદિકની સામગ્રી બતાવવાળા અધ્યાત્મશૂન્ય કૃત્રિમ યેગી મળી જાય તે તે એવા લેકેને પરિચય સહર્ષ કરે છે. એ પ્રકારે અનર્થને અર્થરૂપે, ત્યાજને ગ્રહણ સ્વરૂપે, ગ્રહણ ગ્યને ત્યાજ્ય રૂપે માનીને તે અત્યન્ત બરબાદ થાય છે. આ પ્રમાણે અનંતકાળ સુધી ચક્ર ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય વિદ્યમાન * * * * * * * * * Page #67 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન દર્શનને કર્મવાદ હોય ત્યાં સુધી સત્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ વિપરીત વિચાર ઉત્પન્ન થાય છે. મોક્ષના વિષયમાં અરૂચિ રહે છે. આત્માની તરફ દષ્ટિ જતી નથી. પાપ તરફ ઝુકાવ રહે છે. અને સંસારી સુખ જ સારા લાગે છે. કેવલ વર્તમાન ભવ પૂરતી જ દષ્ટિ રાખીને તેને જ વિકસિત કરવાને માટે જીવ અનેક પ્રયત્ન કરે છે. - -- - . :- ક ગામ * * * * * * : મ - માટે સંસારાભિમુખ આત્માનું જ્ઞાન, લૌકિક દૃષ્ટિથી ગમે તેટલું વિશાલ અને સ્પષ્ટ હોય તે પણ, સમભાવનું નહિં હોવાથી જેટલા પ્રમાણમાં સાંસારિક વાસનાનું પેષક હોય છે. તેટલા પ્રમાણમાં અજ્ઞાન કહેવાય છે. આત્માના વિષયમાં અજ્ઞાત રાખવાવાળું લૌકિકજ્ઞાન, આધ્યાત્મિક દૃષ્ટિથી અજ્ઞાન જ છે. આત્મજ્ઞાનીના છેડા પણુ જ્ઞાનને ઉપયોગ આત્મિક તૃપ્તિમાં થતું હોવાથી તે જ્ઞાનને આધ્યાત્મિક દ્રષ્ટિથી જ્ઞાન જ કહેવાય છે. જ્ઞાન, આત્મશાંતિકારક છે. જ્યારે અજ્ઞાન, અશાંતિકારક છે. મતિ, કૃત અને અવધિજ્ઞાન તે સભ્ય અને મિથ્યાત્વના હિસાબે જ્ઞાન તથા અજ્ઞાન એમ બે સ્વરૂપે હોઈ શકે છે. મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં મિથ્યાત્વ હોઈ શકતું જ નથી. એટલે તેને જ્ઞાન અને અજ્ઞાન રૂપ ભેદ નથી તો અઢી દ્વીપ (મનુષ્ય ક્ષેત્રોમાં રહેલ સંક્સિપર્યાપ્ત પંચ ' મકાનોw, i = newખાન ! ગામ : - - , કેમ કે . . . . ! # ** = '# # - - - - Page #68 -------------------------------------------------------------------------- ________________ -- --- * * * * * * * * * * * * * આત્માની વિભાવ દશા ન્દ્રિય પ્રાણિના ચિતિત અર્થને જાણી શકવાની જ્ઞાનશક્તિને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જગતમાં કેટલાક જીવે સંગ્નિ છે. અને કેટલાક અસંગ્નિ છે. ભૂતકાળમાં શું બન્યું? અમુક કાર્યનું શું પરિણામ આવ્યું હતું ? હવે આનું શું પરિણામ આવશે? અને હવે શું કરવું? ઈત્યાદિ દીર્ઘકાળના વિચારપૂર્વક કાર્યમાં પ્રવૃત-નિવૃત્ત થવાની સંજ્ઞાવાળા જે જીવે છે, તે સંgિ-. કહેવાય છે. આ સંજ્ઞિજી મને વિજ્ઞાનવાળા છે. જે જીવે, વર્તમાનકાળના વિષયના જ ઉપગવાળા છે, તે અસંજ્ઞિ કહેવાય છે. આ જીવોને ભૂત-ભવિષ્યની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન નહીં હોવાથી વત્તમાન ઉપકવવાળા સ્થાનથી ખસી જાય છે. પરંતુ ભૂતકાળના દુઃખને કે ભાવિકાળમાં દુઃખદાયીસ્થાનને તેમને ખ્યાલ પેદા થઈ શક્ત નથી. સંરિપંચેન્દ્રિય વિચાર કરવા ટાઈમે પિતાના આત્મવીર્યથી અને કાયાગનાબળથી મને વર્ગણાના પુગલેને આકષીને વિચારવામાં કામ આવે તેવા મનપણે. પરિણાવી તેનું મન બનાવી, વિચાર કરવામાં તેને ઉપયોગ કરી, પછી તરત જ મનના તે યુગલેને છોડી દે છે. આ રીતે હરેક ટાઈમે વિચાર કરવામાં મને વગણના પગલે ઉપર ગ્રહણ દ્વારાજ મનથી વિચાર કરી શકાય છે. મનવાળા જે. ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન દર્શનના ક વાદ સન્નિપ'ચેન્દ્રિયજીવ કોઈપણ વસ્તુના વિચાર આ પ્રમાણે અનેલા મનથી જ કરે છે. વિચારવામાં મનના ઉપયાગ થતી વખતે મનની ભિન્નભિન્ન આકૃતિયા થાય છે, તેને મનના પાંચ કહેવાય છે. j નવી " મન એ એક પ્રકારનુ' પૌદ્ગલિકદ્રવ્ય છે. એટલે મનના પર્યાય તે પુદ્ગુગલદ્રવ્યના જ પર્યાય છે. આ માનસિક આકૃતિરૂપ પુદ્ગલદ્રવ્યના પર્યંચાને ઇંદ્રિયાની અપેક્ષાવિના સાક્ષાત્ આત્માથી જાણી તે ઉપરથી અર્થ જ્ઞાનનુ એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરી શકવાની ચૈતન્ય જ્ઞાનશક્તિને મનઃપવજ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનવિકાસને પ્રાપ્ત કરનાર મનુષ્ય, મન:પર્યવજ્ઞાનિ કહેવાય છે. મન:પર્યવજ્ઞાનિ તે માનસિક આકૃતિઓને પ્રત્યક્ષ કરે છે, પરંતુ તેના અજ્ઞાનને અર્થાત્ ચિ ંતનીય વસ્તુને પ્રત્યક્ષ કરી શકતા નથી. મનઃપ^વજ્ઞાનિ જો મનના સ’પૂર્ણ વિષયાનુ સાક્ષાત્ જ્ઞાન કરી શકતા હોય તે તે અરૂપી દ્રવ્ય પણ મનઃપયવજ્ઞાનના વિષય બની જાય. અને એ રીતે મને તે કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં કઈ ફેર રહે જ નહી. પરંતુ મનઃપવજ્ઞાન તા રૂપીદ્રવ્યના જ સાક્ષાત્કાર કરે છે. અને તે પણ સ રૂપીપુદ્ગલાના સાક્ષાત્કાર નહી કરી શકતાં સવ રૂપીટુબ્યાના અનંતમા ભાગ અર્થાત્ માનુષોત્તર ક્ષેત્રની મર્યાદામાં જ મનની ભિન્નભિન્ન આકૃતિરૂપ પુદ્દગલ પાઁચાને જ પ્રત્યક્ષ કરે છે. અને તે ઉપરથી અજ્ઞાનનુ એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરે છે. એટલે મનઃ Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દા પવજ્ઞાનમાં મન:પર્યાય અર્થાત્ માનસિક વિવિધ આકૃતિચાનું પ્રત્યક્ષ જ્ઞાન છે, અને ચિંતનીય વસ્તુનું અનુમાન જ્ઞાન છે. ૫૧ આ મનઃપ`વજ્ઞાન એ પ્રકારે છે (૧) ઋનુમતિ અને (૨) વિપુલમતિ. ( ; ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધત્તર છે. કેમકે ઋજુમતિ કરતાં વિપુલમતિ તે મનના સૂક્ષ્મતર પરિણામને પણ જાણી શકે છે. વળી ઋનુમતિ ઉત્પન્ન થયા ખાદ ચાલ્યું પણ જાય છે. વિપુલમતિ ચાલ્યું નહિ જતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. અવાિધિ અને મનઃપવ, એ બન્ને જ્ઞાનની સીમા, રૂપીદ્રવ્ય પુરતી જ હેાવાછતાંપણ વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય, એ ચાર દૃષ્ટિયેાથી તે બન્નેમાં અન્તર છે. ૧. મનઃપવજ્ઞાન પેાતાના વિષયને અવિધજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે, કારણકે મનના પાંચાને અવધિજ્ઞાન દ્વારા દ્રવ્યરૂપે જાણી શકાય છે, પરંતુ ચિંતનીય વસ્તુના ખ્યાલ તેમનઃવજ્ઞાન સિવાય આવી શક્તા द्यधिकान નહીં હાવાથી અવિજ્ઞાન કરતાં મનઃપ`વજ્ઞાન વિશુદ્ધતર છે. - ૨. અંશુલના અસંખ્યાતમા ભાગથી માંડી સમગ્ર લેકના સમગ્ર રૂપીદ્રબ્યાને આત્મ પ્રત્યક્ષરૂપે જાણવામાં અસંખ્ય પ્રકારનું તારતમ્ય હેાવાથી, અવધિજ્ઞાન અસ ંખ્ય ભેદ્દે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાન આખા લેાકના સરૂપીપદાર્થીને Page #71 -------------------------------------------------------------------------- ________________ પર જૈન દર્શનને કર્મવાદ સ્પશે છે–જાણે છે. જ્યારે મન:પર્યવજ્ઞાનનું ક્ષેત્ર, મનુષ્યલેકમાં રા આંગલ વધુ અઢીદ્વીપમાં જે સંજ્ઞી જીવે હેય, તેના જ વિચારો જાણે શકે છે. ૩. અવધિજ્ઞાનિ તે ચારે ગતિના સમક્તિી-મિથ્યાત્વી –સંયમી કે અસંયમી જી ઈ શકે છે, જ્યારે મનઃ પર્યાવજ્ઞાનને સ્વામી ફક્ત સર્વવિરતમનુષ્ય અને તે પણ સાતમા ગુણસ્થાનકે ગયેલ કેઈકને જ હોય છે. ૪. અવધિજ્ઞાનને વિષય, સમગ્ર રૂપી છે. જ્યારે મન:પર્યવજ્ઞાનને વિષય, મને દ્રવ્ય અને તેમાં પણ અઢીદ્વીપના જ સંજ્ઞી પંચેન્દ્રિય જીવએ વિચાર કરવામાં વારરેલા મને દ્રવ્ય પૂરતું જ હોઈ, અવધિજ્ઞાનથી અનતમા ભાગે રૂપદ્રવ્ય પૂરતું જ છે. અવધિજ્ઞાન કરતાં મન પર્યવજ્ઞાનને વિષય ન્યા હોવા છતાંપણ તીવ્રતર અને સૂક્ષમતામાં તે મન:પર્યવજ્ઞાનની. * * * * * * અધિકતા છે. મન ૫ર્યવજ્ઞાન તેમને દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જેવા દ્વારા ચિંતનીયવસ્તુનું અનુમાન કરવાની શક્તિરૂપ છે. આ મન પર્યવ જ્ઞાનને વિષય મનેદ્રવ્ય શિવાય અન્ય રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષરૂપે જાણવાનું નથી. પરંતુ જેઓ મદ્રવ્યદ્વારા ચિંતનીય વસ્તુનું અનુમાન કરવાની શક્તિવાળા અને મને દ્રવ્ય સિવાય અન્ય પણ રૂપીદ્રવ્યને પ્રત્યક્ષ જાણવાની શક્તિવાળા છે, તે જીમાં અવધિજ્ઞાન અને મન:પર્યવ Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા 86. K<er અમવાદ જ્ઞાન અને થયેલાં ગણાય છે. અને આને મતિ અને શ્રુતજ્ઞાન પછી મનઃવ જ ઉત્પન્ન થઈ જાય છે, તે જીવા મનેાદ્રવ્ય સિવાય અન્ય રૂપી પદાર્થાને ઈન્દ્રિયની સહાયતા વિના જોઈ શકતા નથી. *# વૈભાવિક દશામાં વતી આત્માની ચૈતન્યરૂપ જ્ઞાનશક્તિ, આ પ્રમાણે મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્ય વજ્ઞાન તરીકે ઓળખાય છે. આ ચાર જ્ઞાન તથા સ્વાભાવિક દશામાં વતુ. કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનાને પ્રત્યક્ષ અને પરેક્ષ એમ બે સ્વરૂપે વિભાજીત કરી શકાય છે. જે જ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની યેાગ્યતાના ખળથી જ પ્રવનારાં છે તે પ્રત્યક્ષ, અને જેમાં ઈન્દ્રિય તથા મનની સહાયતા છે તે પરાક્ષ કહેવાય છે. મતિ અને શ્રુત તે પરાક્ષ છે. તથા અવિષેમન:પર્યવ અને કેવળ તે પ્રત્યક્ષ છે. આમાં કેવલજ્ઞાન એ રૂપી અને અરૂપી સર્વ વિષયગ્રાહી હાવાથી સકલપ્રત્યક્ષ કહેવાય છે. અને અવધિ તથા મન:પર્યવ એ અરૂપી પદાર્થ ન ગ્રહણુ નહીં કરી શકતાં હાઈ અપૂર્ણ પ્રત્યક્ષ યા વિકલપ્રત્યક્ષ છે. mel મતિ અને શ્રુત, શાસ્ર દૃષ્ટિએ તે પરાક્ષ છે, પરંતુ ઇન્દ્રિયજન્ય વિષયાનુ જ્ઞાન, લેાક વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાતું હાવાથી વ્યવહારના હિસાબે તેને પ્રત્યક્ષ કહેવાય છે. જેથી તેને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહી શકાય. પરંતુ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન દર્શનને કર્મવાદ * , કેમ કે - + + પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ જ છે. પારમાર્થિક (વાસ્તવિક) પ્રત્યક્ષ તે અવધિ-મન પર્યાય અને કેવળ જ છે. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે કેઈપણ દશામાં વર્તતે આત્મા જ્ઞાનરહિત તે હેતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલું જ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, અને અપૂર્ણ જ્ઞાન તે વિભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાન કેઈ પણ પ્રકારના આચ્છાદનરહિત છે. અને વિભાવજ્ઞાન ન્યુનાધિક રીતે પણ કર્મથી આચ્છાદિત છે. મતિ–શ્રુત—અવધિ અને મન પર્યવ તે વિભાવજ્ઞાન છે. કેવલજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાનયુક્ત આત્માની દશા તે સ્વાભાવિકદિશા છે. અને વિભાવ જ્ઞાનવાળી આત્માની દશા તે વિભાવદશા છે. જૈનશાસ્ત્રમાં જેમ ચૈતન્યશક્તિને વિચાર, મતિ આદિ પાંચસ્વરૂપે કરવામાં આવ્યો છે, તેમ જ્ઞાન અને દર્શન એમ બે સ્વરૂપે પણ કરવામાં આવ્યું. છે. તેમાં કેવલજ્ઞાનરૂપ સ્વાભાવિકજ્ઞાન અને મતિ આદિ ચાર જ્ઞાન તથા ત્રણઅજ્ઞાનરૂપ વિભાવિકજ્ઞાન, એમ કુલ્લા આઠ પ્રકારે જ્ઞાનેપગની વિચારણા પૂર્ણ થઈ. - હવે દર્શન અંગે વિચારતાં ઉપગની સર્વપ્રથમ ભૂમિકા. દર્શન છે. વિવિધ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. દર્શનને સામાન્યપગ-નિરાકાર Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્માની . વિભાવ દશા પણ ગ વિગેરે નામથી પણ ઓળખાય છે. જ્ઞાન, સાકાર અને સવિકલ્પ છે. દશન તે નિરાકાર અને નિવિકલ્પ છે. ઉત્પત્તિનીષ્ટિએ જ્ઞાનની પહેલું ક્રેશન હેાવા છતાં પણ નિ યાત્મકનાકારણે જ્ઞાન, અધિક મહત્ત્વવાળુ' હાવાથી આત્માના ગુણુ। પૈકી જ્ઞાનને સર્વ પ્રથમ ગુણતરીકે ગણાવ્યું છે. વ્યક્તઉપયાગને જ્ઞાનેાપયેાગ અને અવ્યક્ત ઉપયેગને દનાપયેગ કહેવાય છે. દશનાયાગ પહેલા હાવા છતાં. તે ઉપયાગ, જ્ઞાનાપયેાગસ્વરૂપે પરિણમે જ એવા નિયમ નથી. પરંતુ જ્ઞાને પયાગ પહેલાં તે દશનાપયેાગ હાવા જ જોઈ એ. - કોઈ માણસ કારેક કોઈ દ્રશ્યને જોવામાં અગર કોઈકની સાથે અત્યંત જરૂરી વાતચિત કરવામાં તલ્લીન મનેલા હોય છે, ત્યારે પાસેથી નીકળનાર માણસના તેને ખ્યાલ પણ રહેતા નથી. પાસેથી નીકળતા માણસ તેની નજર આવે છે, અને તેના સૂક્ષ્મ ઉપયાગરૂપ દર્શીન પણ પ્રવર્તે છે. પર`તુ તે ઉપયાગ, દ્રશ્ય જોવામાં વર્જાતા ઉપચાગ જેટલા કે વાતચીત કરવાવાળા માણસ પ્રત્યેના ઉપયેગ જેટલા વ્યક્ત-પ્રગટ નહી' હાવાથી દર્શીનેાપયેાગરૂપે પ્રવતી ને અટકી જાય છે. જેથી નીકલનાર તે માણુસ કેણુ હતા, એવા વ્યકત ઉપયાગ કે જ્ઞાનાપયેાગ થતી શકતા નથી. દર્શન એ છદ્મસ્થના જ્ઞાનની પ્રારંભિકભૂમિકા છે. તેથી સામાન્ય ધર્મ બાધક જ્ઞાનાપયેાગ એ જ દશનાપયેાગ છે.. Page #75 -------------------------------------------------------------------------- ________________ કામ - કાકા જ ન ૬ ** * * ૫૬ જૈન દર્શનને કર્મવાદ તેમાં પદાર્થને કંઈપણ ભેદ માલુમ પડતે નહીં હોવાથી તેના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. સ્વભાવજ્ઞાનની માફક સ્વભાવદર્શન પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હેાય છે, તેને કેવલદર્શન કહેવાય છે. તે કેઈપણ પ્રકારના આચ્છાદનરહિત હોવાથી, આત્માને સ્વાભાવિક ઉપગ છે. અને તે આત્માની સ્વભાવદશામાં જ પ્રકટે છે. શેષ ત્રણદર્શન ન્યુનાધિક પ્રમાણમાં કર્મથી આચ્છાદિત હોવાથી વિભાવિક છે. વિભાવિકદર્શન પ્રાપ્ત આત્માની દશા પણ વિભાવિકદશા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તે વિભાવિક દર્શન છે. - ચક્ષુદર્શન-ચક્ષુરિન્દ્રિયની સહાયથી વર્તતું નિરાકાર અને નિર્વિકલ્પક દર્શન તે ચક્ષુદન છે. - અચક્ષુદર્શનચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિય તથા મનની સહાયથી વર્તતાં દર્શન તે અચક્ષુદર્શન છે. અવધિદર્શન-ઈન્દ્રિયની અપેક્ષા વિના સીધું આત્મ પ્રત્યક્ષ થતું દર્શન તે અવધિદર્શન છે. - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ ભૂમિકામાં છે. પરંતુ તે બન્નેનાં નામ મતિદર્શન નહીં હોવાનું કારણ એ જ છે કે દર્શનમાં ચક્ષુ ઇન્દ્રિયનું મહત્વ -અધિક છે. ચક્ષુના મહત્વના કારણે એક ભેદ ચક્ષુના નામે અને બીજો ભેદ, શેષ ઈન્દ્રિય અને મનના હિસાબે અચક્ષુ Page #76 -------------------------------------------------------------------------- ________________ - જન = આત્માની વિભાવ દશા પ૭ નામે રાખે છે. વળી થપગ હંમેશાં સવિકલપક હોવાથી શ્રુતજ્ઞાનની માફક શ્રુતદર્શન પણ હોઈ શકતું નથી. એ પ્રમાણે મન:પર્યવ દર્શન પણ ન હોય. કારણ કે સૂફમદષ્ટિથી વિચારવામાં આવે તે મનઃપર્યવજ્ઞાન એ અવધિજ્ઞાનને જ વિશેષ વિકાસ છે. અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન એક જ ઉપગની બે ભૂમિકામાં છે. મને દ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે, ત્યાં સુધીની ભૂમિકા તે અવધિજ્ઞાનની છે. અને તેને ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ચિંતનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દર્શન હેઈ શકે જ નહિં. મને દ્રવ્યને દેખવા ટાઈમે દર્શન હેય, પણ તે તે અવધિદર્શનમાં ગણાય. એટલે મન:પર્યવદર્શન હોઈ શકતું નથી. - વળી મતિ-શ્રત-અને અવધિની માફક ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શનમાં સમ્યફ તથા મિથ્યાના ભેદ પણ હોઈ શકતા નથી. કારણ કે મિથ્યાપણું તે સવિકલ્પક ઉપયોગમાં જ ઘટી શકે છે. નિર્વિકલ્પ ઉપગમાં મિથ્યા હઈ શકતું નથી. માટે દર્શને પગમાં સમ્યક્ કે સિધ્યારૂપ ભિન્નતા છે જ નહિ. હવે ચારિત્ર અંગે વિચારતાં આત્માની સદાને માટે થયેલી સંપૂર્ણ રાગદ્વેષરહિત અવસ્થા તે ક્ષાયિકચારિત્ર છે. ક્ષાયિક ચારિત્રના યોગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગ * *' , . . પણ . + . ., « * તા -* A , R J કી 55 કિ . * * Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન દર્શનના ક વાદઃ દ્વેષની પરાધીનતા રહિત જ્ઞાનાપયેાગવાળી જીવની દશા તે સ્વાભાવિક દશા છે. રાગદ્વેષને આત્મામાંથી સ થા ક્ષય ન થયેા હાય, પરંતુ રાગદ્વેષનુ અસ્તિત્વ આત્મામાં પ્રદેશેાદય કે વિપાકાય તરીકે નહી. વતાં, ઉપશમ (રાખથી ઢાંકેલા અગ્નિ સદશ) સ્વરૂપે વ તુ હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે. ઉદયપ્રાપ્ત રાગદ્વેષના ક્ષય થાય અને ઉદૃયઅપ્રાપ્ત રાગદ્વેષના ઉપશમ થાય, એટલે સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થાય તે દશાને ક્ષયેાપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર રાગ-દ્વેષના ક્ષયાપશમની ન્યૂનાધિકતા ઉપર છે. "" વીય અંગે વિચારતાં મન-વચન અને કાયારૂપ સાધનદ્વારા હોવાવાળું વીર્યનું પ્રવત ન “ વૈભાવિક પ્રવતન ” છે. વૈભાવિક વીય તે વૈભાવિક જ્ઞાન–દન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વૈભાવિકપ્રવર્તન દ્વારા વતી આત્મદશા તે વિભાવિક દશા છે. વિભાવિક દશાનું આત્મવી તે ક્ષયે -- પશમ વીય છે. વીય અંગે વિશેષ વિચારણા આગળ પાંચમા પ્રક રણમાં કરવામાં આવશે. અહી સમજવુ... જરૂરી છે કે ક્ષાાપશમિક જ્ઞાનાદિ ગુણાના તાત્ત્વિક વિચાર કરીએ તા સમજાય છે કે તે વિશુદ્ધજીનનું લક્ષણ નથી. આત્મામાં કરૂપ મલિનતા Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા જેટલા અંશે સાફ થાય છે, તેટલા અંશે જ્ઞાનાદિશુણાના યેાપશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયે પશમની વિશેષતા અનુસારે તેને, ચઢતાં ગુઠાણાંનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે શરીર-કર્માદિ કઈ પણ નહી. હાવાથી ક્ષયાપશમ કે ગુણુઠાણાં પણ નથી. ૫૯ પ્રત્યેક વસ્તુ ઉપર એ દૃષ્ટિએથી વિચાર કરી શકાય. છે. એક આત્મિક દૃષ્ટિથી અને બીજી પૌદ્ગલિક દૃષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપી છે, કમ રહિત છે. એ દૃષ્ટિ નિશ્ચય. દૃષ્ટિ છે અને તાત્ત્વિક છે. એ દૃષ્ટિથી વિચાર કરતાં જે જે ક્ષયે પશમ કે ગુણસ્થાનકે આત્મિય ગુણાનુ` પ્રકટીકરણ અપૂર્ણ હાય ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે એટલા કર્મ ભાગ (મલીનતા વાળા ભાગ) ખાકી છે. કૅમરૂપ મલિનતા તે આત્માના ઘરની નથી, પરંતુ પુદ્ગલના ઘરની છે. પની છે. એટલે શુદ્ધસત્તાવાલી નિમ લદષ્ટિથી તે ક્ષયાપશમ અને ગુણસ્થાનક, જડ પુદ્ગલને લઈને બનેલાં છે. પૌદ્ગલિકદ્રષ્ટિથી વિચારતાં તે આત્મિકણાના ક્ષયે પશમમાં અગર ગુણુસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલુ ઓછુ છે, તેટલા જ આત્મગુણુ પ્રગટ થયા છે. એવી રીતે ક્ષાપશમની વૃદ્ધિમાં આગળ આગળનાં ગુણુસ્થાનની પ્રાપ્તિ. થાય છે, તેમ તેમ કમ એછાં થાય છે, જેમ જેમ કમ નુ પ્રમાણ વિશેષ વિશેષ ઘટતું જાય છે, તેમ તેમ આત્મગુણુની પ્રગટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સવ કર્માંનેદ. કે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન દર્શનના ક વાદ નાશ થાય છે, ત્યારે આત્મિક ગુણાનુ' પ્રગટીકરણ સ ́પૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણ્ણાના સપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાયેાપશમિક ગુણ્ણા ક્ષાયિક રૂપે બની જાય છે. ક્ષાયિક ગુણાવાળી આત્મદશા એ જ સ્વભાવ દશા છે. ən g વ્યવહારદષ્ટિથી ક્ષયેાપશમને કે ગુણસ્થાનકને ગુણ રૂપઆત્માના વિકાસ રૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનામાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતયા સમજી શકાય છે. '' શાસ્ત્રોમાં ઉદયિક, ઉપશમિક અને ક્ષાયે પશમિક ભાવાનુ “વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવ શબ્દને અથ ૐ સ્થિતિ ” ,, અવસ્થા છે. એ ત્રણે ભાવવાળી આત્મિક દશા તે સ્વાભાવિક દશા નથી, પર`તુ કના ક્ષયથી ઉપસ્થિત ક્ષાયિકભાવવાટી દશા જ આત્માની સ્વાભાવિક દશા છે. જ આત્મવિકાસના પ્રારંભ તા જ્ઞાનાદિ ગુણ્ણાના ક્ષાપાપમિકપણાથી જ છે. તે પણ મુખ્યથી તે સમ્યક્ત્વ અને ચારિત્ર દ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે. માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન, ચક્ષુદન, અચક્ષુદન, અવધિદર્શન આદિ, જીવને આત્મિકવિકાસમાં સાધક છે, અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન તથા વભ ગજ્ઞાન તે જીવના આત્મિકવિકાસમાં બાધક છે. ક્ષાયેાપથમિક ભાવ, ઔશમિક ભાવ અને ક્ષાયિક– Page #80 -------------------------------------------------------------------------- ________________ : - - - આત્માની વિભાવ દશા ૬૬. ભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકાઓ છે. ક્ષાયોપથમિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચ લાભ છે. ઔપથમિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તર લાભ છે. અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ તથા. ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તમ લાભ છે. ઉચ્ચત્તમ. લાભને પ્રાપ્ત આત્મદશા તે જ સ્વભાવ દશા છે. આત્મિક ગુણની સહેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણકે આત્મિક ગુણની અપૂર્ણતામાં આત્મા, પુદ્ગલથી સંબંધિત બનેલ છે. જેથી પુદ્ગલની સાથે આત્માની મિશ્ર દશા છે. વિભાવ સ્થિતિ અને પુદ્ગલના સાગથી આત્માની મુક્ત દશા તે સ્વભાવસ્થિતિ છે. સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય ગુણે, કર્માવરણ. રહિત હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દશનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ ક્ષાયિક (કેવલ) જ્ઞાન અને ક્ષાયિક (કેવલ) દર્શન, દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર, અંતરાયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન—લાભ–ભેગ-ઉપલેગ અને વીર્ય, એ નવે અપીગલિક હેવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધદશા યા સ્વાભાવિક દશા છે. જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક ઉપર ઢાંકણું દઈ દેવાથી ગમી અને પ્રકાશ દબાઈ જાય. Page #81 -------------------------------------------------------------------------- ________________ }ર જૈન દર્શનના ક વાદ છે, તેવી રીતે ઉત્તમ પરિણામના બળથી માહનીય કર્મીની પ્રકૃતિયા પેાતાનુ બળ આત્માને ખતાવી શકે નહી, ત્યારે ઉપશમભાવ કહેવાય છે. ઉપશમ ભાવ તા માહનીય કમની પ્રકૃતિયાના જ હાઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે. દર્શન માહનીય અને ચારિત્ર માહનીય તે િવશુદ્ધપરિણામથી ખાઈ શકે છે, પરંતુ ઉપશમિત તે કમ પ્રકૃતિયા કઈ સત્તાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપશમિત દશામાં પણ તે કમ પ્રકૃતિયાના આત્માની સાથે સંબંધ તા છે જ. એટલે એવી પ્રકૃતિયા નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તો પ્રત્યક્ષ થતાં પુનઃપ્રગટ થઈ પેાતાના પ્રભાવ દેખાડી દે છે. અર્થાત્ · ઉપશમભાવ પણ કર્મ પ્રકૃતિના વિષય હાઈ આત્માની સ્વભાવદશા નથી. પણ વિભાવદશા છે. કર્માંના ક્ષયાપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં પ્રગટ થાય છે, તે ક્ષયાપશમિક ભાવ છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાન–મનઃપવજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન—વિભગ જ્ઞાન-ચક્ષુદશન-અચક્ષુદશ ન અવધિદર્શન-ક્ષાપેાપશમિક સ મ્યકત્વ “દેશવિરતિ ચારિત્ર-સÖવિરતિ ચારિત્ર (સરાગચારિત્ર) –ક્ષાયેાપશમિક દાન, લાભ, ભાગ, ઉપભાગ, અને વીય —એ અઢારે ભાવ તે કમના ક્ષયાપશમથી વર્તે છે. આ ભાવામાં ઉદયકર્મોના ક્ષય થાય છે, અને અનુયકમેમના ઉપશમ થાય છે. આથી તેને ક્ષયાપશમભાવ કહેવાય છે. આ ભાવામાં પણ પ્રકૃતિને દબાવવાની અને ક્ષય કરવાની Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા ૬૩ અને વાત હોવાથી તેમાં તે તે કમ પ્રકૃતિના આત્માની સાથે સંબંધ તે છે જ. માટે આ ક્ષયાપશમભાવવાળી છે દશા પણ વિભાવ દશા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધ-માન-માયા અને લેાભ એ ચાર કષાય, સ્ત્રીવેદ–પુરૂષ. વેદ અને નપુસકવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ-અજ્ઞાન– અસંયમ–અસિદ્ધત્વ-કૃષ્ણલેશ્યા–નીલલેશ્યા–કાપાતલેશ્યા-તેજો લેશ્યા-પદ્મલેશ્યા, શુકલલેશ્યા, એ એકવીસે ઉદિયકભાવ છે. જેવી ગતિમાં જીવ જાય છે, તેવી ગતિમાં તેને આ એકવીસ પ્રકૃતિના ઉદય થાય છે. આમાં (ઉયિક ભાવમાં) પણ ક્રમ પ્રકૃતિના ઉદય હોવાથી વિભાવ દશા છે. જેમાં ક્રમના ક્ષય, ઉપશ્ચમ, ક્ષયેાપશમ કે ઉદય, કારણરૂપ નથી, તેવુ, જીવતત્વ-ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણે પારિણામિક ભાવ છે. એ ભાવા જીવના સ્વભાવભૂત હોવાથી સદાને માટે ભવ્યમાં ભવ્ય અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. આ પ્રમાણે જીવની સ્વભાવ દશા અને વિભાવ દશા છે. વિભાવ દશા ઉપર વિચાર કરવા ટાઈમે કસિદ્ધાન્તની વિચારચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે, કેમકે વિભાવદશામાં મુખ્ય કારણ તે કમ જ છે. કમ'ના સયાગથી જ આત્મા વિભાવ દશામાં વર્તે છે. મનુષ્યને રાગગ્રસ્ત અવસ્થામાં બિમારી અંગે વિચાર Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન દર્શોનના કવાદ કરનાર થાય છે કે એ બિમારી શુ છે ? તે મિમારી થવામાં શુ શું કારણેા છે? તે બિમારીથી મુક્ત કેવી રીતે થઈ શકાય છે? બિમારી ફ્રીને ન આવે એના ઉપાય શું છે ? એવી અનેક વિચારધારાએ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ્ય તે આરગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળે મનુષ્ય, પેાતાનુ` લક્ષ્ય, સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવ— દશારૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવ દશાને ઉત્પન્ન ,, ૮ ક. ઉપર એકધાર્` મનન ચિંતન કરવાવાળેશ ખની રહે છે. ક એ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને અલગ કરવાની ઈચ્છાવાળા મનુષ્યે તે પરદ્રવ્યનું પણ સ્વરૂપ સમજવુ' જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહીં, તે આત્મદ્રવ્યને પશુ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પાને સમજવાથી જ લાભપ્રદ પદાર્થાંનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહુત્ત્વ સમજાય છે. દુઃખદાયક પદાથ હોવાથી જ જીવ, સુખદાયક પદ્મા ની ઇચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યા બાદ જ આત્મા હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિં, ત્યાં સુધી તેની દૃષ્ટિ આત્મદ્રવ્ય તરફ જઈ શકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણ પ્રકારે છે. (૧) દ્રવ્યકમ (૨) ભાવક અને (૩) નાક. ભાવકને ઉત્પન્ન કરવામાં કારણરૂપ એવા કમ પ્રદેશ સમુહ (ક'રૂપમાં પરિણમન પામેલ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા ૬ સમુહ) તે દ્રવ્ય કમ છે. સવ સ્થાને દ્રવ્ય તે ભાવનુ કારણ છે. માટે કર્મોનાં અણુ તે દ્રવ્યકમ છે. ' રાગદ્વેષની જે અંતર્ગ પરિણતિયાં છે, તે ક્રાધ-માનઃ –માયા અને લાભરૂપ જીવના અધ્યવસાયજ ભાવકમ છે. દ્રવ્યકમ ના અભાવમાં ભાવકમ હોઈ શકતુ જ નથી. દ્રવ્યકમ અને ભાવકમને ઉત્પન્ન કરવામાં કારરૂપ, એવું ખાદ્યનિમિત્ત, જેવા કે ધન-ધાન્ય-સ્ત્રી-પુત્ર-શરીર ઈત્યાદિ પદાર્થના નિમિત્તથી, આત્માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને આત્મા કેમ બંધન કરે છે, તે બાહ્ય નિમિત્તોને ૮ નાકમાઁ ” કહેવાય છે. bir-PA દ્રવ્યકમ અને ભાવકમ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરન્તુ ૮ નાકમ ” આત્માની સાથે પરભવમાં જતુ' નથી. દ્રવ્યકમ એ પુદ્દગલ વગ ણાનું પરિણામ છે, અને ભાવકમ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યવસાય છે. એટલે તેમને તેા કમ કહેવાય છે, પરંતુ શરીર-ધન-કુટુંબ આદિને કમ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્તો, સાક્ષાત કમ નથી, પણ કનાં બાહ્ય કારણુરૂપ હેાવાથી તેને પણ ઉપચારથી કમ કહી શકાય છે. અ “ નાકમ ” દેશનિષેધક હાવાથી નાકમ ” અર્થાત દેશથી કત્વ છે. એટલે અમુક અપેક્ષાથી કમ છે, અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થ સૂચક હાવાથી નાકમ ” તે પણ કમ કહી શકાય છે. ૐ. પ Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ અરઘટ્ટ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકર્મને અનુબંધ હેવારૂપ દુષ્ટચક ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકમને ઉદય ચાલતું હોય ત્યારે આત્મા, રાગ-દ્વેષ–મેહ વિભાવભાવમાં પરિણમે તે તે નવીનકર્મને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકમને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહ-ચીકાસના કારણે આત્મા, -દ્રવ્યકર્મરૂ૫ રજોમયી બને છે. તેથી જન્મ જન્માંતરની પૂરી પર દેહધારણાદિ ચક્કર લગાયા જ કરે છે. આ કર્મના આવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારી જીવને અનાદિ કાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીવેએ સ્વભાવદશા પ્રગટ કરી છે, તે જ પણ તે દશા પ્રાપ્ત કર્યા પહેલાં અનાદિકાળથી વિભાવ દશામાં જ હતા. જવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ પુદુંગલદ્રવ્ય જ છે. આ પુદ્ગલદ્રવ્યના સાગથી જ જીવ,મેહમાં આશક્ત થવાથી પુદ્ગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, પુદ્ગલકને ગ્રહણ કરીને, સ્વયં અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે. ) અશુદ્ધપરિણિતિઓને ભેગ કરવાથી જીવ અશુદ્ધ ભક્તા થાય છે. તથા પિતાની ગ્રાહક શક્તિથી જ્ઞાનાદિ - - ht: -.ક રમતી' તી , Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૭. આત્માની વિભાવ દશા ગુણસમુહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્દગલ સ્કને ગ્રાહક થાય છે, અને પુદ્ગલ સ્કધોને સંગ્રહ કરે છે. પરપુદ્ગલના લાભથી, લાભપણું માને છે. શુભાશુભ પુગલેના દાનને દાન સમજે છે. શુભાશુભ પગલેના ભેગઉપભેગને જ ભેગ તથા ઉપલેગ સમજે છે. વિર્ય પણ બાલવીર્ય અર્થાત્ પુદ્ગલ ગ્રહણુ-બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની સ્વશક્તિ તથા લબ્ધિની પ્રવૃત્તિ વિપરીત હોવાથી પરભાવ અર્થાત્ કર્મને વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર એ છે થતું નથી. અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખસમુહને અનુભવે છે. આજ આત્માની વિભાવદશા છે. જીવ અને પુદ્ગલ બને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી, અને પુગલ તે જીવ બની જ નથી. માટે એક બીજાથી અલગ થઈ શકે છે. આત્મા જેટલા અંશે કર્મથી મુક્ત થાય છે, તેટલા અંશે તેની જ્ઞાનાદિ શક્તિ કામ કરી શકે છે. આત્મા સાથે સંબંધિત કાર્મણવર્ગણાના પુદ્ગલેમાં વિવિધ સ્વભાવ ઉત્પન્ન હોવાની દષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગોમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુ (૬) નામ (૭) નેત્ર અને (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય -દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય, એ ચાર કર્મ, આત્માન ક્રમશઃ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર Page #87 -------------------------------------------------------------------------- ________________ १८ જૈન દર્શનને કર્મવાદ અને અનંતવીર્યરૂપ ગુણોને આછાદિત કરવાવાળા હોવાથી તે ઘાતી કર્મ કહેવાય છે. શેષ ચારકર્મ, આત્મગુણેના ઘાતક નહીં હોવાથી તે અઘાતકર્મ કહેવાય છે. ચાર ઘાતકર્મોથી આત્માના અનંતજ્ઞાનાદિગુણ. ઢંકાઈ જતા હોવા છતાં પણ ન્યુનાધિક પ્રમાણમાં પ્રગટરૂપે તે તે ગુણે જીવમાં હોય જ છે. અર્થાત્ તે તે કર્મના આવરણથી તે તે ગુણે બિલકુલ તે ઢંકાઈ જતા જ નથી. કર્મના બિસ્કુલ આવરણરહિત તે ગુણેના પ્રગટીકરણમાં તે ગુણે “ક્ષાયિક ભાવના” કહેવાય છે. અને કર્માવરણના સમયે તે ગુણ “ક્ષપશમિક” ભાવના કહેવાય છે. તેમાં ચારિત્રગુણ તે ઉપશમ અને ક્ષાપશમિક એમ બન્ને ભાવને પણ હોય છે. અર્થાત્ કર્મના ક્ષયથી તે ગુણ સંપૂર્ણરૂપે અને કર્મના ઉપશમથી ઉપશમિતપણે તથા પશમથી ન્યુનાધિકરૂપે પણ અપૂર્ણ હોય છે. * Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું મુગલવર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું " કર્મ એ પ્રત્યેક સંસારીઆત્મા સાથે રહેવાવાળો એક વિજાતીય પદાર્થ છે, યા એક ભિન્ન દ્રવ્ય છે. એ ભિન્ન દ્રવ્ય તે પુદ્ગલ છે. તે રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ વાળો તથા જડ છે. જ્યારે રાગદ્વેષાદિ વિકૃતિ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરવાનું અગર અન્ય સાંસારિક સંગે જીવને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય તે જડ પુદ્ગલમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જ તેને કર્મ કહેવાય છે. તે સામર્થ્ય દૂર થતાં જ તે પુદ્ગલે બીજા પર્યાય (અવસ્થા) ધારણ કરી લે છે. કર્મ– રૂપે પરિણમન થવાને યોગ્ય પુગલસ્કને આત્માની સાથે તે સંબંધ તે મન-વચન અને કાયાની ક્રિયાથી જ થાય છે. જડ પુદ્ગલેમાં અનેક શક્તિઓ છુપી રહેલી છે. તેની સંપૂર્ણ શક્તિઓને પત્તો લગાડે એ સામાન્ય માનવ અને વૈજ્ઞાનિકની પણ શક્તિ બહારની વાત છે. ફક્ત સર્વજ્ઞ ભગવતે જ તેને સંપૂર્ણપણે જાણી શકે છે Page #89 -------------------------------------------------------------------------- ________________ ધિના ગુણ કરવાની શક્તિ પણ નિમાં પ્રદૂગ જૈન દર્શનને કર્મવાદ રેડિયે, વાયર્લેસ, તાર, ટેલીવીઝન, બાષ્પશક્તિ, વિદ્યુતશક્તિ, અણુબોમ્બ, કીટાણુબોમ્બ, હાઈડ્રોજન બેઓ વગેરેને મૂળ આધાર અને દશ્યમાન જગતના સર્વ પદાર્થો જડતવનું જ રૂપાન્તર માત્ર છે. અનંતાનંત શક્તિ એ જડતત્વમાં નિહિત છે, જે સ્વાભાવિક, પ્રાકૃતિક, અને કાલાતીત છે. આત્મામાં રહેલ વિકારે અને કષાયેના બળના આધારે “જડ ઔષધિના ગુણદોષ અનુસાર પિતાનું ફળ યથાસમયમાં અને યથારૂપમાં પ્રદર્શિત કરવાની શક્તિ પણ અનેક શક્તિધારક તે જડપુદગલમાં રહેલી છે. એટલે કર્મનું નિર્માણ ૫ગલેના અતિ સૂક્ષ્મતમ અંશથી થાય છે. કર્મ એ પરમાણું સમૂહ હોવા છતાં પણ દેખી શકાતાં નથી. આત્મા, પરલેક, મુક્તિ વિગેરે અન્ય દાર્શનિક તત્ત્વની માફક તે પણ પરેહા છે. તેની કોઈપણ વિશેષતા ઇન્દ્રિયબેચર છે જ નહિં. એટલે કર્મોનું અસ્તિત્વ મુખ્યતઃ આપ્તપ્રણિત શાસ્ત્રદ્વારા જ પ્રતિપાદિત કરી શકાય છે. જેમ આત્માદિ પદાર્થોનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે શાસ્ત્રથી અતિરિકત અનુમાનને પણ સહારો લેવો પડે છે, તેમ કર્મોની સિદ્ધિમાં અનુમાનને સહારો લેવે પડે છે. આ વિશ્વમાં સર્વ પુદ્ગલનું અસ્તિત્વ એકસ્વરૂપે કે એકસરખા અંશે પ્રમાણુવાળું હોતું નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે પ્રમાણ પુદ્ગલ દ્રવ્ય તે અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અંશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથફ પૃથક્ રૂપે રહેલ પુદ્ગલે, વિવિધ Page #90 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલવણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા પ્રકારની શક્તિઓથી ગર્ભિત હોય છે. એટમખેમ્બકીટાણુબેઓ અને હાઈડ્રોજન એલેકટ્રિક બ વિગેરે આધુનિક શસ્ત્રોથી સ્પષ્ટ સમજી શકાય છે કે પુદ્ગલના સૂક્ષ્મ પરમાણુંમાં અને અણુઅણુમાં મહાન સર્જનાત્મક શક્તિ અને સંગાનુસાર અતિભયંકર વિનાશકશક્તિ સ્વભાવત : રહેલી છે. એટલે પુગલના સૂફમઅંશેમાંથી નિર્મિત કર્મમાં પણ સંસારી જીવને અનુગ્રહ અને ઉપઘાતક થવા રૂપ અમુક અમુક પ્રકારની શક્તિનું હવાપણું નિઃશંક્તિ છે. જેને ના કર્મવાદને સમજવા માટે તીક્ષ્ણ બુદ્ધિ અને અધ્યવસાયની જરૂર છે. જેનદર્શનકારેએ કર્મને સમજાવવા માટે સ્થાન-સ્થાન પર ગણિતને ઉપયોગ કર્યો છે. એ ગણિત લૌકિક ગણિતથી ભિન્ન છે. જ્યાં લૌકિક ગણિતની સમાપ્તિ થાય છે, ત્યાં આ જૈનદર્શનકથિત ગણિતને. પ્રારંભ થાય છે. કનું એવું સર્વાગીણવર્ણન માત્ર જૈનદર્શનમાંથી જ મળી શકે છે. ' આત્મા સાથે કર્મ સ્વરૂપે સંબંધિત થવાની યોગ્યતા, કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓવાળા પુદ્ગલસ્કમાં હોય છે, તે સમજવા માટે લેકમાં રહેલ પુદ્ગલવર્ગણએનું સ્વરૂપ સમજવું જરૂરી છે, કારણ કે અન્ય પુદ્ગલવર્ગણાઓનું સ્વરૂપ સમજાયા પછી જ કર્મયેગ્ય પુદ્ગલ વગણ (કાશ્મણવગણ)નું સ્વરૂપ સમજી શકાય છે. વિવિધ પ્રકારની પુદ્ગલ વગણાઓમાંથી સંસારી • રામ અને - - - - Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ જીવના ઔદારિકાદિ ચાર શરીરરૂપે, શ્વાસેચ્છવાસરૂપે, મનરૂપે, ભાષારૂપે અને કર્મરૂપ શરીરના પરિણમનમાં યોગ્યતા ધરાવતી વર્ગણાઓને ગ્રહણ યોગ્ય અને અન્યને અગ્રહણ ગ્ય વર્ગણા તરીકે જૈનશાસ્ત્રમાં વર્ણવેલી છે. વિવિધ સ્વરૂપે રહેલ વર્ગણાઓની ભિન્નત્તા, વર્ગણાઓમાં રહેલા પ્રદેશ સમુહની સંખ્યાને જ અનુલક્ષીને છે. કઈ વર્ગણું કેટલી સંખ્યા પ્રમાણ પરમાગુયુક્ત સ્કંધેવાળી છે, તે અહીં વિચારીએ. આ જગતમાં પુદગલનું અસ્તિત્વ બે રીતે છે. પરમાણુ સ્વરૂપે અને સ્કંધ સ્વરૂપે. જેના મહા સમર્થ શાનિની બુદ્ધિથી પણ બે ભાગ થઈ ન શકે તેવા નિવિભાજ્ય (બારીકમાં બારીક) ભાગરૂપે સ્થિત પુદ્ગલ, તે પરમાણુની સંજ્ઞાથી ઓળખાય છે. બે પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્ગલને કયણુક કંધ, ત્રણ પરમાણુરૂપે એકત્ર થઈ રહેલા પુદ્ગલને ત્રયણુક સ્ક ધ કહેવાય છે. એ રીતે એક એક પરમાણુનીવૃદ્ધિએ સંખ્યાતાથુક સ્ક, અસંખ્યાતાણુક ધે અને અનંતાણુક સ્કંધરૂપે પણ પુગલે રહેતાં હોય છે. એક સ્કંધમાં જથ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્વ સદાને માટે તેજ સ્કંધમાં રહેતું નથી. એક વિવક્ષિત સ્ક ધમાંથી એાછા અધિક પ્રમાણમાં અન્ય સ્કધમાં, અને અન્ય ધમાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત રકધમાં તથા અન્યાન્ય સ્કંધમાં પરમાણુઓનું ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છુટા રહેલ એક એક પરમાણુમાંથી ચણ કેટલાક છુટા પરમાણુઓ સ્કમાં જઈ મળે છે, અને Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩ r ' + + * * * * * * * * * યુગલવર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચાર ૭૩ સર્વ પ્રકારના સ્કમાંથી કેટલાક પરમાણુઓ અલગ પડી એકએક પરમાણુરૂપે પણ સ્થિર થાય છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થવું એ પુદ્ગલને સ્વભાવ જ છે. પરમાણુ અને સ્કન્ધ રૂપે અસ્તિત્વ ધરાવતા પુગલેના, જુદી જુદી રીતે શાસ્ત્રમાં (જૈન શાસ્ત્રમાં) વર્ગ (લૅટ-જાત) પાડવામાં આવ્યા છે. પરમાણુઓ સંમિશ્રિત થઈ જથ્થારૂપે રહે તેને સકંધ કહેવાય છે. સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુવાળા સ્કની એક વર્ગણ કહેવાય, અને અમુક વર્ગણના સમૂહની એક મહાવર્ગ કહેવાય. એવી મહાવગણુઓ સોળ છે. ૧. ઔદારિક અગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૨. ઔદારિક ગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૩. ઔદારિક તથા વૈક્રિય શરીર માટે અગ્રહણ યોગ્ય મહાવર્ગણા. ૪. વૈકિય શરીર માટે ગ્રહણ 5 મહાવર્ગણા. ૫. વૈક્રિય તથા આહારક શરીર માટે અગ્રહણ ગ્ય -મહાવગણ. ૬. આહારક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૭. આહારક તથા તેજસ શરીર માટે અગ્રહણ યોગ્ય મહાવગણ. ૮. તૈજસ શરીર માટે ગ્રહણ મહાવર્ગણા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન દર્શનને કર્મવાદ ૯. તેજસ શરીર અને ભાષા માટે અગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૦. ભાષા માટે ગ્રહણ 5 મહાવણ. ૧૧. ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણ ગ્યા મહાવર્ગણ. ૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ એગ્ય મહાવર્ગણ. ૧૩. શ્વાસોચ્છવાસ અને મને માટે અગ્રહણ ગ્ય મહાવર્ગણા. ૧૪. મને માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૫. મન અને કર્મ માટે અગ્રહણ યોગ્ય મહાવગણ. ૧૬. કર્મ માટે ગ્રહણ યોગ્ય મહાવણ આ ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે; પરંતુ અહિ તે આપણે કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગ (કાર્પણ વણા) ને સમજવાની જરૂર હોવાથી આ સેળ. મહાવણનું સ્વરૂપજ વિચારવું જરૂરી છે. ઉપરોક્ત દરેક મહાવણમાં જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વગણ સુધીની પેટા વર્ગણાઓ હોય છે. દરેક પિટા વર્ગ ણામાં અનંત સ્કંધ હોય છે. તે તમામ સ્કર્ધ સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુયુક્ત હેવાથી તે તમામ ની. એકજ વગણ (જાત) કહેવાય છે. દરેક મહાવર્ગણામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ Page #94 -------------------------------------------------------------------------- ________________ પુગલ વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૭૫. વર્ગણાઓ હોય છે. તે તે મહાવર્ગની પેટા વર્ગણાઓમાં ઓછામાં ઓછા પરમાણુયુક્ત સ્કની જે પેટા વગણું, તે તે મહાવર્ગણાની જઘન્ય વર્ગ કહેવાય છે. તે તે મહાવર્ગણાની પેટા વર્ગણાઓના હિસાબે વધુમાં વધુ પરમાણુયુક્ત સ્કંધની જે વગણ, તે તે મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણ કહેવાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની અનુક્રમે એકએક પરમાણુની વૃદ્ધિ (અધિકતા)વાળા સ્કંધની જે વગણએ, તે મધ્યમ વર્ગ કહેવાય છે. પ્રત્યેક મહાવણના પેટા વિભાગ તરીકે રહેલી. વર્ગણાઓના સ્કંધ સમૂહ કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ એની મિશ્રતા યા જથ્થાથી બનેલા હોય છે, તે સમજવા માટે પ્રથમ પહેલી મહાવર્ગણુનું સ્વરૂપ સમજવું જોઈએ. એકત્રિત પરમાણુઓ, પ્રદેશના નામે ઓળખાય છે. લોકને વિષે એકેકા પરમાણુઓ જેટલા છે, તેટલા સર્વની એક વર્ગણ (જાત). અને ત્યારબાદ ધ્રિપ્રદેશી સ્કની વર્ગણ. (જાત', એમ ત્રિપ્રદેશી ઔધોથી એક એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સિદ્ધના અનંતમા ભાગ જેટલી સંખ્યાથી એક ન્યૂનસંખ્યા પ્રમાણુ પરમાણુવાળા ઔધોવાળી વર્ગણાસુધીની તમામ વર્ગણાઓને સમૂહ તે “પહેલી મહાવર્ગ” થઈ. ત્યારબાદ બીજી મહાવર્ગણાની જઘન્ય (પહેલી) પેટા વર્ગણાથી તે સેળમી મહાવર્ગણું (કાશ્મણ વર્ગણા) સુધીની પેટા વર્ગણાઓ કેટલી સંખ્યા પ્રમાણ પરમાણુક્ત સ્કંધોવાળી હોય છે, તે નીચેની હકીકતથી સમજી લેવી. દરેક મહાવર્ગણાની પેટા વર્ગણાઓ પૈકીની જઘન્ય. પટા વર્ગ 3 નીચેની હકીકાઓ પૈકીની Page #95 -------------------------------------------------------------------------- ________________ •૭૬ જૈન દર્શનને કર્મવાદ વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં જેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહ હોય તેના કરતાં એક પરમાણું અધિક હોય. ગ્રહણ યોગ્ય મહાવર્ગણાની જઘન્ય વર્ગના પ્રત્યેક સ્કે ધોમાં રહેલ પરમાણુસમૂહ કરતાં, અન્ય વર્ગણાઓમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણની ઉત્કૃષ્ટવર્ગણાના દરેક કધોમાં વિશેષાધિક પરમાણુ સમૂહ હોય. અહિં વિશેષાધિક એટલે અનંતમા ભાગે - અધિક. અગ્રહણ યોગ્ય મહાવર્ગણાની જઘન્યવર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલ પરમાણસમુહ કરતાં, અન્ય વર્ગણએમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણની ઉત્કૃષ્ટવણના દરેક સ્કંધમા અનંતગુણ (અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સંખ્યા વડે ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલા) સિદ્ધના જ અનંત કે ગુણતાં પરમાણુ છે પૂર્વની મહાવર્ગણની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલા પરમાણુ કરતાં, તે પછીની મહાવર્ગણની ઉતકૃષ્ટ વગણના પ્રત્યેક સર્કમાં પરમાણુની સંખ્યા જેટલી વધારે હિય, તે સંખ્યા પ્રમાણે દરેક મહાવર્ગની પેટાવર્ગણાની સંખ્યા થાય. જેમકે અસત્ કલ્પનાએ કઈ પૂવની મહા-વણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) પેટાવર્ગણના સ્ક, પાંચ પરમાણુના સમૂહવાળા હોય, અને તેના પછીની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વગણના પ્રત્યેક સ્ક ધ પચવીસ પરમાણુના Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા સમૂહવાળા, હોય તે તે પાછળની મહાવર્ગણાની જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની પેટા વર્ગણાએ ૨૦ થાય. કારણકે એકએક પરમાણુની વૃદ્ધિએ નવી નવી આગળની પેટા વર્ગથાઓ બનેલી હોય છે. એટલે એક પરમાણુની વૃદ્ધિએ નવી એક વર્ગણ બને, અને વીસ પરમાણુની વૃદ્ધિએ નવી. વીસ વર્ગણાઓ બને. બે ગ્રહણ મહાવર્ગણાઓ વચ્ચે આવતી અગ્રહણગ્ય મહાવર્ગણાઓના સ્કર્ધનું પરિણમન, પૂર્વની. ગ્રહણગ્ય વર્ગણા કરતાં સૂમ હોવાથી, અને પછીની. ગ્રહણગ્ય વર્ગણા કરતાં સ્કૂલ હેવાથી, ગ્રહણ યેગ્ય. હોતી નથી. જે કેમે ઔદારિકાદિ વર્ગણાઓ કહી છે, તે ક્રમે તે વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ અનુક્રમે અનંતગુણે વધતા જાય છે. એટલે તે વર્ગોણુઓ અનુક્રમે એક એકથી સૂક્ષમ છે. આ હિસાબે કર્મમાટે ગ્રહણગ્ય વર્ગણ (કાણ વર્ગણા) સોળ વર્ગમાં અતિ સૂક્ષ્મતમ છે. અવગાહન ક્ષેત્ર વિષયમાં વિપરીત કેમ સમજે. એટલે કે કાશ્મણ વર્ગણાનું અવગાહન ક્ષેત્ર, સર્વથી અલ્પ છે. તેનાથી પૂર્વની વર્ગણનું ક્ષેત્ર, અનુકમે અસંખ્યાત ગુણ છે. એકએક સ્કંધ વર્ગણાનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું સમજવાનું છે. ગ્રહણયોગ્ય મહાવણાની પેટા વર્ગણાઓ અનંતાનંત છે, અને સંપૂર્ણ લેકવ્યાપીને રહેલી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ અહી' સાળે મહાવ`ણાઓની જે સજ્ઞાએ આપેલી છે, તે, તે સ ંજ્ઞાનુસાર સ્વભાવને જ અનુરૂપ હાવાથી કઈ કઈ મહાવણાના પુદ્ગલ સ્કધા, સ સારી જીવાને કયા કયા કામમાં ઉપયાગી છે ? તે સરલતાથી સમજી શકાય છે. અથવા કઈ અવસ્થામાં રહેલ, એટલે કેટલી સંખ્યા પ્રમાણ એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્કા, શરીર, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેના ખ્યાલ આ વગણાઓનું સ્વરૂપ સમજી શકનારને આવી શકે છે. કાણુ મહાવ`ણાનું સ્વરૂપ સમજવા માટે પ્રથમની -પંદર મહાવગણાનું સ્વરૂપ પણ વિચારવું પડ્યું. એ ઉપરથી કાણુ વણાના પ્રત્યેક સ્કા કેટલી સખ્યા પ્રમાણુ પર માણું સમૂહથી મનેલા છે, તે સ્પષ્ટ રીતે સમજી શકાયુ. આ કા ણુવ ણાસ્વરૂપે સ્થિત પુદ્ગલસ્ક ધાજ કર્યુંરૂપે પિરણામ પામવાની ચેાગ્યતાવાળા છે. બીજી વણાસ્વરૂપે રહેલ પુટ્ટુગલ સ્કધામાં કમરૂપે પરિણામ પામવાની ચેાગ્યતા નથી. લેાકમાં રહેલ કાણુવ ણુાની સંજ્ઞાથી એળખાતા પુદ્ગલસ્કા આત્માની સાથે સંબધીત થતાં જ “ કમ” સંજ્ઞાથી એળખાય છે. કમ એ કાણુ વ - ણાના પુદ્દગલ સ્કંધાનુ પરિણમન હેાઈ તે પુદ્ગલ જ છે. પુદ્ગલ એ એક દ્રવ્ય યા પદાર્થ છે. પુદ્ગલ શખ્સ જૈન પારિભાષિક છે. ખીજા કોઈપણ દનમાં આ શબ્દના વ્ય - વહાર નથી. કાઈદેશ નકારે આ શબ્દના વ્યવહાર કર્યાં ડાય, તા પણ બીજા અર્થમાં કર્યાં હશે. પુદ્ગલ શબ્દને વાસ્ત ' ૭. Page #98 -------------------------------------------------------------------------- ________________ - અ ઇ . . 47 +- કાકા એ મન ને " પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ચારણ ૭૯ વિક (વ્યૌત્પતિક) અર્થ ન સમજે તેને કર્મને પણ યથાસ્વરૂપ ખ્યાલ આવી શકતું નથી. જૈન દર્શનને પુદ્ગલ શબ્દ તે આધુનિક વિજ્ઞાનના (Matter) પદાર્થ તે પર્યાયવાચી છે. આ યુગલની ઉપરોકત વર્ગણાઓને પ્રત્યેક સ્કંધ, એ એક કરતાં વધુ સંખ્યા પ્રમાણ પરમાણુઓને સંમિશ્રિત જથ્થ હેઈ, તે સંમિશ્રિત થવામાં તેનું સમેજક દ્રવ્ય અને સંજક વ્યક્તિ કેણ છે, તે પણ સમજવું જરૂરી છે. જેમ મકાન બનાવવામાં ઈંટોને પરસ્પર જોડવા માટે કડીયાઓની આવશ્યકતા રહે છે, તેમ સ્કંધમાં સંયોજિત પરમાણુઓને સંજક પણ કઈ હોવો જોઈએ, એવો વિચાર મનુષ્યને સહેજે કુરે તે સ્વાભાવિક છે. પરંતુ અહીં પરમાણુઓમાંથી થતા સ્કંધ નિર્માણમાં પરમાણુઓનો સંયેજક કઈ હતું નથી. તે સંજન સ્વાભાવિક થાય છે. જેવી રીતે કઈ કઈ વખતે આકાશમાં વાદળાંએ ઘટાટોપ એકત્ર થઈ જાય છે, વિવિધ જાતના રંગે પણ પ્રકાશમાન થાય છે, અને તે જ વાદળાને સમુહ અગર વિવિધ રંગે, ક્ષણ વારમાં સ્વયં વિખરાઈ પણ જાય છે. આ રીતે વાદળ તથા રંગનું સંઘટ્ટન અને વિઘટ્ટન જેમ સ્વાભાવિક છે, તેમ વર્ગણાઓના પુદગલ કે ધોનું સંઘદૃન અને વિઘટ્ટન પણ સ્વતઃ યા સ્વાભાવિક જ છે. ' પુદ્ગલ વર્ગણાઓના સ્કંધ નિર્માણમાં પરમાણુઓને સજક કોઈ વ્યક્તિ નહિ હોવા છતાં પણ, જૈન દર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કુવાદ કારોએ બતાવેલ સ્કધ નિર્માણની એક સમુચિત રાસાયણિક વ્યવસ્થાના વિષય સમજવા અતિ મહત્વના છે. પરંતુ તે સમજવા માટે પ્રથમ તે પરમાણુમાં રહેલ વણુ -ગંધ–રસ અને સ્પર્શેના સૂક્ષ્મ યા નિવિભાજ્ય અંશની સમજ હાવી જોઈ એ. ८० પ્રત્યેક પુદ્દગલપરમાણુમાં કોઈપણ ગંધ, એક રસ અને રૂક્ષ (લુખા) યા એ બંનેમાંથી એક, તથા શીત (ઠંડા) યા અન્નેમાંથી એક, એમ એ સ્પર્શતા એક વણુ, એક સ્નિગ્ધ (ચીકણા) ઉષ્ણુ (ઉના) એ અવશ્ય હાય છે. પ્રત્યેક પરમાણુમાં અમુક જ વણુગંધ-રસ-કે સ્પશ સદા કાળને માટે શાશ્વત હાઇ શકતા નથી. કાઈ વખત અમુક વર્ણાદિ હાય, તે કોઈ વખત અન્ય વર્ણાદિ પણ હાય છે. વળી એકના એક વદિ પણ સરખા સ્વરૂપે હાઈ શકતા નથી. કારણ કે પ્રત્યેક વર્ણાદિના, જૈન દ નકારાએ તા અનેક પેટા ભેદો બતાવ્યા છે. જેમકે જેટલી લાલ ચીજો જગતમાં હોય છે, તે દરેકના લાલ રંગ પણ એક સરખા જ હાઈ શકે એવા નિયમ નથી. લાલરંગ કહેવાતા હોવા છતાં પણ લાખો કરોડો કે અનંત જાતના તે લાલ રંગ, જગતની ચીજોમાં જોવામાં આવે છે. દિવાલ પર લગાવેલે ચમકતું સ્વરૂપ દેખાતું નથી. લાલ ર'ગ શરૂઆતમાં જે ચમકતા સ્વરૂપે દેખાય છે, તેવુ અમુક દિવસ પછી તે લાલ રંગમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વાનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૮૧ એક ખારીકમાં ખારીક લાલ રંગની સુકી કણી એક ચમચીમાં લઈ તેના ઉપર પાણીનું એક ટીપુ નાખવાથી પાણી લાલ રંગનું થઈ જાય છે. તેમાં અનુક્રમે મીનું— ત્રીજી વિગેરે પાણીનાં ટીપાં નાખતાં વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ લાલ રંગની ચમક એક સરખી રહી શકતી નથી. કારણ કે પ્રથમ ટીપુ` નાખવા ટાઈમે તે લાલ રંગના અંશે એક ટીપા પ્રમાણ પાણીમાં ફેલાય છે, અને વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ અંશે ઘણા વિભાગેામાં વહેંચાઈ જાય છે. આ રીતે પ્રત્યેક વણુ, ગધ, રસ અને સ્પર્શ અંગે સમજવુ. જગતમાં ત્રણે કાળના તમામ વર્ગાદિનું માપ અને ઓછાવત્તાનુ' જે શાસ્ત્રીય ધેારણુ, જૈન દર્શનકારાએ નક્કી કરી આપ્યુ છે, એ ધેારણની સમજ માટે કહ્યું છે કે, અમુક વિવિક્ષિત વર્ણાદિના નાનામાં નાને અંશ કે જેનાથી વર્ણાદિની ન્યૂનતા હાઈ શકે જ નહિ, તેવા અવિભાજ્ય વર્ણાદિના પ્રમાણને ‘ પરિચ્છેદ' કહેવાય છે. એવા અમુક પરિચ્છેદે ભેગા થાય ત્યારે એક વણા કહેવાય. અને એવી અનંત વ ણુાના એક સ્પ ક થાય, પ્રત્યેક વર્ણાદિના એવા સ્પર્ધક જગતમાં અમુક સખ્યામાં કુલ છે. ' d ઉપર દર્શાવેલ રંગની કણીમાં પાણીનાં ટીપાં ક્રમેક્રમે વધુને વધુ નાખતાં લાલ રંગની ચમકમાં જે ફેરફાર થતા જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે પ્રથમના ટીપાં પ્રમાણુ પાણીમાં લાલ રંગના જે સ્પા હતા, તે વધુને વધુ ટીપાં જૈ. : Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈન દર્શનના ક વાદ પ્રમાણ પાણીમાં વહેંચાઈ જતાં પાણીના પ્રત્યેક ટીપામાંથી લાલ રંગના તે સ્પર્ધકે આછા આછા થવા માંડયા. આ ઉપરથી સમજી શકાય છે કે જેમાં અમુક વર્ણાદિપણું કમી હાય તેમાં તે તે વર્ણાદિના સ્પર્ષીકા ઓછા હાય, અને જેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકો વધુ હોય તેમાં તે તે વર્ણાદિપણુ વધારે હાય. આ રીતે વણુ, ગ ંધ, રસ અને સ્પના અંશેાનું ન્યૂનાધિકપણું સમજવુ' અને (અવિભાગપરિચ્છેદ) તે અંશની સૂક્ષ્મતા પણ વિચારવી. ઉપરની હકીકતથી સમજી શકાય છે કે સર્વ પ્રમા શુએ સમાન અંશ પ્રમાણ વર્ણાદિયુક્ત હોઈ શકતા નથી. કેટલાક પરમાણુએ અન્યાન્ય સમાન અ’શ પ્રમાણ વર્ણાદિથી યુક્ત પણ હોય, અને વિષમ અંશ પ્રમાણ વદિયુક્ત પણ હાય છે. પરમાણુએના સ્કા બનવામાં એટલે કે પરમાણુએ અન્યેાન્ય સચૈાજિત થવામાં પરમાણુઓના વર્ણાદિ પૈકી પરમાણુઓની સ્નિગ્ધતા (ચિકાશ) અને ઋક્ષતા (લુખાશ)– રૂપ સ્પજ એક માત્ર હેતુ છે. અર્થાત્ અનંત પરમાણુઓના સ્કંધા થવામાં, પરમાણુમાં રહેલ ચીકાશ અને લુખાશ ગુણુના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધેજ એક પ્રકારના રાસાયણિક સંબંધ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે બધાય છે, અને સ્કા અને છે. સ્નિગ્ધ (ચિકાશ) પરિણામમાં એક ગુણુ (અંશપરિચ્છેદ) સ્નિગ્ધતાથી અનન્તગુણુ સ્નિગ્ધતાના વિભાગે Page #102 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૮૩ . સમજવાના છે. અને તેજ પ્રમાણે ઋક્ષ (લુખાશ) ના માટે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં ગુણ શબ્દને અર્થ અંશ જાણોઅને તે પણ અતિ સૂક્ષમ અને નિર્વિભાજ્ય અંશ જાણ તે આ પ્રમાણે – | સર્વોત્કૃષ્ટ કઈ વિવિક્ષિત સ્પર્શના તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તે કેવળજ્ઞાનરૂપ બુદ્ધિ વડે ભાગ પાડતાં પાડતાં યાવત્ અનંત ભાગ પડી શકે છે. અને તેવા પડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ અથવા એક ગુણ કહેવાય છે. એ અંશને હવે એક ભાગ ફરી કલ્પીએ તે કલ્પી શકાય નહિં તેથી તે નિવિભાજ્ય એક અંશ તે અહીં ગુણ શબ્દથી વ્યપદેશવાળે જાણ. પરમાણુઓના સ્કંધરૂપે થતા કાયા પલટાને જૈન પારિભાષિક શબ્દથી “બંધપરિણામ” કહેવાય છે. બંધ પરિણામ ટાઈમે સ્નિગ્ધ અને બક્ષ સ્પર્શના અંશે-પરિચછેદોનું સમ અને વિષમ પ્રમાણુ કેવું હોવું જોઈએ તે માપ, જૈન શામાં બતાવ્યું છે. અહિં બંધ પરિણામમાં સ્નિગ્ધ, ક્ષ લક્ષણ, બે સ્પર્શે જ ઉપયોગમાં આવે છે. કેટલાક પરમાશુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે, અને કેટલાક અક્ષ પરિણામ વાળા છે. સ્નિગ્ધ અને અક્ષ, પરસ્પર વિરોધી હેવાથી એક પરમાણુમાં એક સાથે રહી શકતા નથી. બંધ પરિણામ બે રીતે હોય છે. ૧. સજાતીય બંધન અને ૨. વિજાતીય બંધન. સ્નિગ્ધ પુદ્ગલેને સ્નિગ્ધની સાથે અને અક્ષ પુ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન દર્શનના કવાદ "" ગલાના ઋણની સાથે અન્ય થાય તે “ સજાતીય અન્ય કહેવાય છે. સ્નિગ્ધ પુદ્ગલાના ઋક્ષ પુર્વાંગલેાની સાથે અધ થાય તે “ વિજાતીય અન્ય ” કહેવાય છે. સજાતીય અન્ધની મર્યાદા એવી રીતે છે કે પરસ્પર ગુણુની સમાનતા હાય તે, તે પગલા અન્ય પરિણામને પામી શકતાં નથી. પરંતુ ગુણની વિષમતા હાય તા જ સજાતીય સ્પશી પુદ્ગલાના પરસ્પર અન્ય થાય છે. એટલે કે તુલ્ય ગુણવાળા સ્નિગ્ધના તુલ્યગુણુ ( અશ-પરિચ્છેદ ) સ્નિગ્ધની સાથે કે તુલ્ય ગુણવાળા ઋક્ષના તુલ્ય ગુણવાળા ઋક્ષની સાથે બન્ધ થતા નથી. સજાતીય સ્પશી પુદ્ગલાના અન્ય, ગુણુ ( અંશ )ની વિષમતા હાય તાજ થઈ શકે છે. તેમાં પણ એવી મર્યાદા છે કે અંધ પિરણામને પામતા તે સજાતીય પુદ્ગલામાં પરસ્પર દ્વિગુણનું આંતરૂ હાવું જોઈએ. એટલે કે એક ગુણવાળા સ્પના ત્રિગુણી સ્પ સાથે, એ ગુણવાળા સ્પ ના ચતુર્ગુણી સ્પર્શ સાથે, ત્રિગુણવાળા સ્પના પંચગુણી સ્પેશ સાથે ખધ થાય છે. એમ સ સ્થળે મમજવુ. અર્થાત્ સજાતીય સ્પર્શીમાં દ્વિયધિક અ'શોની તરતમતાથી જ બંધ થાય છે. વિજાતીય અંધ ( સ્નિગ્ધના ઋક્ષની સાથે બંધ ) તે ગુણુની સમાનતા હોય કે વિષમતા હેાય તે પણ થઈ શકે છે. પરંતુ તે વિજાતીય અંધમાં પણ ગુણુની સમાનતા અંગે એ અપવાદ છે કે જઘન્ય ગુણ ( એક અંશવાળા ) સ્નિગ્ધ અને જન્ય ગુણવાળા ઋક્ષ પુદ્ગલાને પરસ્પર બધ થત Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પુદ્ગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા નથી. એક ગુણ (અંશ-પરિચ્છેદ) વાળા સ્નિગ્ધને દ્વિગુણ -ત્રિગુણાદિ બક્ષ પુદ્ગલેની સાથે બંધ થઈ શકે છે. કહેવાને તાત્પર્ય એ છે કે જઘન્ય ગુણની સમાનતાવાળા વિજાતીય સ્પશી પુદગલેને પરસ્પર બંધ થઈ શકતું નથી. પરન્તુ જઘન્ય ગુણ સિવાય અન્ય ગુણની સમાનતામાં વિજાતીય સ્પશી પુદ્ગલેને બંધ થઈ શકે છે. સ્પર્શ ગુણને અવિભાજ્ય-પરિચ્છેદ અંશ તે જઘન્યગુણ કહેવાય છે. અહીં સમજવું જરૂરી છે કે દ્વિઅણુકાદિ સ્કંધ બનવામાં સ્નિગ્ધતા અને ક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્કંધમાં સંજિત પરમાણુ કંધમાંથી છૂટ પડે જ નહીં એ નિયમ હેઈ શકતો નથી. કારણ કે પરમાણુનું છુટા પડવાપણું ફક્ત સ્નિગ્ધતા અને ક્ષતાના પલટનથી જ હેઈ શકતું નથી. તેમાં તે નીચે મુજબ ચાર કારણેમાંથી કેઈપણ કારણથી ભેદ થઈ શકે છે. (૧) સ્થિતિના ક્ષયથી–અસંખ્યાતાકાળ પ્રમાણ ઔધોની જે સ્થિતિ કહેવામાં આવેલ છે, તેને ક્ષય થવાથી. (૨) દ્રવ્યાન્તરના ભેદથી. (૩) બંધ ગ્ય સ્નિગ્ધતા તથા કક્ષતાના વિનાશથી, અર્થાત જેવી સ્નિગ્ધતા તથા સક્ષતાથી દ્વિઅણુકાદિ સ્કને બંધ થાય છે, તે સ્નિગ્ધતા-ક્ષતાને વિનાશ થવાથી. (૪) સ્કમાં સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિથી. આ ચાર કારણે વડે સ્કમાંથી પરમાણુનું છુટા Page #105 -------------------------------------------------------------------------- ________________ } જૈન દર્શનના કમ વાદ પડવાપણુ' થાય છે. સ્કામાં રહેલ પરમાણુ તે દ્રષ્યાણુ છે. અને વર્ણ –ગધ-રસ અને સ્પર્શના અંશે। તે ભાવાણું છે, સૈદ્ધાન્તિક મન્તવ્ય એવુ છે કે દ્રવ્યાણુ બદલાય છતાં ભાવાણુ કોઈ વખત બદલાય અથવા કોઇ વખત ન પણ બદલાય. અર્થાત્ દ્રબ્યાણુના પલટનમાં ભાવાણુનુ પલટન થવું જ જોઈએ એવેા નિયમ નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાતાકાળ પ્રમાણુ સ્કંધની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે સ્થિતિપૂર્ણ થયે સ્કંધના અવશ્ય પલટો થાય, છતાં સ્કંધવતી પરમાણુએ જે વણુ, જે રસ, જે ગંધ અને જે સ્પર્શીવાળા હતા, તે જ વર્ષાદિવાળા રહેવા હાય તા રહી શકે છે. એટલે કેવળ સ્નિગ્ધતા ઋક્ષતાના વિગમથી જ પરમાણુના ભેદ થવાનું માનવું ઉચિત નથી. પરંતુ સ્નેહ –રૌઢ્યતાના નિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિ ક્ષયાદિ કારણેાથી પણ પરમાણુના ભેદ સ્કધમાંથી થઈ શકે છે. એ માન્યતા વાસ્તવિક તેમજ શાસ્ત્રીય છે. આ રીતે વગણાઓના પુદ્દગલ સ્કંધાના સંઘટ્ટન અને વિટ્ટનની સમજ જૈનશાસ્ત્રમાં આપેલી છે. આ પુદ્ગલ વણાઓના સ્કંધ સમૂહોની, સ્કંધના સંઘટ્ટન અને વિટ્ટન રીતની, અને સ્ક'ધવતી પરમાણુની વિશાળ સંખ્યાની સમજ, સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યને સમજવી મુશ્કેલ છે. જેને જ્ઞાનના ક્ષયાપશમ સારા છે, તેવા આત્માથી જીવે તે આ વસ્તુને સમજવા બહુ જ કોશિષ કરે છે, અને તેની સ્પષ્ટતા સમજાતાં જૈન દનના પ્રણેતા સના દેવાજ જગતના તમામ પદાર્થાના ત્રણે Page #106 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા કાળના યથાસ્થિત સ્વરૂપને સંપૂર્ણ પણે દર્શાવવાની શક્તિવાળા છે, એવા દ્રઢ વિશ્વાસી તે આત્માથી જીવા મને છે. જેઓને જ્ઞાનના ક્ષયાપશમ એ હોય છે, તેવા દ્રઢ ધમી જીવેા તેા, સજ્ઞ દેવા પ્રત્યે શ્રદ્ધાળુ હાવાના સ્વભાવથી જ તે હકીકત પેાતાની બુદ્ધિમાં નહી સમજાતી હોવા છતાં પણુ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તા સજ્ઞ દેવાએ કહ્યું છે તેવું જ હોઈ શકે છે, એવી માન્યતાવાળા હાય છે. પરંતુ પાશ્ચાત્ય કેળવણીના દેઢસો વર્ષના પ્રભાવે આપણા શિક્ષિત ગણાતા કેટલાક વગમાં એક એવી ભ્રામક માન્યતા રૂઢ થવા પામી છે કે, આપણાં શાસ્ત્રોમાં, આવી રીતે કહેલી સૂક્ષ્મ હકીકત તે ‘ ગપ્પા ’ વગર ખીજું કઈ નથી. વાંચ્યા વિનાવિચાર્યા વિના, તુલના કર્યાં વિના, સમજ્યા વિના, સ ખાટુ' છે એમ કહી દેવામાં હૅશિયારી માનતા, અને માત્ર તુચ્છ વિજ્ઞાન પર જ વિશ્વાસુ રહેતા, આપણા એ સુધારકો, શાસ્ત્રોક્ત હકીકતાને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકાની સ`મતિની અને એમાં રહેલાં રહસ્યના સ્વીકારની મહાર લાગે ત્યારે જ વસ્તુની તે માન્યતા સહ સ્વીકારે છે. પર`તુ અહિં` વિચારેલ પરમાણુ, સ્ક ધ વગણાઓ, વિગેરે હકીકતાનું શાસ્ત્રીય વણ ન વિસ્તાર પૂવક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરપૂર, જૈન શાસ્ત્રમાં એટલુ બધુ છે કે તેવું અન્ય કોઈ શાસ્ત્રોમાં પણ નથી. આધુકિ વિજ્ઞાનિકો તે તેને સપૂર્ણ પણે શોધી શકે જ નહિ. પરમાણુવાદ અંગે આધુનિક વિજ્ઞાને કરેલી શેાધુ, જૈન શાસ્રરૂપી સમુદ્ર “પાસે એક જલબિન્દુ તુલ્ય છે. છતાં પણ જૈન શાસ્ત્રમાં કહેલી પુદ્દગલ દ્રવ્ય અંગેની હકીકતમાં ८७ Page #107 -------------------------------------------------------------------------- ________________ * ૨૮ જૈન દર્શનને કર્મવાદ અધુનિક વિજ્ઞાન ધીમેધીમે પણ કંઈક અંશે એકમત થતું " જાય છે. - હવે તે વિજ્ઞાનવિષે પ્રગટ થતી કેટલીક હકીકતે તે એટલી બધી વિચિત્ર આવે છે કે શાસ્ત્રીય સૂમ હકીકતેને માન્ય કરવામાં નિષેધ કરવા જેવું રહેતું જ નથી. તેમ છતાં પણ પદાર્થોની સૂમિમાં સૂક્ષ્મ શોધ, જેન શામાં જે રીતે મળી શકે છે, તેવી સંપૂર્ણ શોધ દુન્યવી કોઈ પણ સાધનથી શોધી શકાય તેમ છે જ નહીં. જૈન દર્શનકાએ દર્શાવેલ પ્રત્યેક પદાર્થમાત્રનું સ્વરૂપ ત્રિકાળ આબાધિત છે. પરંતુ વર્તમાન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સર્વ નિયમે કંઈ સર્વદા સ્થિર અને સત્ય રહ્યા નથી. દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિક પદાર્થના જે ભાગને અભેદ્ય, અછે અને સૂકમતમ માની, પરમાણુ તરીકે નક્કી કર્યો હતો, તે પરમાણમાં પાછળથી એલેકટ્રન અને પ્રોટોનના વિભાગે સમજાયા, અને બાદ તે પ્રોટેનમાં પણ ન્યૂટન અને પછટોન સમજાયા. હાલમાં એલેકટ્રોનને નાનામાં નાના અણુ તરીકે સ્વીકારાય છે, પરંતુ ભવિષ્યમાં તેની પણ અણુ તરીકેની માન્યતા મિથ્યા બની જવાની. આ રીતે જેમ જેમ વિજ્ઞાનને વિકાસ વધતું જાય છે, તેમ તેમ તેની કેટલીક બાબતેની નિશ્ચયતા, મિથ્યા પ્રમાણિત બનતી રહે છે. જ્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કોઈપણ હકીકત કેઈ કાળે લેશમાત્ર મિથ્યા પ્રમાણિત થતી નથી. ઇંગ્લેંડના આજના મહાન વિચારક શ્રી ડે. કેબથવેકર કહે છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે Page #108 -------------------------------------------------------------------------- ________________ te ં પુદ્ગલ વ ણાનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા તેજ સાચું, અને બીજું બધુ ખાટુ', એવી દલીલ કરનાર મૂર્ખ જ છે. જૈનશાસ્ત્રમાં દર્શાવેલ સૂક્ષ્મ વિચારણાઓ પર વિશ્વા સ નહિં રાખનારા અને આધુનિક વિજ્ઞાનનું પણ ઉપરચેાટીયું જ જ્ઞાન ધરાવનારાઓને તે જૈન શાસ્ત્રમાં વણુ વેલ પુર્નંગલ વગણુાઓનું સ્વરૂપ વાંચીને આશ્ચય થાય, એ સ્વાભાવિક છે. પરંતુ જૈનશાસ્ત્ર અને વર્તમાન વિજ્ઞાન એ મનેમાં કહેલી હકીકતને સમજવાની જેએ શક્તિવાળા છે, તે · આ પરમાણુ, સ્કંધ, પુદ્દગલ વણા અને સ્ક ંધાના સંઘટ્ટન અને વિટ્ટનની હકીકતાને સત્ય સ્વરૂપે સમજી મહાજ્ઞાનીએ પ્રત્યે પૂજ્ય ભાવવાળા અને એ હિસાબે, વમાન વિજ્ઞાન પણ, સ્કંધ અને સ્કંધ નિર્માણની હકીકતમાં જૈનદર્શીન સાથે કંઈક અંશે પણ કેવી રીતે સમન્વય સાધી શકે છે, તે બતાવવા આ હકીકતાના, વિજ્ઞાન કથિત હકીકતા સાથે સમન્વય કરતાં કઈ બાબતમાં સનાભેદ, વ્યાખ્યાભેદ, ઉપચેાગભેદ જણાય, તેટલા ઉપરથી શાસ્ત્રીય વ્યવસ્થામાં ક્ષતિ નહિ' સમજતાં, વસ્તુની સત્યતા સમજવાના અને સ્વીકારવાના લક્ષ્યવાળા બનવું. વિજ્ઞાન ક્ષેત્રમાં પરમાણુ, પુદ્દગલ સ્કંધ, સ્ક ંધનિર્માણુ, પરમાણુની સૂક્ષ્મતા, મૌલિક તત્ત્વ, વિગેરે ખાખતા પર અનેક આવિષ્કાર થાય છે. તેમાંય પણ અણુની ચર્ચાએ તા હવે પ્રાયઃ ઘરઘર પહેાંચી ગઈ છે. અને હજુ પણ તે Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ વિજ્ઞાનને વિકસાવવા વૈજ્ઞાનિકે જેશભર પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ વિષયોની સ્પષ્ટતામાં જૈન દર્શનની દષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રમાં હજુ ઘણી જ અપૂર્ણતા છે. છતાં પણ વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ વિગેરેની સૂક્ષ્મતા પર દષ્ટિપાત કરતાં, જૈન શાસ્ત્રમાં કહેલ પરમાણુ, પુદ્ગલ વર્ગણાઓ, ઔધે અને સ્કંધ નિર્માણની અત્યંત સૂક્ષ્મતમતા અંગે જૈન દર્શનકારેની સર્વજ્ઞતા પર દ્રઢ. વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને પદાર્થ વિજ્ઞાનની પૂર્ણતાને સાચે ખ્યાલ જૈન શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિષ્પક્ષપાતપણે સ્વીકારવું પડે છે. વિજ્ઞાન એસેસ્કૃતિના અભ્યાસ મારફત અન્વેષણ. આ અભ્યાસ પ્રવેગાત્મક: હાય, અને એ અભ્યાસ વધતું જાય તેમ તેના જ્ઞાનમાં વધારે થતું જાય. વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય, એમ કેટલાકે કહે છે. પરંતુ પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ. સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાનીથી જાણી. ન શકાય, એ બધી જુઠી જ, એવું વલણ અગ્ય જ છે. કારણ કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, જ્યારે સર્વજ્ઞ સિદ્ધાન્ત સર્વાગી અને સનાતન અપરિવર્તનશીલ છે. પદાર્થના સ્વરૂપને જાણવા સમજવામાં વૈજ્ઞાનિક આવિષ્કારોનેજ સર્વ સ્વ માનનારાઓએ સમજવું જોઈએ કે, જેને તેઓ આવિકાર કહે છે, તે આવિષ્કાર નહિ, પણ અત્યાર સુધીની વર્તમાન વિજ્ઞાનની અલ્પજ્ઞતા અને અનભિજ્ઞતાનીજ સાબીતી છે.. Page #110 -------------------------------------------------------------------------- ________________ પુદ્દગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૯૧ હતા. - કહે છે કે, ન્યૂટને ગુરુત્વાકષ ણુના આવિષ્કાર કર્યાં. તે આવિષ્કારના અથ એવા નથી કે પુથ્વીમાં આકષ ણુ ગુણુ ન હતા અને ન્યૂટને તેને ઉત્પન્ન કર્યાં. આકણુ ગુણ તા જ્યારથી પુથ્વી છે, ત્યારથી મૌજુદ તુતે. પરંતુ ન્યૂટનથી પહેલાંના કાળમાં વૈજ્ઞાનિક તે જાણતા ન એટલે એવા પ્રાકૃતિક નિયમની જાણકારીનું નામજ વિષ્કાર કહેવાયું. વૃક્ષના મૂળમાં પાણી સી'ચવાથી આખા વૃક્ષમાં પાણી પહોંચી જાય છે, એવા પ્રાકૃતિક નિયમ હતા અને છે. પરંતુ સર જગદીશચંદ્રમાઝે તેના કારણની જાણકારી પ્રાપ્ત કરી, તે પણ વિજ્ઞાનના એક આવિષ્કાર થયેા. એ પ્રમાણે દરેક આવિષ્કારે પર વિચાર કરીએ તેા, આવિષ્કારિત સવ ખાખતા અગે વિજ્ઞાનની ભૂતકાલિન અનભિજ્ઞતાજ સાબીત થાય છે. પરમાણુ અંગે પણ તે રીતે જ સમજવું. - વર્તમાન વિજ્ઞાનની માન્યતા છે કે, પરમાણુવાદના આવિષ્કારક ઇસ્વી પૂર્વે ૪૬૦-૩૭૦ માં થઈ ગયેલ ડૅમેક્રેટસ છે. પરંતુ ભારત વર્ષોંમાં પરમાણુના ઇતિહાસ તેનાથી પણુ અન્તે વર્ષે પૂર્વ ને મળે છે. પરમાણુના વિષયમાં સુવ્યવસ્થિત વિવેચન જૈન દર્શનમાં સદાને માટે મળે છે. પરમાણુવાદની માનેલી હકીકત અંગે જૈન શાસનમાં થઈ ગયેલ ચેાવીસે તીથ કરાના કથનમાં અન્યન્ય લેશમાત્ર પણ ફેરફાર થવા પામ્યા નથી. એટલુ' જ નહિ પણ જૈનદનની માન્યતાનુસાર પૂર્વે થઈ ગયેલ અન ́ત ચેાવીસી Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ તીર્થકરેએ પણ, પરમાણુવાદ એક સરખી રીતે જ કહ્યો છે. પ્રાકૃતિક નિયમ અંગે જૈન શાસનના કોઈપણ તીર્થકરનું કથન અન્ય તીર્થકરના કથનથી લેશમાત્ર પણ ફેરફારવાળું નહિં હોતાં એક સરખું જ હોય છે, અને રહેવાનું. એજ જૈન શાસ્ત્રમાં બતાવેલ વસ્તુ સ્વરૂપના પૂર્ણાશ સત્યની સાબીતીરૂપ છે. જૈન ધર્મ પ્રાચિન અને શાશ્વત હોવાથી પરમાણુવાદનું અસ્તિત્વ પણ પ્રાચિન અને શાશ્વત છે. જૈન ધર્મથી અજ્ઞાત માણસે કદાચ પોતાની અજ્ઞાનતાથી જૈન ધર્મને સંબંધ ભગવાન મહાવીર સ્વામીથી માની લે છે, ભગવાન મહાવીરદેવને જીવનકાળ પણ ડેમે"કેટસથી એક કરતાં કંઈક અધિક વર્ષ પૂર્વને હેવાથી, ડેમોક્રેટસના જીવનકાળ પહેલાં પણ પરમાણુવાદનું અસ્તિત્વ જૈન દર્શન દ્વારા ભારતવર્ષમાં પ્રચલિત હતું. ડેમોક્રેટસના સમય પહેલાં પરમાણુને ખ્યાલ વિજ્ઞાનક્ષેત્રમાં નહીં તેવા માત્રથી, તે ખ્યાલ જગતમાં કેઈને ન હતું, એ કહેવાની તે કઈ હિંમત કરી શકે તેમ નથી જ. પ્રાગદ્વારા ડેમોક્રેટસને સમજાએલ, પરમાણુ–પુદ્ગ'લનું સ્વરૂપ, ભગવાન મહાવીરદેવે ઉદ્દઘોષિત કરેલ પરમાણુ પુદ્ગલસ્વરૂપ પ્રમાણ આગળ એક સામાન્ય અંશમાત્રરૂપે હતું. ડેમોક્રેટસ પછી વિજ્ઞાનિક ક્ષેત્રમાં તે વિષય અંગે કંઈક વિકાસ વૃદ્ધિ થવા છતાં પણ તેમાં કંઈ ત્રુટી નથી, અગર તે વિજ્ઞાને હાલમાં માની લીધેલ માન્યતામાં પરિવર્તન થવાનું જ નથી, એમ કઈ કહી શકે તેમ નથી. કારણ કે Page #112 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા નિયમી રહ્યો છે. અને સદા અને ત્યારે મારા વિજ્ઞાન ક્યારે ય પણ એક જ સ્થાન પર રહી શકતું નથી. જે નિયમે સો વર્ષ પહેલાં ઠીક મનાતા હતા, તેમાં આજે ઘણું જ પરિવર્તન થઈ ગયું છે. પ્રતિદીન નવા નવા નિયમેની શોધ થઈ રહી છે. અને નવા નવા તને પત્તો લાગી રહ્યો છે. માટે વિજ્ઞાનવેત્તા સ્વયં કહે છે કે “વિજ્ઞાન અપૂર્ણ છે અને સદા અપૂર્ણ રહેશે.” અર્થાત્, કયારેય પણ એ સમય નહીં આવે કે જ્યારે મનુષ્ય એમ કહી શકે કે “મેં સર્વ વાત જાણી લીધી, હવે મારા ઉત્તરાધિકારીઓને કંઈપણ જાણવાનું શેષ રહ્યું નથી અથવા જે હું જાણું છું તે બધું પૂર્ણ સત્ય જ છે.” ડેમોક્રેટસે આ સંસારને દશ્ય અને અદશ્ય તમામ સંગફ્રિત પરમાણુઓના સગના અને વિયેગના પરિણામરૂપે જ સ્વીકાર્યો છે. પરમાણુ અંગેની પિતાની ધારણા પ્રદર્શિત કરતાં તેણે કહ્યું છે કે સર્વ પદાર્થ પિંડ, પરમાણુ સમુહથી જ બનેલ છે. અને જે અચ્છેદ્ય અને અવિનાશી. અંશ છે, તેને જ પરમાણુ કહી શકાય. પરમાણુની આ વ્યાખ્યા ડેમેક્રેટસથી માંડી અત્યાર સુધી વિજ્ઞાનક્ષેત્રમાં અખલિતપણે ટકી રહેલ છે. અને જેથી પિતે સ્વીકારેલ નિર્વિભાજ્ય પદાર્થઅંશ, પ્રગદ્વારા જેમ જેમ સવિભાજ્ય અંશ તરીકે સાબિત થતા. જાય છે, તેમ તેમ તે અંશની સંજ્ઞા ભલે ને બદલે, પણ તે અંશને અરછેદ્ય અને અવિનાશી તરીકેની માન્યતા છુટતી જાય છે, અને છુટતી જશે. પરમાણુ પછી અલેકટ્રેન અને | મ -1 * *, **, * * * * , *, * Page #113 -------------------------------------------------------------------------- ________________ = = = = * કનકડમ,* * * -- ** - :* જ ,4- 1 - - - * ૯૪ જૈન દર્શનને કર્મવાદ પ્રટેન તથા પ્રોટેનમાંથી ન્યૂટન અને પિજીનની માન્યતા, એ તેને સ્પષ્ટ પુરાવે છે. ભગવાન મહાવીર દેવે પણ પરમાણુને અવિભાજય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય બતાવે છે, પરંતુ વિશેષમાં બતાવ્યું છે કે તે ઈન્દ્રિયગ્રાહી અને પ્રવેગને વિષય છેજ નહીં. જે અણુ ઉપર પ્રયેગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહીં. આ વ્યાખ્યા અનુસાર જૈનદર્શનને માન્ય પરમાણુ, અખંડ હો, છે, અને રહેશે. - જ્યારે વિજ્ઞાને માની લીધેલ પરમાણુ તૂટી ગયું છે. જૈનશાસ્ત્ર તે કહે છે કે, મનુષ્યકૃત કેઈપણ કિયા અને ગતિ તે પરમાણમાં હેઈ શકતી જ નથી. મનુષ્ય તે ફક્ત અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધ ઉપર જ પ્રવેગ કરી શકે છે. એટલે પરમાણુ, એલેકટ્રોન પ્રોટોન, ન્યૂટન, કે છિદ્રોન, એ સર્વ સત્ય પરમાણુઓથી સંઘલ્ફિત સ્કંધ જ છે. જૈન શાસ્ત્રકારોએ અવિભાજ્ય તથા સૂક્ષ્મ અણુને પરમાણુ કહ્યો છે. અને સૂક્ષ્મ સ્કછે જે ઇન્દ્રિય વ્યવહારમાં સૂક્ષમતમ લાગે છે, તેવા ઔધોની ઓળખાણ “વ્યવહાર પરમાણુ તરીકેની બતાવી છે. વિજ્ઞાનત્રમાં પણ જેને પ્રથમ પરમાણુ મનાયે હતું, તેને વૈજ્ઞાનિકે હાલે સૂક્ષ્મતમ (અવિભાજય) માનતા નહિ હોવા છતાં પણ, વ્યવહારમાં તેની ઓળખાણ પરમાણુ શબ્દથી જ થાય છે. આ પરમાણુ (એટમ) અને એલેકટ્રોન આદિકણે, જૈન દર્શનની દષ્ટિએ તે કદાચ વ્યવહાર પરમાણું જ કહેવાય છે. એટલે વિજ્ઞાને Page #114 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણ ૯૫ માની લીધેલ પરમાણુમાં એકત્રિત બની રહેલી એલેકટ્રોન આદિ સૂકમકણે પણ જૈન દર્શનની દષ્ટિએ તે અનંત પ્રદેશાત્મક સ્કંધ જ છે. વિજ્ઞાનને માન્ય સૂક્ષમણ કરતાં જૈન શાસ્ત્રમાં માન્ય પરમાણુની અને વ્યવહાર પરમાણુની (સૂમિ સ્ક) સૂક્ષમતા તે અનંતાનંત ગુણ છે. તે પ્રથમ વિચારેલ ળ વર્ગણામાંના કંધો તથા તે પ્રત્યેક ઔધોમાં સંમિશ્રિત બની રહેલ પરમાણુની દર્શાવેલ સંખ્યા ઉપરથી જ સમજી શકાય છે. વ્યવહાર પરમાણુ (સૂક્ષમ સ્કંધો) અને તેની અંદર અશ્રદ્ધા રાખનારે સમજવું જોઈએ કે જેના દર્શનને માન્ય પરમાણુ કરતાં, અનંતગુણ સ્થૂલ એવા વિજ્ઞાનિક પરમાણુની પણ કેટલી સૂક્ષ્મતા છે? - વિજ્ઞાન કહે છે કે પચાસ શંખ પરમાણુઓને ભાર ફક્ત અઢી તોલા લગભગ હોય છે. સીગારેટ લપેટવાના કાગળ અથવા પતંગી કાગળની જાડાઈ ઉપર એક પછી એક લાઈનસર ગોઠવવાથી એક લાખ પરમાણુ સમાઈ શકે. ધૂળના એક નાના કણમાં દશ પદ્દમથી પણ વધુ પરમાણુઓ હોય છે. એક ગ્લાસમાં સોડા–ટર ભરવા વખતે જે નાની નાની બુંદ (પરપોટી) થાય છે, તેમાંથી એક બુંદના પરમાણુએની ગણત્રી કરવા માટે સંસારના ત્રણ અરબ વ્યક્તિઓ ખાધા-પીધા સુવા વિના લગાતાર પ્રતિ મિનિટે ત્રણસોની સંખ્યા પ્રમાણુ પરમાણુઓ ગણતા જાય છે, તે બુંદના પરમાણુઓની સમસ્ત સંખ્યાને ગણવા વડે સમાપ્ત કરતાં ચાર મહિના લાગે. પાતળા વાળને ઉખેડતી વખતે તે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જન દર્શનને કર્મવાદ વાળની જડ ઉપર લેહીની જે સૂમ બુંદ નીકળે છે, તેને અણુ વિક્ષણની તાકાતથી છ અગર સાત સાત વ્યાસ પ્રમાણે વધારી જોવામાં આવે તે, તે બુંદની અંદરના પરમાણુને વ્યાસ ૧–૧૦૦૦ ઈંચ જ હોઈ શકે છે. એક અધેળ જેટલા હાઈડેજનમાં ૧૬ ઉપર ર૪ મીંડાં સંખ્યા પ્રમાણ પરમાણુ હોય છે. હવે સ્કંધ અંગે વિચારીએ તે જૈનદર્શન અનુસાર પરમાણુની એકત્રિત અવરથા તે સ્કંધ છે. અમુક પરિમિત સંખ્યામાં જ એકત્રિત બની રહેલ પરમાણુસમુહને જ સ્કંધ કહી શકાય, એવું માની લેવાનું નથી. એકથી અધિક ગમે તેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુને એકીભાવ તે સ્કંધ કહેવાય છે. દરેક કંધો સરખી સંખ્યા પ્રમાણે પરમાણુંવાળા જ હોય તેવું પણ નથી. એથી માંડી યાવત્ અનંત પરમાણુઓના એકીભાવરૂપ સ્કંધો વિવિધ પ્રકારના હોય છે. અને તે દરેક પ્રકારમાં અનંતા સ્કંધો હોય છે. વળી એવા વિવિધ ઔધોના એકરૂપ મિશ્રિત થવાથી પણ એક સ્વતંત્ર સ્કંધ કહેવાય છે. તેવી રીતે એક સ્કંધમાં એકીભાવ રૂપે સ્થગિત રહેલ પરમાણુ સમુહમાંથી એક કરતાં ગમે તેટલી સંખ્યામાં એકભાવ બની રહેલો અમુક પરમાણુ સમૂહરૂપ ટુકડો અલગ પડે તે પણ સ્વતંત્ર સ્કંધ કહે વાય છે. સ્કંધના વિષયમાં વિજ્ઞાનનું માનવું પણ આ રીતે જ છે. પરંતુ એક ધમાંથી તેડી તેડીને ટુકડા કરતાં કરતાં યાવત્ તે પદાર્થ સ્વરૂપમાં રહે ત્યાં સુધીના ટુકડાને Page #116 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૯૭ જ સ્કંધ તરીકે સ્વીકારવાનું વિજ્ઞાનનું મંતવ્ય છે. જે પદાર્થને આણુ, કોઈ અન્ય પદાર્થ જાતિમાં પરિણત થઈ જાય, તે પદાર્થના અણુને વિજ્ઞાન સ્કંધ તરીકે સ્વીકારતું નથી. જૈન દૃષ્ટિએ તે પદાર્થ સ્વરૂપના બદલવાની અપેક્ષા રાખ્યા વિના, સ્કંધના ટુકડા કરતાં કરતાં યાવત્ બે ભાગ. થઈ શકે, ત્યાં સુધીના ટુકડાને પણ સ્કંધ કહી શકાય છે. એટલેજ જૈન દર્શનને માન્ય સ્કંધસ્વરૂપ દ્વારા, પદાર્થજ્ઞાન બહુ જ સુંદર રીતે સમજી શકાય છે. દરેક રકમાં પરમાણુસમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જૈન શાસ્ત્રમાં પુદ્ગલસ્કંધ છ પ્રકારના બતાવ્યા છે. ૧. છેદન ભેદન તથા અન્યત્ર વહન થઈ શકે તેવા યુગલસ્ક ધ “અતિસ્થલ.” કહેવાય છે. જેમકે ભૂમિ, પત્થર, પર્વત વિગેરે. ૨. છેદન ભેદન થઈ ન શકે, પરંતુ અન્યત્ર વહન થઈ શકે, તેવા વૃત, પાણી, તેલ વિગેરે “સ્કૂલ” કહેવાય છે. ૩. કેવળ ચક્ષુથી દશ્યમાનજ છાયા-તડકે વિગેરે કે જેનું છેદન-ભેદન કે અન્યત્ર વહન ન થઈ શકે, તેવા. યુગલ સ્કને “સ્કૂલ–સૂફમ” કહેવાય છે. ' ૪. જે નેત્ર સિવાય ચાર ઈન્દ્રિયેનાજ વિષયભૂત એવા વાયુ તથા અન્ય પ્રકારના ગેસ વિગેરેને “સુમ-- સ્કૂલ” કહેવાય છે. જે. ૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન દર્શનને કર્મવાદ ૫. મને વણ, ભાષાવર્ગણા, કાયવર્ગણના જે સૂમ પુદગલસ્ક છે કે જે અતીન્દ્રિય છે, તેને “સૂફમ” કહેવાય છે. ૬. ઢિપ્રદેશી વગેરે સ્કધને “અતિસૂક્ષ્મ” કહેવાય છે. કંધની સ્થૂલતા અને સુમતા, વિજ્ઞાન ક્ષેત્રમાં ફક્ત -ત્રણ રીતે જ સમજાઈ છે. (૧) ઠેસ (૨) તરલ અને (૩) બાપ. જૈન દર્શને કહેલ ઉપરોક્ત છ પ્રકારમાંથી આ ત્રણ ભેદ અનુક્રમે પહેલા બીજા અને ચોથા પ્રકારરૂપે કહી શકાય. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુદ્ગલસ્કને તે વિજ્ઞાનને ખ્યાલ પણ નથી, તે પછી વર્ગણાઓમાં બતાવેલ સ્કંધ સમૂહની સૂક્ષમતાને ખ્યાલ કયાંથી હેય જ? માટે વિજ્ઞાનિકેએ કલ્પેલ સૂફમમાં સૂમ સ્કંધ પણ જૈન દર્શને દર્શાવેલ સૂકમસ્કંધ કરતાં અનંતગુણે સ્થૂલ છે. તેવા સ્થૂલ સ્કની પણ સૂક્ષ્મતા કેવી છે, તે બતાવવા વૈજ્ઞાનિક પ્રેફેસર અન્ડેડે” અનુમાન કર્યું છે કે, એક ઔસ પાણીમાં એટલા સ્કંધ છે કે, સંસારનાં સમસ્ત સ્ત્રી, પુરૂષ અને બાળકે તેની ગણત્રી કરવા લાગી જાય અને દરેક સેકન્ડમાં પાંચ પાંચની ગણત્રીએ દિવસ અને રાત ગણતાં જ રહે, તે એક ઔસ પાણીના તમામ સ્કની ગણત્રી પૂર્ણ કરતાં ચાલીસ લાખ વર્ષ લાગે. આ ઉપરથી સમજી શકાય છે કે વિજ્ઞાનને માન્ય સ્કંધે પૈકી સૂમરકોની સૂક્ષ્મતા સામાન્ય માણસને Page #118 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વણાનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા બુદ્ધિગમ્ય નહીં હોવા છતાં પણ, વિજ્ઞાન પ્રત્યેના વિશ્વાસના આધારેજ દુનિયા સ્વીકારી લે છે, તે પછી જૈન શાસ્ત્રમાં અતાવેલ પુદ્ગલવણાઓના સ્ક, કે જે વિજ્ઞાનના સૂક્ષ્મ સ્કંધા કરતાં અનંતગુણુ સૂક્ષ્મ છે, તેની સૂક્ષ્મતામાં પણ શંકાને સ્થાન કેવી રીતે હાઈ શકે ? ૯૯ હવે 'ધ નિર્માણ અંગે વિચારતાં અનેક પરમાણુ પરસ્પર મળી કંધરૂપે બનવામાં કે સ્કધમાંથી વસ્તુનુ નિર્માણુ થવામાં, જૈન દનકારોએ તે નિર્માણ હેતુમાં પરમાણુઓના સ્નિગ્ધત્વ અને ઋક્ષત્વ સ્વભાવ દર્શાવ્યેા છે. જે આગળ વિસ્તૃત રીતે વિચારાઈ ગયું છે. અહી વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ સ્ક ંધ નિર્માણમાં પદાના ઘનવિદ્યુત (પેાસીટીવ) અને ઋણુવિદ્યુત (નેગેટીવ) સ્વભાવને સ્વીકાર્યાં છે. આમાં શબ્દભેદથી જૈનદર્શનની અને વિજ્ઞાનની વાતને કદાચ એક જ સમજી લઈએ તે વાંધો નથી. વિજ્ઞાન કહે છે કે પરમાણુની અંદરના ભાગ પાલા હાવાથી તાડી શકાય છે. પરમાણુ તેાડવાથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. ૧. નાભિ અને ૨. ઋણાણુ, આ પૈકી નાભિ તે અતિ ભારે અને ધનવિદ્યુતવાળા પરમાણુ વિભાગ છે. પરમાણુની નાભિ એકલ કણ નથી. પણ ધનાણુ (પ્રેાટેન) અને શુન્યાણુ (ન્યૂટન) મળીને બનેલી છે. હાઈડ્રોજનની નાભિમાં એક જ કણ છે, અને તે નાણુ (પ્રોટોન) છે. જા' તત્ત્વાની નાભિ ઘનાણુ અને શુન્યાણુના વિવિધ પ્રકારના મિલનથી બનેલી છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦, જૈન દર્શનને કર્મવાદ , ત્રાણુણની સરખામણીમાં ઘનાણુ ખુબ જ વજનદાર હોય છે. એક ઘનાનું વજન ૧૮૪૦ કણાના વજન બરાબર હોય છે. આ વજનદાર ઘનાણુ, બાણુણુને પિતાના તરફ આકર્ષી લે છે. આ આકર્ષણ અસમાન વિદ્યુતભારનું જ છે. ત્રણાણુમાં ત્રણ વિદ્યુત હોય છે, અને નાભિમાં ઘન વિદ્યુત હેય છે. આને કારણે નાભિ તે કાણુણુને સતત્ ખેંચ્યા કરે છે. આ હિસાબે સમજી શકાય છે કે, વિદ્યુત આકર્ષણને કારણે જ જણાણુઓ અને ઘનાણુએ એકબીજાને ખેંચતા હોય છે. ઘનવિદ્યુતવાળા અને ઘનાણુ કહેવાય છે. એક પરમાણુના વિષયમાં પદાર્થને અનુસાર ઘનાણુની સંખ્યા વિવિધ પ્રકારની હોય છે. જેમકે પ્રાણવાયુમાં આઠ ઘનાણુ હોય છે. આ આઠે ઘનાણુ તે ઘનવિઘતવાળા એટલે જૈનદર્શનનુસાર સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. જેથી ઘનાણુ (પ્રોટોન), સ્નિગ્ધની સાથે નિષ્પનું ઉદાહરણ બની જાય છે. શુન્યાણું ( ન) ને વિજ્ઞાન, ઘનાણુ અને ત્રણ એમ બે વિદ્યુત કણોને બનેલે કહે છે. શુન્યાણમાં ઘન વિદ્યુત (પોઝીટીવ) અને ત્રણ વિદ્યુત નેગેટીવ)એ બને વિદ્યુતવાલા કણે એકી ભાવરૂપે મળેલા હોવાથી જૈનદર્શનનુસાર સ્નિગ્ધ અને અક્ષબંધનનું ઉદાહરણ શુન્યાણું (ન્યુટ્રોન) બની જાય છે. કેવળ વાણુઓના સમુદાયના પરિણામરૂપ સાણ (એલેકટ્રોન) તે જૈનદર્શ. નાનુસાર અક્ષની સાથે ઋક્ષના બંધનનું ઉદાહરણ છે. રાક્ષ વિદ્યુતવાળા અને ત્રાણાણું કહેવાય છે. આમાં ઘન વિદ્યુત (પિઝીટીવ) જૈનદર્શનની સંજ્ઞા Page #120 -------------------------------------------------------------------------- ________________ પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૧૦૧ નુસાર સ્નિગ્ધતા અને ત્રણ વિદ્યુત (નેગેટીવ) એ ક્ષતા કહી શકાય છે. એટલે જૈનદર્શને સ્નિગ્ધત્વ અને ક્ષત્વના નામથી, અને વિજ્ઞાને ઘનવિઘત અને વિદ્યુતના નામથી પદાર્થના બે ધર્મોને જણાવ્યા છે. વિજ્ઞાન કહે છે કે, દરેક ચીજ જુદી જુદી જાતના પરમાણુઓના પરસ્પર મિલન અને સંવેગથી બનેલી છે. પણ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાર્થ ગણવામાં આવતા નથી. એ તે શક્તિઓ છે. એ શક્તિઓ આ પરમાણુઓના સંઘર્ષની જ છે. જૈનદર્શનમાં આ હકીકત અનાદિ કાળથી માન્ય છે. વિજલી શું છે? એ વિષયમાં જૈન દર્શનકાર કહે છે કે નિધ હૃક્ષarળ નિમિત્તે વિત્” સ્નિગ્ધ અને અક્ષ ગુણવાળા સ્કર્ધના સંગથી વિજલી પેદા થાય છે. ડો. બી. એલ. શીલે લંડનથી પ્રકાશિત પોતાના પુસ્તક positive science of Ancient Hindusમાં સ્પષ્ટ લખ્યું છે કેજૈન દર્શનકાર આ વાતને સારી રીતે જાણતા હતા કે પિઝીટિવ અને નેગેટિવ વિઘત કણના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે. આ રીતે પુગલ દ્રવ્યની કેટલીક વાતે જૈન દર્શનમાં એવી છે કે, આધુનિક વિજ્ઞાનદષ્ટિથી પણ યથાર્થ છે. યદ્યપિ વૈજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય કેઈપણ પ્રકારના આવિષ્કારાત્મક પ્રયોગ ન કરી શકે, પરંતુ જૈનદર્શનની પુદ્ગલ અંગેની દષ્ટિ એટલી સુમ તથા અર્થગ્રાહી છે કે તેની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન દર્શનને કર્મવાદ અનેક વાતે આજે પણ વિજ્ઞાનની કસોટી પર કસી શકાય. છે. વૈજ્ઞાનિક સત્ય કયાં સુધી ઠીક છે, એ એક અલગ પ્રશ્ન છે. પરંતુ જૈનદર્શનકથિત શબ્દ-આણુ–અંધકારાદિ. સંબંધી અનેક માન્યતા એવી છે કે જે આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિરૂદ્ધ નથી. જેની ઉત્પત્તિ સ્વયં સિદ્ધ હેય અર્થાત્ કઈ દ્રવ્યના સંગજન્ય ન હોય, એ રીતની વ્યાખ્યા અનુસાર વિશ્વમાં મૂળ તત્ત્વોની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ની સ્વીકારી, અંતે ૯૩ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે, પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં તે મૂળતત્વે બને છે. અને આણુના ઘટક ઈલેકટ્રોન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ અણુમાં વિવિધતા આવે છે. જૈન દર્શનની માન્યતા તે સદાને માટે એ જ હતી. અને છે કે, દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથફ પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ ઔદારિકાદિ વિવિધ સંજ્ઞાવાળી પુદ્ગલ વર્ગણાનું કારણ, એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સર્વેના મૂળમાં માત્ર એક પુદ્ગલદ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિ વૃદ્ધિએ, તે તે વર્ગણુઓની સંજ્ઞા બદલી જાય છે. આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ, પારાના અણુમાંથી એકની ન્યુનતાએ સુવર્ણ અણુ બની જવાની હકીકત, જૈન દર્શન તે પહેલેથી જ કહેતું આવ્યું છે. આ રીતે જૈન દર્શનકથિત પુદ્ગલદ્રવ્યની કેટલીક હકીકતે જે અન્ય Page #122 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૧૦૩ કોઈ દર્શનકાર કે વિજ્ઞાનના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી બાબતેમાંની કંઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણી બાબત છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી. પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક, પદાર્થ વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જોન્સ, જે. રેટપ્લેટ અને જી, એ. વિટ, પરમાણુની અન્તર્ગત મૌલિક તેની ચર્ચા કરતી વખતે તે પુસ્તકમાં પૃષ્ઠ ૪૯ પર લખે છે કે “ઘણું ટાઈમ સુધી ત્રણ જ તવ (એલેકટ્રોન, ન્યુટ્રોન અને પ્રેટોન) વિશ્વમાં સંઘટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથા પ્રકારના તત્ત્વનું અસ્તિત્ત્વ હજુપણુ. સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતેષને વિષય છે. અને તેથી હેજે પ્રશ્ન ઉઠે. છે કે, મૌલિક તને સાચે અર્થ અમે શું કરીએ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર. પદાર્થોને જ મૌલિક તત્ત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યાર બાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂળભૂત અણુ જ પરમાણું છે. ત્યારબાદ પ્રોટીન, ન્યૂ ટ્રેન અને એલેકટ્રોન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂળભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન દનના કમવાદ એને ફેર પણ વધી શકે તેમ છે. મૂલભૂત અણુઓની એ વૃદ્ધિ, પદામૂલ સંબધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શુ છે ? એ હજી સુધી સમજમાં આવી શકયુ નથી.” '; આજના આ યુંત્ર પ્રધાન યુગમાં પણ જ્યારે પરમાવાદની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનિશ્ચિત સ્થિતિ છે, તેા પછી જે યુગમાં પ્રયાગશાલાએ અને યાંત્રિક સાધનેા નહીં હતાં, તે યુગમાં પણ જૈન દાશ`નિકાએ પરમાણુની સૂક્ષ્મતા, પદાથ ના ઉત્પાદ—જ્યેય અને ધ્રૌવ્યધમ, અને પરમાણુની અનંત ધર્માંત્મકતા આદિ વિષયાને અસીમ નિશ્ચલતાથી કેવીરીતે વર્ણવ્યા હશે ? એ પ્રશ્ન જીજ્ઞાસાશીલ માનવીને ઇંદ્રિય પ્રત્યક્ષ રૂપ મામુલી ખામેચિયાથી હટાવી, આત્મપ્રત્યક્ષ રૂપ મહાસાગર પ્રત્યે દષ્ટિ કેળવવાને ઊત્કંઠિત બનાવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું તત્ત્વજ્ઞાન દ્વારા પદાના મૌલિક તત્ત્વની સમજ પદાનું સ્વરૂપ સમજવા માટે પ્રથમ મૌલિક તત્ત્વને ઓળખવુ જોઈ એ. અને ત્યારબાદ તેના પર્યાયાને સમજવાથી જ પદાર્થ નુ સ્વરૂપ યથાસ્થિત સમજી શકાય છે. પુદ્ગલનું સ્વરૂપ પણુ આ રીતે જ સમજી શકાય છે. અને તે રીતે સમજનાર જ વિશ્વ વ્યવસ્થા સમજી શકે. મૌલિક તત્ત્વને જૈવનમાં દ્રવ્ય” તરીકે ઓળ ખાવ્યું છે. સહભાવિ તે હભાવ તે ગુણુ, અને કમભાવિ તે પર્યાય છે. આ જીણુ અને પર્યાય જેમાં હેાય તે દ્રવ્ય કહેવાય છે. પદાનુ રૂપાન્તર એટલે કે વસ્તુના બીજા સ્વરૂપને પર્યાય કહેવાય છે. જેમ કે ઘડા, કાઠી, કું'ડુ' વીગેરે માટીરૂપ પુદ્દગલ દ્રવ્યનાં ફરતાં રૂપાન્તરે યા પર્યાય કહેવાય છે. અને તેમાં રહેલ રતાશ, ચીકાશ, વીગેરે માટીરૂપ પુદ્ગલ દ્રવ્યના ગુણા છે. પુર્વાંગલ દ્રવ્યની અવસ્થાએ યા રૂપાન્તરો ગમે તેટલાં થયા કરે, પરંતુ વર્ણાદિ ગુણા તે એક યા અન્ય અશે તે રૂપાન્તરામાં—અવસ્થામાં સદા અવસ્થીત રહે જ છે. પુદ્ગલપરમાણુ અને સ્કંધામાં ફરતા રતા વણુ -ગધ Page #125 -------------------------------------------------------------------------- ________________ N: જ ન મ ઝ = ** ' . નn - - - ક કે કાકા * , a - - ૧૦૬ જૈન દર્શનને કર્મવાદ: રસ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલ દ્રવ્યના મૂળ સ્વભાવે છે. પુદ્ગલ દ્રવ્યના અને પર્યાનાં અનંત સ્વરૂપ હોય છે. ગુણ પર્યાયના વિવિધ સ્વરૂપને અનુરૂપ તે પુદ્ગલદ્રવ્યમાં. વિવિધ પ્રકારની શક્તિઓનું પ્રાગટય થાય છે. વર્તમાનવિજ્ઞાનના આવિષ્કારે તે પુદ્ગલદ્રવ્યના ગુણ અને પર્યાયના અમુક અમુક સ્વરૂપના જ આવિષ્કાર છે. પુદ્ગલ દ્રવ્યના અનંત સ્વરૂપે પૈકી વર્તમાન વિજ્ઞાને આવિષ્કારિત સ્વરૂપે તે પુદગલદ્રવ્યના અનંત સ્વરૂપરૂપ. સમુદ્રમાંથી એક બિન્દુ તુલ્ય છે. જુદા જુદા કાળે માનવ. સમાજ પોતે પોતાની બુદ્ધિના ક્ષપશમાનુસાર જુદા જુદા પ્રકારે પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિષ્કારે કરીને ભૌતિક સામગ્રીની અનુકૂળતા કરતે જ રહ્યો છે. અમુક કાળે અમુક આવિષ્કારેને દુનિયા ભૂલી જાય છે, અને નવા આવિષ્કારને પ્રાદુર્ભાવ થાય છે. તે સમયના માનવસમાજને ભૂતકાળના કેટલાક આવિષ્કારેને ખ્યાલ નહીં હોવાથી, વર્તમાન આવિષ્કારને જ મહત્તા આપી ગર્વિત બની જાય છે. યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતલવિજ્ઞાન, ભૂગર્ભવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, શિલ્પ વિજ્ઞાન, બાંધકામ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, વિગેરે નાનાં મોટાં અનેક વિજ્ઞાનના આવિષ્કારે, તે પૌગલિક પરિણામેના જ આવિ કારે કહેવાય. આ આવિષ્કારે બે રીતે સમજી શકાય... (૧) વિજ્ઞાનની રીતે અને (૨) તત્વજ્ઞાનની રીતે. Page #126 -------------------------------------------------------------------------- ________________ * - તત્વજ્ઞાન દ્વારા પદાર્થના ભૌતિક તત્ત્વની સમજ ૧૦૭ તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને લાખે વિજ્ઞાને તેના પેટામાં સમાય છે. શોધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણુશેપ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કોઈપણ એક સાયન્સ યા તે કઈ પણ એક વિષયના પદ્ધતિસર શાસ્ત્રને વિજ્ઞાન કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેત્તાઓને પુછીયે તે તેઓ કહે છે કે, અમને અમારા વિષયમાં બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનને પૂછે છે, તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ હજાર વર્ષ પ્રયત્ન કરી માનવ મનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડયું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક અમને માલુમ નથી. મોટા મોટા ચિકિત્સકો ના અનુભવને લાભ ઉઠાવીને તથા પોતાનું સમસ્ત આયુષ્ય તેજ વિષયની અનુભવ પ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહોંચે છે કે, અમને શરીરનું બહુજ ઓછું જ્ઞાન છે. કોઈને કોઈ રોગ એ આવી જાય છે કે, તેમના સર્વ જ્ઞાનને અજ્ઞાનમાં પરિવર્તન કરી દે છે. અને તે સમજે છે કે, જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને “શરીરવેત્તાઓ”— ને પણ પત્તો હોતે નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞાન શાસ્ત્રના પણ એજ હાલ છે. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે. જેઓ પોતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાન વૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, r ra * * * * * Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન દર્શનને કર્મવાદ એવા જ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહીં વિચાર્યા છે. વિજ્ઞાનની આ સ્થિતિ છે. જ્યારે તત્વજ્ઞાનને વિષય આખા વિશ્વ ઉપર ફરી વળે છે, તે વિશ્વને જ સંપૂર્ણ તત્વ સમજીને તેનું જ્ઞાન કરાવે છે. - વળી વિજ્ઞાન તે દશ્ય જગતના વિભિન્ન અંગેનું પૃથક્ પૃથક અધ્યયન કરે છે, જ્યારે જે જ્ઞાનને માનવ મસ્તિષ્કની સાથે સંબંધ છે તેવા જ્ઞાનની કોઈપણ ધાર તત્વજ્ઞાનના ક્ષેત્રથી બહાર હેઈ શકતી જ નથી. વિજ્ઞાનને વિષય ઈન્દ્રિયેની સહાયતાથી મનુષ્ય જેટલે પ્રાપ્ત કરી શકે તેટલા પૂરતું જ છે. એટલે વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવવાદી છે. અર્થાત્ વિજ્ઞાન તે દશ્ય જગત સુધી જ સીમિત છે. તત્વજ્ઞાનને વિષય તે ઇંદ્રિયપ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહીં રહેતાં ઇંદ્રિયાતીત વિષયને પણ અવેલેકીને અંતિમ તત્વના આધાર પરજ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. ઇ કે ના કર્મ * , * * * * * ** * * * * * * * ના વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્ત વિજ્ઞાનની દષ્ટિમાં આવી શક્તા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તના અભાવે વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગી હોય છે. *:-1 :- - અને તત્ત્વજ્ઞાન પૂર્ણ અને સવાંગી હોય છે. તત્વ Page #128 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૦૯: જ્ઞાનની ખેાજના અંત તે સ્વયં સત્યના અંશ છે. એટલે જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી તત્ત્વજ્ઞાન છે. અને જ્યાં સુધી તત્ત્વજ્ઞાન છે, ત્યાં સુધી સત્ય છે. તત્ત્વજ્ઞાન ત્રણેય કાળને માટે સદા અખાધ્ય જ છે. તેમાં શંકાને સ્થાન. છે જ નહિં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસે જુદી જુદી શેાધા અને પોતાના વિજ્ઞાનને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદૃશ્ય થાય છે. અને તત્ત્વજ્ઞાન તા જગતમાં ચાલુ જ રહે છે. તત્ત્વજ્ઞાનમાં જડ, અને ચેતન બન્નેના ગુણ તથા પર્યાયનું સર્વાં ́ગી શેાધન છે. જ્યારે વિજ્ઞાનમાં પ્રાય; જડના જ ગુણ તથા પર્યાયનુ અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત શેાધન છે. ચેતનના લક્ષ્ય વિનાના કેવળ જડપુદ્ગલના જ આવિષ્કાર અને તેના ઉપયાગ શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયાગીતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેનુ સ્વતન્ત્ર મહત્ત્વ છે. અન્નય સત્યની મજિલ પર પહોંચવાના માર્ગ છે, પરંત તત્ત્વજ્ઞાનના વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સ ંતાષ, અહિં'સા, સત્ય, આદિની પ્રાપ્તિ થઈ છે. વિજ્ઞાનને વિકાસ આધિભૌતિકજ રહ્યો છે. વિજ્ઞાનથી’ મનુષ્યને ભૌતિક સામર્થ્યની જ પ્રાપ્તિ બહુ થઈ છે. ୯ #ગ પરંતુ સમજવું જરૂરી છે કે ભૌતિક સામગ્રીથી મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, ભૂતલમાં કે ગગનમાં વિચરવાના આનંદ મ્હાલી શકે, પરંતુ આધ્યાત્મિક અને નૈતિક સામર્થ્ય વિના કેવલ ભૌતિક સાધનાના ઢગલાઓથી Page #129 -------------------------------------------------------------------------- ________________ નથી. + +thir ‘૧૧૦ જૈન દર્શનને કર્મવાદ વાસ્તવિક શાંતિને અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા કદાપી પ્રાપ્ત થવાની નથી. સર જેમ્સન્સ નામે એક વૈજ્ઞાનિક લખે છે કેસાપેક્ષવાદ અને પરમાણુ વિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી, પરંતુ “વસ્તુઓ આપણને જેવી દેખાય છે તેવી નથી” એ જ આ સદીને મહાન આવિકાર છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિક્તાની પાસે પહોંચી શક્યા નથી. આ રીતે પદાર્થનું પ્રાપ્તજ્ઞાન એ, કેવલ વૈજ્ઞાનિક દૃષ્ટિ કરતાં તત્વજ્ઞાનદષ્ટિ સાથે જ વિચારવામાં આવે, તેજ સ્વ અને પારને લાભદાયક છે. તત્વજ્ઞાનની વાતને ફક્ત પાશ્ચાત્ય યા વિજ્ઞાનદષ્ટિએ જ જેનારા અને વિચારનારા કદાચ ન પણ સમજી શકે. વળી આજના અર્થ પ્રધાન યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે, તે પણ સમજવું જોઈએ કે કેટલીક વાતે એવી હોય છે કે, તેમાં એકલી તર્કબુદ્ધિ કામ આવતી નથી. એને માટે આંતરદષ્ટિ મેળવવી પડે છે. આંતરદષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય, પૃથ્વી ઉપર રહીને ત્રિલેકને જીતવાના પ્રયાસે કરતે આવ્યું છે. અને કેટલીક વાર કંઈક અંશે એને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઇતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણનું જ્ઞાન માનવીને હંમેશાં પાછળથી થયું છે. આમ થવામાં તેને * * * * * * Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ * * * * 4 વ ન તત્વજ્ઞાન દ્વારા પદાર્થ મૌલિક તત્વની સમજ તત્વજ્ઞાનની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદષ્ટિ તે કેવળ વિજ્ઞા નથી પણ કેળવાય છે. જ્યારે આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે. હવે તત્વજ્ઞાન અંગે વિચારીએ તે અનેક પ્રકારનું -તત્ત્વજ્ઞાન સમય સમય પર જગતમાં જોવામાં આવે છે. અને તે તત્વજ્ઞાનની પ્રરૂપણારૂપ વિવિધ દર્શને (સિદ્ધાન્ત) જગતમાં દષ્ટિગોચર થાય છે. દરેક તત્ત્વજ્ઞાનના આવિષ્કારકેમાં ન્યુનાધિક પ્રમાણમાં લેક સેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ તપ આદિ પણ લેવામાં આવે છે. તે વિવિધ દાર્શનકારોએ વિવિધરૂપે પ્રરૂપેલ તત્વજ્ઞાને પૈકી, ક્યા તત્વજ્ઞાનને સંપૂર્ણ સત્ય રૂપે સ્વીકારવું, એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. એટલે એ માટે હવે વિચારીએ. જીવનના મૂળ તત્ત્વનું અધ્યયન કરવું, તેને સમજ વાને પ્રયત્ન કરે, અને વિવેકથી કસોટીપર કસાએલા તત્ત્વનુસાર આચરણ કરવું એ જ “દર્શનને જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે. માનવજીવનની આસપાસની પરીસ્થિતિને અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણેની અનુકુળતા-પ્રતિકુળતાને અનુસાર આગળ વધે છે. સ્વભાવ–વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દાર્શનિક વિચાર Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદઃ ૧૧૨ ધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હાય છે. એટલે વસ્તુચિ'તનમાં જેવા જેવા ઢંગની સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ઢંગથી ચિ’તનની શરૂઆત થાય છે. મનુષ્યને પ્રાકૃતિક કૃતિયા અને શક્તિઓની પાછળ કાર્ય કરવાવાળી કોઈ શક્તિ પ્રત્યક્ષરૂપે દષ્ટિગોચર નહિ થવાથી, ઉત્પન્ન થતા આશ્ચયને લીધે આગળ વધતી વિચારધારાને યુક્તિયુક્તકલ્પનાઓદ્વારા સ`તુષ્ટ કરવાના મનુષ્યના પ્રયત્ન પણ “દન”ના રૂપમાં પરિવર્ત્તિત થઈ જાય છે. પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકોએ કરેલ દાશ નિક નિર્માણુ એ આશ્વના આધારે જ છે. * 1 પેાતે સ્વય’ના અસ્તિત્ત્વ પર અથવા માહ્ય જગત અ'ગે ઉત્પન્ન થતા સંદેહથી, મનુષ્યની વિચારશકિત દ્વારા આલખિત માગ પણુ, દનનુ રૂપ ધારણે કરેછે. પશ્ચિમમાં અર્વાચિન દશ નાના પ્રારંભ સંદેહથી જ થાય છે. તે ધાર્મિક ઉપદેશને પણ સંદેહની દૃષ્ટિથી દેખે છે. કોઈક દર્શીન એવાં પણ છે કે આશ્ચર્ય અને સદેહ પ્રત્યે બિલ્કુલ વિચારધારા નહિ કરતાં પેાતાનું દૃષ્ટિકોણ ભૌતિકતા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્તા રજુ કરે છે. જે “ વ્યાવહારિકતા વાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરપરામાં આ દૃષ્ટિકોણવાળું દન તે “ ચાર્વાક દન ” કહેવાય છે. આ વિચારધારાવાળું દશ ન આધુનિક વિજ્ઞાનની જ અધિક સમીપ ગણાય. kr Page #132 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન દ્વારા પદાના મૌલિક તત્ત્વની સમજ ૧૧૩ આ રીતે આશ્ચય, જિજ્ઞાસા અને સશયાદિના કારાથી ઉત્પન્ન થયેલાં દર્શીને તે મુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય પરપરામાં તે દનશાસ્ત્રનુ` મુખ્ય પ્રયેાજન દુઃખથી મુક્ત થવાનું છે. ભારતીય દર્શનામાં પ્રાય; આધ્યાત્મિક જ પ્રેરણા છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અ-શાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર, ઈત્યાદી જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શકિતથી મહાર છે, વળી જેનુ મૂલ્ય વ્યાવહારિક અંશથી પણ કેઈગણ અધિક છે, જે વ્યાવહારિક અંશને પણ કયારેક કચારેક માદન કરનારૂ છે, એવા આધ્યાત્મિક યા આન્તરિક જીવનથી જ મનુષ્યની મહત્તા છે. ભવિષ્યકાલીન ઉજ્જવલતાનુન તે આધ્યાત્મિક દૃષ્ટિ છે. ભારતીયદશ નનું નિર્માણુ આવા પ્રકારની પ્રેરણાથી જ થયેલુ હાય છે. શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતુંદન, તેજ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે, તેને આધ્યાત્મિક દર્શન જોવાને ઈચ્છે છે. જેને સાધારણ ઇન્દ્રિયેા પામી ન શકે એવી વસ્તુના તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યકિત, આવી આધ્યાત્મિકતાથી બહુ જ દૂર ભાગવાના પ્રયત્ન કરે છે. તા પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચુ છે. જે. ટ Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ જગતના મૂળ તત્ત્વનું વાસ્તવિકજ્ઞાન આવા આધ્યાત્મિક દર્શના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. ૧૧૪ ** ****** ભારતીય સર્વ આધ્યાત્મિક દર્શનાના મુખ્ય ઉદ્દેશ ફુ:ખના નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિના જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનાએ તે દુઃખ જ ગણ્યુ છે. સદાકાળ આત્માની સાથે સંબધિત રહેનારા સુખને જ સુખ માન્યું છે. અને એવું સુખ, તે આધ્યાત્મિક સુખ છે. જેના વિયાગ કદાપી થતા જ નથી. આવા સુખની પ્રાપ્તિમાં સાધનભૂત નીવડનાર ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીની આવશ્યકતા, આધ્યાત્મિક સુખ પ્રાપ્તિ સુધી જ સ્વીકા ગણી, અન્તે તે તેને પણ ત્યાજ્ય ગણી છે. પર`તુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તા, વ્યાવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણી છે. અમ વળી ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ-દુઃખના મૌલિક તત્ત્વની પણ ભારતીય દનામાં અહુ જ સ્પષ્ટ અને તલસ્પશી વિચારણા આળેખાઈ છે. આવી વિચારણાને સ્પષ્ટ ઉલ્લેખ જૈનદર્શનમાં વિશેષ સ્વરૂપે મળી શકે છે. {KA__** ર જૈનદન કહે છે કે પ્રાણિઓને વિવિધ પ્રકારે ભોગવવા પડતા કષ્ટોના મૂળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના પારસ્પરિક સબંધ છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ આ બન્ને તત્ત્વાના સંબંધનું જ પરિણામ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ - - - - - r art - - તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૫ જૈન દર્શનની માન્યતાનુસાર જ્યાં સુધી એ બને તત્વે એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ, જૈન દર્શનનું મુખ્ય પ્રયજન છે. દુઃખના મૂળરૂપ પુદ્ગલ તત્વને ઉલેખ યથાસ્થિતિ સ્વરૂપે, ભારતીય જૈનેતર દર્શનમાં જોવામાં નહિં આવતું હોવા છતાં, તેમને ઉદ્દેશ અને આચારવિચારે, આત્મામાંથી પુદ્ગલ તત્વના સંબંધને અલગ કરી, પુગલના સંબંધથી રહિત શાશ્વત સુખની પ્રાપ્તિ માટેના જ છે. જૈન દર્શનમાં તત્વ, દ્રવ્ય, સત, પદાર્થ, આદિ શબ્દોને પ્રાયઃ એક જ અર્થમાં પ્રયોગ થયેલ છે. આગમાં સત્ ” શબ્દોના પ્રાગ બહુ જ ઓછા છે. ત્યાં પ્રાયઃ દ્રવ્ય શબ્દોને જ પ્રવેગ છે. એ દ્રવ્યને જ તત્વ કહ્યું છે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ, એ છ દ્રવ્ય (મૌલિક તો) જૈનદર્શન માને છે. આ છએ દ્રવ્ય સ્વતંત્ર છે. એક તત્વ બીજા તત્વરૂપે કદાપી થઈ જતું નથી. જીવ તે સ્વદેહ પ્રમાણ, જીવ અને પુદ્ગલને ગતિ તથા સ્થિતિમાં સહાયક અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વ, અને આકાશના વિષયમાં કાકાશ ઉપરાંત અલકાકાશ પણ હોવાની માન્યતા, એ જૈન દર્શનની વિશેષતા છે. કઈ કઈ દર્શનમાં પુદ્ગલ. તત્ત્વની સામાન્યપણે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન દર્શન કર્મવાદ માન્યતા છે. પરંતુ જૈનદર્શનને માન્ય પુદગલની માન્યતામાં વિશેષતા એ છે કે તે બીજાઓની માફક પુદ્ગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહીં સ્વીકારતાં તે કહે. છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની. યેગ્યતા રહે જ છે. સ્પર્શના પરમાણું તે રૂપાદિના પરમા-- ગુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ સ્પર્શાદિના. પરમાણુઓથી અલગ નથી. પરમાણુ એક જ જાત છે. પૃથ્વીના પરમાણું, પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીનાં. પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણી, અગ્નિ, એ વિગેરે મૌલિક તત્વ નથી. સ્કુલમાં ભણતા વિદ્યાથીઓ દ્વારા હાઈડ્રોજન અને એકસીજનના અણુઓને એકઠા કરી પાણી બનાવવાના અખતરાઓ અને હાલની સરકાર દ્વારા પાણીમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવાનાં કાર્યો, એ. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તથા રેડિયે દ્વારા શબ્દ પણ પુદગલ હોવાની સાબિતિ આજે પ્રત્યક્ષ સિદ્ધ છે. આ રીતે જૈનદર્શનપ્રણિત તત્ત્વજ્ઞાનની વાસ્તવિક્તા અને સંપૂર્ણતાને ખ્યાલ આપણને આવી શકે છે. સાધારણ રીતે તે જૈન દર્શનની માન્યતા બે તત્વની જ છે. (૧) જીવ અને (ર) અજીવ. અગર (૧) ચેતના અને (૨) જડ ઉપરોક્ત છ દ્રવ્ય (તત્વ) માંથી જીવ વિના પાંચે દ્રવ્યે અજીવ કહેવાય છે. સંસારની વિભિન્નતાના કારણમાં માત્ર એક “જડ”ને જ માનવાથી કે એલા આત્મ - - - - - - - Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ - - - - - - તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ તત્વથી જ, સર્વ બાબતેને નિકાલ કરી લેવાથી, કે એકપણ તત્વને સર્વથા નિષેધ કરવાથી, જગતના સ્વરૂપને વાસ્તવિક ખ્યાલ આવી શકતું નથી. વળી તત્વ અંગે એકલા નિત્યવાદને કે એકલા અનિત્યવાદને જ સ્વીકારી લેવાથી વસ્તુના અનંત ધર્માત્મક સ્વરૂપની સમજ પણ સમજી શકાતી નથી. અને તત્વજ્ઞાન અધુરૂં જ રહી જાય છે. જૈન દર્શન કહે છે કે વસ્તુમાત્ર સ્વભાવથી જ એવી છે કે, તેને વિચાર અનેક દષ્ટિથી થઈ શકે છે. એ દૃષ્ટિનું નામ અનેકાન્તવાદ છે. વસ્તુના કોઈ એક ધર્મનું પ્રતિપાદન “સ્યાતશબ્દથી જ થાય છે. આથી અનેકાન્તવાદને સ્યાદ્વાદ પણ કહે છે. વસ્તુને એક દેષ્ટિબિન્દુથી જેનાર તે એકાન્તવાદી છે. વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિં, પરંતુ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાય છે. આચારના નામે પણ અહિંસાને જેટલો વિકાસ, જૈન પરંપરામાં થયે છે, તેટલે વિકાસ ભારતીય પરંપરાની બીજી કઈ ધારામાં થયેલ જોવામાં આવતું નથી. એનું મુખ્ય કારણ જગતની દશ્ય વસ્તુઓ પૈકી કઈ કઈ વસ્તુઓમાં ક્યારે ક્યારે કેવા પ્રકારે ચેતનાનું અસ્તિત્વ છે, અને કયા સંગમાં દશ્ય વસ્તુઓમાં પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે (જીવ જન્મ ધારણ કરે છે), જીવની બાહ્ય અને આંતરિક દશા વિભિન્ન રીતે પણ કેવા પ્રકારે હોય છે, આત્માની વિશુદ્ધ દશા કેવી છે, વિગેરે જીવતત્વ સંબંધી જ્ઞાનની સંપૂર્ણતાને ખ્યાલ જૈનદર્શનમાં દષ્ટિગોચર થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન દર્શનને કર્મવાદ જીવનની ભિન્ન ભિન્ન વૃત્તિને અનુસાર જીવની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારે કેવી રીતે બની રહે છે, એને સ્પષ્ટ ખ્યાલ જૈન દર્શનમાંથી મળી રહે છે. એ અવસ્થાઓના આધારે તેના નવભેદ પણ જૈન દર્શનમાં કહ્યા છે. જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર–નિર્જરા –બંધ અને મેક્ષ; એ નવભેદોમાં અમુક અવસ્થા જીવની પિતાની જ છે, અમુક બન્નેની મિશ્રિત અવસ્થાઓ છે, અને અમુક અજીવની અવસ્થા છે. આ રીતે વિભિન્ન તની માન્યતા વિભિન્ન દષ્ટિકોણથી છે. જે કે જૈનદર્શનની માન્યતાનુસાર મુખ્ય રૂપથી, જીવ અને અજીવ, અગર ચેતન અને જડ, એ બેજ તત્ત્વ છે. પરંતુ એ બને તના વિશ્લેષણ યા અવસ્થા વિશેષથી ભિન્ન ભિન્ન સંખ્યક તની રચના યા બંધ થઈ શકે છે. જીવની દુઃખ પ્રાપ્ત અવસ્થાનું મુખ્ય કારણ પુદ્ગલ દ્રવ્ય હાઈ પુદૂગલ દ્રવ્યનું વિસ્તૃત વર્ણન, જૈન દર્શનમાં બતાવવામાં આવ્યું છે. પુદગલ દ્રવ્યનું સ્વરૂપ સમજી શકનાર જ જગતની વિચિત્રતાને ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે. જગતમાં જે કોઈ દશ્ય પદાર્થો છે, તે સર્વ અને શરીર શ્વાસોશ્વાસ, શબ્દ અને વિચાર, એ સર્વ, પુદગલ દ્રવ્યનું જ પરિણામ છે. જુદા જુદા સમયે વૈજ્ઞાનિકે જે આવિષ્કાર કરે છે, તે શરીર, શબ્દ અને વિચાર રૂપે પરિણિત પુદ્ગલેમાંથી જ કરે છે. અને જગતને આશ્ચર્ય મુગ્ધ બનાવે છે. પરંતુ શરીરાદિનું પરિણમન, શામાંથી થાય છે, તે વૈજ્ઞાનિક જાણી શકતા નથી. અમુક સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહ Page #138 -------------------------------------------------------------------------- ________________ - મનના નામ-- - - - - - - તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૯ રૂપ સ્કંધમાંથી જ શરીર, શ્વાસોચ્છવાસ, શબ્દ અને વિચારનું પરિણમન થઈ શકે છે. આ પરિણમનમાં મૌલિક તત્વરૂપે યોગ્યતા ધરાવતા ઔધે અતિ સૂક્ષમ છે. તેમાં રૂપ -રસ–ગંધ અને સ્પર્શ હોવા છતાં પણ તે સ્કંધ એટલા બધા સૂક્ષ્મ છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ થઈ શક્તા નથી. છતાં પણ તે સ્ક ધસમુહમાંથી શરીરાદિરૂપે પરિણિત દશા, ઈન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેને અસ્તિત્વ વિષે શંકા રહેતી નથી. સ્થૂલતા અને સૂક્ષમતાની દષ્ટિએ છ પ્રકારના જે પુદ્ગલ સ્કધે કહ્યા છે, તે પૈકી પાંચમે પ્રકાર સૂક્ષમ સ્કને જે કહ્યો છે, તે જ પ્રકારના સ્કમાંથી શરીરાદિનું પરિણમન થઈ શકે છે. તે કોનું વર્ણન આગળ આઠ ગ્રહણ વર્ગણ તરીકે વિચારાઈ ગયું છે. આ પરિણમન, જીવના પ્રયત્નથી જ થાય છે. જીવનાર પ્રયત્ન વિના તે પરિણમન થઈ શકતું નહીં હોવાથી, તે પરિણમનને “પ્રયાગ પરિણમન”: કહેવાય છે. જીવ દ્વારા તેનું પરિણમન કેવી રીતે થાય છે તે, આગળ વિચારીશું. પરંતુ આ રીતે જીવદ્વારા થતા પ્રાગપરિણમનમાં કયા સાધનથી જીવ, તે તે સ્કમાંથી શરીરાદિરૂપે પરિણમન કરી શકે છે, તે પણ વિચારવું અતિ જરૂરી છે. આત્માની સાથે અમુક સ્વરૂપે પરિણમન પામેલ પુદ્ગલેના સંબંધથી જ જીવ, ઉપરોક્ત સૂક્ષ્મ પુદ્ગલ સ્કીનું શરીરાદિ રૂપે પરિણમન કરી શકે છે. તેના વિના તે થઈ શકતું નથી. સમસ્ત બ્રહ્માંડમાં શરીર, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન દર્શનને કર્મવાદ જે વગણાઓને પુદગલ સ્ક ધ સ્થળે સ્થળે ભરચક હોવા છતાં પણ, કામણ વગણના સ્કોમાંથી કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલ સ્કંધોના સંગ વિનાને આત્મા, આઠ ગ્રહણ ગ્ય પુદગલ વર્ગણાના સ્કંધોમાંથી, શરીરાદિરૂપે પરિણમન તે નથી. એટલે દશ્ય જગતના પદાર્થોના પરિણમનમાં, અગરતે જીવના ભિન્ન ભિન્ન પ્રકારના આત્મિક, શારીરિક, વાચિક અને માનસિક વિકાસના રોધમાં, મુખ્ય તત્વરૂપે કામણ વર્ગણાના સ્કસમુહમાંથી પરિણમનપામેલ કર્મદ્રવ્ય જ ભાગ ભજવી રહ્યું છે. જગતમાં જે જે દ્રવ્યના જે જે ગુણ અને પર્યા છે, તે તમામ દ્ર –ગુણે અને પર્યા-ચેથી જીવને અનભિજ્ઞ રાખનાર, પિતાની સાથે કર્મરૂપે સંમિશ્રિત બની રહેલ પુદ્ગલદ્રવ્ય જ છે. તે અનભિજ્ઞતા જ જીવને દુઃખદાયી છે. એટલે દુઃખના મૂળ, તે કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યને જાણનાર, અને સમજનાર જ તેના સંગથી મુક્ત બની શકે છે. તે કર્મરૂપે પરિણત થતા કાર્મણ વર્ગણાના મુદ્દગલ સ્કધો, આત્માની સાથે કેવી રીતે વળગે છે, ચેટે છે, તે આગળ વિચારીશું. અહીં તે એટલું જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શરીર, શ્વાસ, વચન અને વિચારરૂપ પુદગલપરિણમન, જીવના પ્રયત્નથી જ થતું હોવાથી “પ્રગપરિણમન” કહેવાય છે. અને તે પ્રગપરિણમિત પુદગલ સ્કધોમાંથી જુદાજુદા સમયે જુદાજુદા વૈજ્ઞાનિક ભિન્ન ભિન્ન આવિષ્કાર દ્વારા ભૌતિક સામગ્રીમાં ઉપયોગી જે પુદ્ગલરચના કરે છે, તે મિશ્ર પરિણમન કહેવાય છે. જો કે પ્રગ અને મિશ્ર બને - - * * * * * * Page #140 -------------------------------------------------------------------------- ________________ કાન નનનન તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૧ પરિણમનમાં જીવને પ્રયત્ન તે છે જ. પરંતુ જે પુદ્ગલેને પરિણમનમાં પહેલ વહેલે જ જીવને પ્રયત્ન થાય છે, તે પરિણમનને પ્રયુગ પરિણમન કહેવાય છે. પ્રાગપરિણમનને એગ્ય આઠ ગ્રહણ ગ્ય પગલવર્ગણુઓનું અને અન્ય અગ્રહણ યોગ્ય પુદ્ગલ વર્ગણાઓનું વગણુરૂપે થયેલ પરિણમન, જીવના પ્રાગ વિના સ્વયં પરિણિત હોઈ તેને “વિશ્વસા પરિણામ” કહેવાય છે. જો કે દશ્યજગતનું મૌલિક તત્ત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રયોગને પ્રારંભ આઠ ગ્રહણ યોગ્ય પુદ્ગલ વણા ઉપર જ તે હેઈ, દશ્ય વસ્તુઓના મૌલિક તત્વ તરીકે આઠ ગ્રહણ યોગ્ય પુદગલવર્ગણ જ છે. આ રીતે જૈન દર્શનકારની દષ્ટિ, પદાર્થના અંત સુધી–મૂળ સુધી પહોંચવામાં તેમની સર્વજ્ઞતા જ કારણભૂત છે. અહીં કેઈને શંકા થાય કે વિસસા અને પ્રગરૂપે પરિણામ પામેલ પુગલ અવસ્થા તે જૈનદર્શનમાં બતાવી, પરંતુ ભિન્ન ભિન્ન સમયે વૈજ્ઞાનિક દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપે થતા આવિષ્કારરૂપ પુદ્ગલપરિણામ, કે જે મનુષ્યોને જીવને પગી બની રહે છે, તેવા આવિષ્કારનું વર્ણન જૈન દર્શનકારે સર્વજ્ઞ હેવા છતાં જૈનદર્શનમાં કિમ જોવામાં આવતું નથી? પુદ્ગલના તમામ પર્યાના જાણકારે તે ત્રિકાલિક પર્યાનું વર્ણન બતાવવું જ જોઈએ. આનું સમાધાન એ છે કે, સર્વજ્ઞ દેવે સર્વ દ્રવ્યના Page #141 -------------------------------------------------------------------------- ________________ આ તકે * - * * ૧૨૨ જૈન દર્શનને કર્મવાદ વિકાલિક ગુણ અને પર્યાને જાણવાની શક્તિવાળા છે. કોઈ પણ કાળે સામાન્ય મનુષ્ય આવિષ્કારિત કેઈપણ આર્વિષ્કાર, સર્વજ્ઞ દેથી અજ્ઞાત હોતેજ નથી. અજ્ઞાત હોય તે સર્વજ્ઞ કહી શકાય જ નહીં. વળી અને તાને ત. આવિષ્કારે કુદરતના પડદા પાછળ જગતથી અજાણરૂપે છે, તે પણ તમામ, સર્વજ્ઞ દેવેથી તે જ્ઞાત જ છે. પરંતુ પ્રયોગથી સિદ્ધ બતાવવા જતાં, વાસનાને ભૂખ્યા, તૃષ્ણને દાઝ મનુષ્ય, એનાથી અનર્થ મચાવી દે છે. અરે કદાચ !' વિશ્વને સંહાર કરવામાં પણ એ શક્તિઓ ખચી નાખે. છે. આજની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ તે અઢળક દ્રવ્ય અને કાળ વ્યય થાય છે. છતાં પૂર્ણ સફલતા તે અનિશ્ચિત બને છે. જ્યારે ભૂતકાળમાં તે તાંબા કે ચાંદીનું સપનું બનાવવાના, અમુક શબ્દપ્રયોગ દ્વારા જગતમાં ઉપસ્થિત. મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને વશ કરવાના ભુતલ કે આકાશમાં ઉડયન કરવાના, ઇત્યાદિ પગલિક આવિષ્કારે, બીસ્કુલ મામુલી દ્રવ્ય અને કાળવ્યયથી ભારતના સત કરતા હતા. છતાં પણ આ ભૌતિક આવિષ્કાર કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી.. એટલે આવા આવિષ્કારોને વ્યય, પરાર્થ વિસરી સ્વાર્થ વૃદ્ધિમાં, કે દયા-દાન-સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃત્તિમાં ન હતે. એવા આવિષ્કારેના ઉપયોગમાં ભેગની લાલસા કે અસંતેષની જ્વાલા ન હતી. અહંભાવ-સ્વાર્થ અને ભયને. ભુતલ કે બીટકલ મામુલી આ ભૌતિક આકાર હતી. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩. -અપ કે ન તત્વજ્ઞાન દ્વારા પદાર્થ મૌલિક તત્વની સમજ ઉપસ્થિત થવા નહીં દેવામાં તે આવિષ્કારકે સજાગ હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત ન થઈ જવાય તેની સાવધાની હતી. કષાયની ગ્લાનિ હતી. દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતે. તે સમયે આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતું. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ, ભારતના સંતે દ્વારા આવા પ્રયોગો થતા. મરણાંત કષ્ટ આવે તે પણ સ્વદેહના રક્ષણ માટે પર ધ્વંસ કરવામાં તેને ઉપગ ન થતું. કારણ કે એ સંતપુરના જીવનમાં સ્વાર્થ ગૌણ, અને પરાર્થ મુખ્ય હતે. સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષયલાલસાઓનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતાં તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓ હાસ પામી, આ કારણથી જૈનાચાર્ય કેવળ જૈનદર્શન પ્રણિત મૌલિક તત્વને જ નીરૂપીને મૌન રહ્યા છે. વિકાલિક દ્રવ્ય-ગુણ અને પર્યાયને અનુભવવા માટે વિરાટ જ્ઞાનની જરૂર છે. એ માટે આત્માને અનુપમ શુદ્ધિકરણ પ્રાગ જ જરૂરી છે. એ એકપ્રગ જ સિદ્ધ થયેથી, વિશ્વનું કઈ પણ તત્વ અજ્ઞાત રહેતું જ નથી. એ પ્રગની સિદ્ધતા માટે કર્મ સ્વરૂપને સંપૂર્ણપણે સમજી, જૈનદર્શનપ્રણિત આચાર દ્વારા, આત્માની સાથે સંબંધિત કર્મરૂપ પુદ્ગલવર્ગણને હટાવવાની કેશિષ કરવી જરૂરી ક, કર મકર : ' Page #143 -------------------------------------------------------------------------- ________________ ': , . . * * * * ૧૨૪ જૈન દર્શનને કર્મવાદ છે. એ રીતે કોશિષ કરનારાઓ જ સર્વજ્ઞ બન્યા છે, અને બનશે. તથા શાશ્વત સુખના જોક્તા બની શકશે. ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પુત્ર ગલ આવિષ્કાર થવામાં, પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પરમાણુની અનંત શક્તિઓનું વર્ણન, પુદ્ગલની ર૮ સૂમિ વર્ગણાઓ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વગણીએ, અચિત મહાકંધો, વિવિધ પરિણામે, આ બધાનું શાસ્ત્રીયવર્ણન, પદ્ધતિસર, વિસ્તારપૂર્વક, સૂક્ષ્મ વિચારથી, જૈનશાસ્ત્રમાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે, જગતના અન્ય કેઈ ગ્રંથમાં નથી. કઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. પરંતુ તે વાંચવામાં-વિચારવામાં સમજવામાં, નથી કોઈ ટાઈમ લેતું કે નથી કોઈ ટાઈમ લેવાની આવશ્યકતા સમજતું. ભારતની અમૂલ્ય સમૃદ્ધિરૂપ આ જૈનશાસ્ત્રરૂપી ધન, આધુનિક કાળે બકરીની કેટે બંધેલા મણિ રત્ન જેવું થઈ ગયું છે. વધુ અફસોસની વાત તો એ છે કે જૈન સમાજને પણ બહોળે વર્ગ, આ વસ્તુથી બિલકુલ અજ્ઞાત છે. ધનિકને ધન પ્રવાહ, ઉપદેશકેને ઉપદેશપ્રવાહ, બુદ્ધિમાનેને બુદ્ધિ પ્રવાહ, આજે કઈ અન્ય માર્ગે જ વહી રહ્યો છે. એટલે જૈનશાસ્ત્રને આ વિષય દિનપ્રતિદીન ભૂલાતે જ જાય છે. પ્રસંગોપાત અહીં આટલે વિષયાંતર કરવું પડે છે. મુળ વાત તે આપણે અહીં કર્મ અંગે વિચારવાની છે. એટલે કર્મ એ શું ચીજ છે, શામાંથી તૈયાર થાય છે, આ જૈનશાચર = થઇ ગયું છેઆ વર્ગ, આ Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - - - - તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૫ કેવી રીતે તૈયાર થાય છે, તેને સંગથી આત્માની દશા કેવી બને છે, સૃષ્ટિ રચનામાં પુદ્ગલને ઉપયોગ કેવી રીતે થતું રહે છે, તે બધું સમજવા માટે બ્રહ્માંડમાં રહેલ પુગલવગણનું સ્વરૂપ આપણે વિચાર્યું. અને તે સ્વરૂપની તથા તે સ્વરૂપના પ્રણેતા સર્વજ્ઞ હેવાની સત્યતા સિદ્ધ કરવા માટે પ્રસંગેપાત વૈજ્ઞાનિક આદિ અન્ય હકીકતે પણ વિચારી. આમાં નથી કોઈને પ્રત્યે દ્વેષભાવ, નથી કંઈ ઝઘડવાનેભાવ. માત્ર ભાવ છે વસ્તુનિરૂપણું અને સત્યતાની તથા મૌલિક તત્વની કસેટીને. હવે આગલા પ્રકરણમાં આત્માની સાથે થતા કાર્મણવગણાના મુદ્દગલ સંબંધ અંગે વિચારીએ. Page #145 -------------------------------------------------------------------------- ________________ કકર : - •. * * * * * * * * * * * * * * પ્રકરણ ૫ મું પુદ્ગલ ગ્રહણ અને પરિણમન આ જગતમાં રહેલ અનંત પુદ્ગલપદાર્થોના પુદગલ પિંડમાં રહેલ પરમાણુઓની જુદી જુદી સંખ્યાના કારણે, ઔદારિક, વૈક્રિય, આહારકાદિ વર્ગણાઓ બનેલી હોય છે. તેમાં અમુક સંખ્યા સુધીના પરમાણુપડની કાર્મણ વર્ગણ બને છે. જીવની સાથે ક્ષીરનીરવત્ સંબં ધિત થયેલ તે કાર્મણ વર્ગણને જ, શ્રી સર્વદેવોએ કર્મ' તરીકે ઓળખાવેલ છે. કાર્મણવર્ગણાની સંજ્ઞાથી ઓળખાતા તે પુદ્ગલપિંડનું અસ્તિત્વ, સદાના માટે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવાથી, ગમે તે કાળે અને ગમે તે સ્થાનથી, જ્ઞાનાદિ ગુણવાળે આત્મા, સલેશ્ય વીર્યરૂપ ગ વડે, તે કાર્પણ વર્ગણના પુદ્ગલપિંડેને ગ્રહણ કરી, ગ્રહણ સમયે જ કર્મ સ્વરૂપે બનાવી દે છે. અહીં સલેશ્ય વીર્ય એટલે શું ? તે વિચારીએ. વીર્ય અંગે વિચાર કરવાથી વીર્યને અર્થ વેણ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઇત્યાદિ થાય છે. આ વર્ષે એ પ્રકારનું છે. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. પ્રજાને Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - કે ;144 " 1 1 , પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય, તે લબ્ધિવીર્ય, અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ સાધન, તે કરણવીર્ય છે. કરણવીર્યમાં આત્મિક વીર્યના વાહન રૂપથી વીર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હોવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છેમાટે તે ઉપચાર યોગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહીં, પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળે જે આત્મા, શરીરમાં રહેલો છે, તેને ગુણ છે. - વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લેકે, શરીરની તાકતને-બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે, પુદગલમાંથી બનેલું હેવાથી તે તે પૌગલિક વીર્ય કહેવાય છે. આ પૌગલિક વીર્યની પ્રગટતાને આધાર, આત્માના વીર્ય ગુણના પ્રગટીકરણ પર જ છે. Ad, રબાન છે - - = = . જો કે મ * n - * * * * * - - - જ - * G+ + 4 = '1* જ'' , ના .. જગતના નાના મોટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્કૂલ યા સૂક્ષમ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી, આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. કેટલાક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ, , જા , * * * * * * * * * બ મ * * * * * * * * * * * * * *! * - * * --- , * * * * ન +, * * * * * * * * - * - નાર 8 +*, * Page #147 -------------------------------------------------------------------------- ________________ - ૧ , ર જ છે ** ; + + + ૧૨૮ જૈન દર્શનને કર્મવાદ માનસિક બળ હેતું નથી. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં પણ માનસિક શૌર્ય વિશેષ પણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ પર જ હોય છે. કેટલાંક દુબલાં પ્રાણિ જે નિર્બળ દેખાય છે, તે કયારેક કયારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. તથા મોટા શરીર વાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એજ આત્મિક બળના આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢ પણ હોય છે. કેમકે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હોતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પરીક્ષમાં આત્મિક બળ વીર્ય જ કામ કરે છે. આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબુતમાં મજબુત શરીર પણ કાષ્ટની માફક થઈ પડ્યું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક બળવીર્યના અભાવમાં શારીરિકબળ વ્યર્થ છે. શરીરગત પગલિકવીર્ય એ બ્રાહ્યવાય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના બાહ્ય સાધનોમાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્ય પ્રગટ હવામાં બાહ્યવિર્ય પણ સંબંધ ધરાવે છે. કેવળજ્ઞાની ભગવંતની જ્ઞાન– શક્તિથી પણ બે ભાગ થઈન શકે એવા અવિભાજ્ય વીર્યને એક ભાગ “અવિભાજ્ય વીર્ય” કહેવાય છે. એવા અનંત વીર્યઅવિભાગ” પ્રત્યેક આત્મામાં હોય છે. કેવલી Page #148 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલગ્રહણ અને પરિણમન ૧૨૯ 'ર ભગવાન તથા સિદ્ધ પરમાત્મામાં તે વીર્યાં તરાય કના. ક્ષયથી સપૂર્ણ અને એકસરખું' અનન્તલબ્ધિવીય પ્રગટ થયેલુ હાવાથી, આત્માના તમામ વીર્થાંશ-વિભાગ ખુલ્લા. હાય છે. અર્થાત્ તેમનું વીય, “ ક્ષાયિક વીય ” કહેવાય છે. ક્ષાયિક નીયમાં સમગ્ર જગતને પલટાવી નાખવાની શક્તિ હાય છે. પરન્તુ એ રીતે પલટાવવાનુ કાઈ કાળે. કરતા નથી. કારણુ કે તેવી રીતના પ્રગટ વીવાળા આત્માને એવું કરવાનું કઈ પ્રયેાજન હાતું જ નથી. વીયના વિષયમાં આવી સ્પષ્ટ હકીકત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાં સમજાવવામાં આવી નથી. આત્મિક વીય ની અપૂર્ણતા-અલ્પતા યા ખાહુલ્યતા તા પાતાતાના વીર્યંતરાય કના ક્ષચેાપશમના જ આધારે છે. કોઈપણ વીના તમામ વીર્થાંશ તેા કયારે ય પણ ઢંકાતા નથી. કેમ કે જો સંપૂર્ણ વીર્યાં...શ ઢંકાઈ જાય તે, શરીરને ચેાગ્ય પુદ્દગલગ્રહણ એવમ્ પરિણમન, તથા ભાષા, શ્વાસા શ્ર્વાસ, અને મનેાવગણાના પુદ્ગલાનું ગ્રહણુ, પરિણમન તથા આલેખન જીવ કરી શકતા નથી. અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી. जोगेहिं तयणु रुवं, परिणमइ गिएह उणपंचतणू ; पाउग्गे वाऽऽलंवइ, भासाऽऽणु-मणत्तणे खंधे ॥ - कर्मप्रकृति.. અ—મન, વચન અને કાયાના ચૈાગથી ( પાત જૈ. ટ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન દર્શનના ક વાદ પેાતાના વીય યોગના ક્ષયાપશમાનુસારે પાંચ શરીરને ચૈાગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને—પરિણુમાવીને આત્મા પોતાની સાથે સ''ધિત કરે છે. અને ભાષા, શ્વાસેા શ્ર્વાસ તથા મનેાવગણાના પુદ્ગલાને ગ્રહણ કરી, તે રૂપે પરિણમાવી, તેને છેડવામાં હેતુભુત સામર્થ્યને ઉત્પન્ન કરવા માટે, તે ઉશ્વાસાદિ પુદ્દગલાને જ અવલ એ છે. પણુછ પર ચઢાવેલુ આણુ, આગળ ફેકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું પડે છે, અને એ પશ્ચાદાકષ ણુરૂપ પ્રયત્નથી જ બાણુમાં જે અગ્રગમનરૂપ શક્તિ પેદા થાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમજવું, શરીર પુર્દૂગલાનુ તે આત્મા વિસજૅન કરતા નથી, પણ સંબધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તેા સંબધિત કરીને રાખી નહીં મુકતાં, વિસર્જન કરે છે. એટલે શરીર પુદ્ગલેામાં ગ્રહણ અને પરિણમન એ એજ ક્રિયા હૈાય છે. અને ઉશ્વાસાદિમાં તે ગ્રહણ-પરિણમન, –આલખન અને વિસર્જન, એ ચાર ક્રિયા પ્રવર્તે છે. આ ગ્રહણ-પરિણમન અને આલ'અનમાં મુખ્ય પ્રવર્ત્તક તા આત્મીય રૂપલબ્ધિવીય જ છે. પરંતુ કરણવી તેનુ સાધન છે, મન–વચન અને કાયાના પુદ્દગલા દ્વારા પવતું જે આત્મવી તે ચેાગ કહેવાય છે. આ મન-વચન અને કાયાનાં પુદ્ગલા સહકારી કારણુ હાવાથી કાના આરોપ કરીને તેને પણ શાસ્ત્રમાં યોગ તરીકે વ્યવહાર કર્યાં છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પુદ્ગલગ્રહણ અને પરિણમન એટલે જ મન-વચન કાયારૂપ સહકારી કારણ દ્વારા ઉત્પન્ન થતા સલેશ્ય વીર્યની, યેગસંજ્ઞા છે. આ ચગસંજ્ઞક વીર્યવડેજ ગ્રહણયોગ્ય પગલવર્ગણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન–અવલંબન અને વિસર્જન, યથા રોગ્ય કરે છે. લેશ્યાવાળા જીનું વીર્ય તે સલેશ્યવીર્ય છે. અને લેશ્યા વિનાના જીવેનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. લેહ્યા સહિત વીર્યવાળા જે સગિ કહેવાય છે. અને વેશ્યા રહિત વીર્યવાળા જ અગી કહેવાય છે. તેનું કારણ એ છે કે, વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન, મન-વચન અને કાયા દ્વારા થતું હોઈ તે જીવે સંગિ કહેવાય છે. અને લેણ્યા વિનાના જવના લબ્ધિવીર્યમાં મન-વચન અને કાયારૂપ સાધનો ઉપયોગ હેતે નથી. * અલેશ્ય વિર્ય તે અગી કેવલી ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. અલેશ્ય વીર્ય દ્વારા પુદ્ગલેનું ગ્રહણ -પરિણમન વિગેરે નહીં હોવાથી, અગી ગુણસ્થાનકવાળા છે કે સિદ્ધના છે, બિસ્કુલ પુદગર્લને ગ્રહણ કરતા નથી. - અલેશ્ય વીર્ય તે વયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી જ હોય છે. અને સલેશ્યવીર્ય તે વીતરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે, અને દેશ ક્ષયવાળું પણ હોય છે. તે અનુક્રમે ક્ષાયિક અને ફાયોપથમિક વીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિકવીર્ય, તે સયોગી કેવલીને હોય - * * * * *કેમ ન • વાતા ". " ક કt , , , , ન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન દર્શનને કર્મવાદ છે, અને કાપશમિક વીર્ય તેછદ્યસ્થ (અસર્વજ્ઞ) ને હોય છે. આ સલેશ્ય ક્ષાયિકવીર્ય તે અકષાયિ જ હોય છે. અને સલેશ્ય લાયોપથમિક વીર્ય તે સકષાયિ અને અકષાયિ. એમ બન્ને પ્રકારનું હોય છે. તેમાં સલેશ્ય અકષાયિ ક્ષાપશમિક વીર્ય તે ઉપશાંત મોહ તથા ક્ષણમહ ગણસ્થાનકવાળાઓને હોય છે. અને સકષાયિ લાપશમિક વીર્ય તે સૂમ સંપરાય ગુણસ્થાનક સુધીના તમામ જીવોને હેય છે. વળી કેવલિકવીર્ય અને છાઘસ્થિકવીર્ય એ બે પ્રકારનું વીર્ય ગણ, કૈવલિક વીર્યના સલેશ્ય અને અલેશ્ય એમ બે ભેદ પાડી શકાય છે. તે બન્ને ભેદ અકષાય જ હોય છે. છાઘસ્થિકવીર્ય તે સલેશ્ય જ હોય છે, પરંતુ તેના સકષાય અને અકષાયિ રૂપ બે ભેદ હોય છે. લેશ્યાયુક્ત છસ્થ જીના વીશ વિભાગ, વિયતરાય કર્મના સંબંધથી તમામ તે ખુલ્લા હોતા જ નથી. અર્થાત્ ન્યુનાધિક અંશથી ખુલ્લા હોય છે. અને બીજા વીઆંતરાય કર્મથી ઢંકાએલા હોય છે. કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિકવીર્ય ખુલ્લું હોય છે. તેની અલ્પતા અને અધિકતાનું વર્ણન, જૈનશાસ્ત્રમાં, અતિ સુંદર રીતે બતાવ્યું છે. સલેશ્ય ક્ષાપથમિક અને સલેશ્ય ક્ષાયિક એમ બને પ્રકારના વીર્યમાં દરેના અભિસંધિજ અને અનભિસંધિજ Page #152 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૩૩ એમ એ પ્રકાર હાય છે. કમના સચેાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફ્ક સતત કંપન ચાલુ હાય છે. અને તેની અસર શારીરિક-માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીરમાં અનેક ધાતુઓ-ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સ`ક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે. * [girl wi નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિયે ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સવ પ્રવૃત્તિયેામાં પ્રવૃત્તવી ને “ અનભિસંધિજવીય ” કહેવાય છે. પર આપણે હાલીયે છીએ, ચાલીયે છીએ, તે સમયે અગર તેા હાથ વડે કઈક ઉંચકવા ટાઈમે વિશેષ બળની જે આવશ્યકતા રહે છે, એવી અચ્છિકપ્રવૃત્તિયામાં પ્રવૃત્ત વીય ને અભિસંધિજવીય” કહેવાય છે. (6 આ બન્ને પ્રકારે થતા વીર્યં પ્રવત નથી . આત્મામાં સતત રૂપે કમને પ્રવેશ થતા જ રહે છે, અને કર્માંબન્ધન થાય છે. આત્મામાં અસખ્ય આત્મપ્રદેશેા છે, અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસ`ખ્ય અસ`ખ્ય વીર્યાં શ છે. સલેશ્ય આત્માના વીય માંથી જેટલુ વી, કમ વડે અવરાએલુ છે, તેટલા વીય ને આવૃત્ત વી કહેવાય છે. વીર્યાંતરાય કમ ના ક્ષયેાપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વી તે લબ્ધિ વીય કહેવાય છે. અને લબ્ધિ વીય માંથી જેટલું વીય, મન— Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન દર્શનને કર્મવાદ વચન અને કાગ દ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દ વીર્ય કહેવાય છે. ઉકળતા પાણીના ચરૂમાં જેમ પાણી ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મન વિગેરેની પ્રવૃત્તિ ચાલુ હોવાથી ફુરણા થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીય સ્થિર નહીં રહેતાં પ્રકંપિત બને છે. આત્મવીર્યની પ્રકંપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યુનાધિક પ્રમાણમાં કાર્મણ વર્ગણાના મુદ્દગલ સમૂહ-સ્કને આત્મા ગ્રહણ કરે છે. કાશ્મણ વગણને પુદગલ સમુહ તે લેકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ જે આકાશપ્રદેશને વિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહી રહેલ કર્મ સ્કંધના દલિકોને જીવ ગ્રહણ કરે છે. અનંતર કે પરંપર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કર્તા નથી. વળી તે પુદગલ ગ્રહણમાં જવના પિતાના સર્વ જીવ પ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવન સર્વ જીવ પ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના આંકડાની પેઠે હોવાથી જેમ કેઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલી પ્રર્વતે એટલે કરતલ– મણિબંધ-ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુગલ ગ્રહણમાં પણ સર્વ જીવ પ્રદેશ અંગે સમજવું. અહીં સાંકળની કડીઓનું દ્રષ્ટાંત પરસ્પર ભિન્ન નહિં પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે. જીવના સર્વ પ્રદેશ વડે ગ્રહણકરાતા તે પુદ્ગલ સ્કંધ સમૂહમાં અનંત વર્ગણાઓ તથા પ્રત્યેક વર્ગમાં અનન્ત પરમાણુઓ હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ - - પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૩૫ યેગ સ્થાનકે તે આત્માને નવાં નવાં કર્મોનું બન્ધન કરાવતાં હોવાથી પ્રતિસમયે અનેક પુદ્ગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં) આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિ વડે અસંખ્ય પુદ્ગલથી આત્મા ઢંકાઈ જાય છે. મન-વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવર્તન છે. પ્રકંપિત વીર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કમેને બંધ થતે જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભરૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવના જ્ઞાનપગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગ વિના વીર્ય અંકુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભપણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાનેપગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે. આ ઉપગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય છે, ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ તથા અશુદ્ધ ભાવે. પ્રવૃત્તિ હોય છે, ત્યારે અશુભ યા અશુદ્ધ ઉપગ કહેવાય છે. ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ તે શુભ ઉપગ છે. વિષય વાસનાદિ ઈન્દ્રિયના વિષયમાં થતી પ્રવૃત્તિ તે અશુભ ઉપયોગ છે. અને રૌદ્રધ્યાન–તીવ્ર ક્રોધાદિ, વિચાર અને વર્તન, ઈત્યાદિમાં અશુદ્ધ ઉપયોગ છે. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યની ગતિ તથા અશુભ ઉપયોગથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન-દર્શને પગથી નરક Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન દર્શનને કર્મવાદ ગતિને વેગ્ય કર્મ બંધાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગ ઉપરાંત ચેશે શુદ્ધ ઉપગ પણ છે. સહજ સ્વરૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપગ છે. શુદ્ધ ઉપગની પ્રવૃત્તિમાં કર્મનિર્જરા. અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. કેવા ભાવથી ઉપગને પરિમિત કરે અગર ના કરે, તેની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને અતિ અગત્યતા છે. શુદ્ધ ઉપગ જે નિરાકાર અને નિર્વિકલ્પ સ્વરૂપ છે, તેમાં જ શાંતિ, આનંદ અને કર્મક્ષય કરવાનું સામર્થ્ય છે. તે સિવાય શુભ-અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં (જ્ઞાનોપયોગ અને દર્શને પયોગમાં) દુઃખની ઉત્પત્તિ થાય છે જેમજેમ શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં લીન થવાય છે, તેમ તેમ આત્માને વિકાસ રોકાઈ જાય છે. શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા રહી ન શકે તે પણ શુદ્ધ ઉપયોગનું લક્ષ્ય રાખીને શુભ ઉપયોગમાં પરિણત રહેવાથી, શુદ્ધ ઉપયોગમાં જવાની સરલતા થાય, એવાં સાધન જીવને પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ શુભ ઉપયોગ ઠીક છે પરંતુ શુદ્ધ ઉપયોગના લય વિને વિશ્વની માયાના લક્ષ્યથી કરાતે શુભ ઉપયોગ, ભાવિ દુઃખના કારણભૂત થાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપયોગ તે વૈભાવિક છે. તે ત્રણે કે ઉપયોગમાં રાગ-દ્વેષની પરાધીનતા હોવાથી પરભાવ રમણ છે. એવા વૈભાવિકઉપયોગની રમણતામાં સહાયક વીય Page #156 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલગ્રહણ અને પરિણમન પણ વૈભાવિક છે. એ પ્રકારે વૈભાવિકરૂપે પ્રવત્ત હાવાવાળી આત્મગુણાવાળી આત્મદશા પણ વૈભાવિક છે. ૧૩૭ જ્યારે આત્મા શુદ્ધ ઉપયેાગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દનના ઉપયાગ તે રાગ-રાગદ્વેષની પરાધીનતા રહિત હાવાથી, ચારિત્રરૂપ સ્વભાવ દશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયક વીય, સ્વાભાવિક વીય કહે વાય છે. એ રીતના સ્વાભાવિકરૂપથી પ્રવૃત્ત હૈાવાવાળુ' વી, ઉત્કૃષ્ટ વીય કહેવાય છે. ઉત્કૃષ્ટ વીય પર યાગના કોઈ પ્રભાવ પડી શકતા નથી. જેમ જેમ કમ'ની સંખ્યા ઓછી થતી જાય છે, તેમ તેમ વીયમાં સ્થિરતા થતી જાય છે. અર્થાત્ ઉચ્ચ ગુણસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે ચેાગની પ્રવૃત્તિયેામાં મંદતાના પ્રમાણમાં આત્મવીય અનાવૃત્ત અની વિકસીત થતું જાય છે. તથા મન-વચન અને કાયાના ચાગેાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી આત્મશક્તિની ચંચલતા પણ એછી બની જઈ સ્થિર થતી જાય છે. આગળના ગુણસ્થાનકમાં જેમ જેમ યેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે તેમ તેમ મન વચન અને કાય થૈ ગાના પ્રભાવ આત્મા ઉપરથી આછે થતા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ` મ`ધ થતું જાય છે. અહીં પુદ્ગલ અને આત્મા અને સ્વત ંત્ર થઈ જાય છે. એક બીજા પર કોઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયોની સ'પૂર્ણ પ્રાપ્તિથી અને વીર્યાંતરાય કર્મીના સવ થા ક્ષય થઈ " ત્યારબાદ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન દર્શનને કર્મવાદ જવાથી મેરૂપર્વત તથા સમગ્ર વિશ્વને પણ પલટાવી શકે એવું અક્ષય આત્મવીર્ય, ક્ષાયિકભાવથી પ્રગટ થાય છે. એવા વિર્ય દ્વારા આત્મા, શૈલેશી–મેરૂ પર્વત જેવો સ્થિર અને દઢ થઈ જાય છે. અને ગરહિત થવાથી સ્થિરવીર્યવંત બને છે. પછી આત્મા, પુગલ ગ્રહણ કરતું નથી. કારણ કે અહીં તેની અગી અવસ્થા છે. આ ઉપરથી સમજી શકાય છે કે જે વીય પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાને સહકાર છે, તે વીર્યની “ગ” સંજ્ઞા છે. કાશ્મણવર્ગણનાં પુદ્ગલેનું ગ્રહણ પણ, આ ગ– સંજ્ઞક વીર્યથી જ થાય છે. આ કાર્મણવર્ગણ અનંતાનંત પ્રદેશયુક્ત સ્કવાળી હોય છે. ચૌદ રાજલકને એક પણ અંશ, કાર્મણ વર્ગણા રહિત નથી. એટલે કોઈ પણ જગ્યાએ રહેલા જીવને કર્મણવર્ગણ મળી રહે છે. ચૌદ રાજલોકમાં સર્વત્ર કામેણવણાઓ હોવા છતાં તે વર્ગણાઓ કંઈ સ્વયં ઉડીને આત્મ પ્રદેશે સાથે ચૂંટી જતી નથી. જેમ લેઢાને સ્વભાવ ખેંચાઈને અયસ્કાન્ત મણિને વળગી જવાને છે, પરંતુ લેઢા સામે અયસ્કાન્ત મણિનું આકર્ષણ હેય તે જ લેતું અયસ્કાન્ત મણિને વળગે છે. એમને એમ વળગી જતું હેત જગતમાં કઈ સ્થળે અયસ્કાન્ત મણિ અને લેડું અલગઅલગ દષ્ટિગોચર થાત જ નહીં. તેવી રીતે કામણવર્ગણાને, યોગના બળથી જ આત્મા પિતાના ભણું ખેંચે છે. જેમ અયસ્કામણિમાં લેઢાને ખેંચવાની કુદરતી શક્તિ છે, અને જોઢામાં ખેંચાવાની લાયકાત છે, તેમા. - - * * * * Page #158 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલગ્રહણ અને પરિણમન ૧૩૯ આત્મામાં યાગબળથી કાણુવાને ખેંચવાની શક્તિ છે, અને કામવામાં ખેચાવાની લાયકાત છે. જેમ લેાઢામાં ખેચવાની કે અયસ્કાન્તમાં ખેચાવાની લાયકી નથી, તેમ કામણુ વગણામાં આત્માને ખેચવાની કે આત્મામાં ખેચાવાની લાયકી નથી. કામણુ વ ણાના પુદ્ગલાને આત્મા, કમ રૂપે, પેાતાના સ્વભાવને આવરનાર તરીકે બનાવે, અને પુદ્ગલમાં એવી તાકાત છે કે તે આત્માના સ્વભાવને આવરનાર તરીકે પરિણામ પામી શકે. બે પૃથક્ પૃથક્ વસ્તુમાં એકને ખેચાવાના અને ખીજાનેા ખેંચવાના સ્વભાવ હાય, તે જ એ વસ્તુના સંબંધ થઈ શકે છે. એને એજ ન્યાયે કાણુવા જીવને ચેટી શકે છે. વસ્તુના આવે સ્વભાવ તે કૃત્રિમ નથી, પણ કુદરતી છે. પ્રત્યેક સમયે સ’સારીજીવ કામ ણુવગણુાઓને ખેંચે છે. પરમાણુએમાં ચિકાશ હોવાથી પૂર્વીના કમ સાથે ખીજી નવી આવેલી કાવણા-કમ ચાંટી જાય છે. જીવ પ્રત્યેકસમયે કઈ સરખીસ`ખ્યાપ્રમાણુ કાણુવણાએ ખેચતા નથી, પર ́તુ તે ખે'ચાતી કાણું વગણાની સંખ્યાનું પ્રમાણુ, અને પૂના કની સાથે નવી આવતી કાણુવ ણુા ચાંટવાના જોસનું પ્રમાણુ, તે સમયે વત્તતા જીવના ચેાગમળ ઉપર જ આધાર રાખે છે. ચાગ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન દર્શનના કવાદ ખળ આછું હાવાના સમયે કાણુવ ણાનું ગ્રહણ એછી સખ્યા પ્રમાણ હોય છે. અને ચેાગમળની વિશેષ પ્રવૃત્તિના સમયે, કામ વગ ણાનું ગ્રહણ વિશેષ પ્રમાણમાં હોય છે. સંસારી જીવે ગ્રહિત, પ્રતિસમય ક રૂપે પરિણમન પામતી કામણવ`ણાના પ્રદેશસમૂહનું આત્મા સાથે મિશ્રણ થવા ટાઈમે, તેના જુદા જુદા ભાગ પડી જાય છે. અને તે પ્રત્યેક ભાગમાં સ્વભાવના નિર્ણય, આત્મપ્રદેશ સાથે મિશ્રિતપણે ટકી રહેવાના વખતના નિયમ, અને સ્વભાવ ખતાવવાના જુસ્સાને પણ માપપૂર્વક ચાક્કસ ધેારણસર નિયમ, તે કાળુવગણાના ગ્રહણ સમયે જ નિયત થઈ જાય છે. વળી પ્રતિસમય ગ્રહિત કા'ણુવામાંથી કર્મીરૂપે થતા પરિણમનમાં સ` પ્રદેશ (અણુ) સમૂહના સ્વભાવ −સ્થિતિ અને રસનું નિર્માણુ કઈ એક સરખું' થતુ નથી. પરંતુ ભાગલારૂપે વ્હેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ સમૂહમાં તે નિર્માણુ જુદી જુદી રીતનું થાય છે. દરેક ભાગમાં પ્રદેશસમૂહની વ્હેંચણી પણ સરખી સંખ્યાપ્રમાણ નહીં થતાં અમુક નિયત ધેારણે જ ન્યૂના ષિક રીતે થાય છે. આ રીતે એક જ સમયે ગૃહિત કાણુવ ણામાંથી પરિણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ, પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની, અલગ અલગ રીતે સ્વભાવ-સ્થિતિ અને રસ (પાવર–જુસ્સા) તથા પ્રદેશ સખ્યાના Page #160 -------------------------------------------------------------------------- ________________ પગલગ્રહણ અને પરિણમન ૧૪૧ નિમણ થવાની હકીક્ત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણ કે જીવ અને પુદ્ગલેની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય છે, એકજ કારણથી થતા કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવોવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીયે છીએ. તદુપરાંત ભજનને કેળીયો ઉદરમાં પ્રવેશ્યા બાદ તેજ કેળીયાનું રસ-રૂધિર-માંસ-મેદ -અસ્થિમજજા અને વીર્ય, એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન, તે આપણા જબેરેજના અનુભવની વાત છે. શરીરમાં સાત ધાતુઓની નિરંતર એક પ્રકારની રસાયનિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખેરાક ખાવાપીવામાં આવે છે, તે હોજરી અને આંતરડામાં પરિપકવ થઈ નાડીએમાં ખેંચાઈ તેમાંથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હુદયમાંહેના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વ ધાતુઓનું પિષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧. સ્થૂલ ૨. સૂક્ષ્મ અને ૩. મળ. સ્કૂલરસ પોતાની જગ્યાએ રહે છે, સૂમમરસ ધાતુમાં જાય છે. અને મળ તે રસધાતુઓને મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રસાયનિક ક્રિયા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન દર્શનના કર્મવાદ ઉપરથી સમજી માણસ સ્હેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કામ ણવાના, કમ રૂપે થતા પરિણમનમાં પણ, અમુક અમુક સખ્યા પ્રમાણ પ્રદેશસમુડુવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ, તે પ્રત્યેક ભાગલાવાળા ક્રમ પ્રદેશસમુહમાં, સ્વભાવ-સ્થિતિ અને રસ (પાવર) નું નિર્માણુ, વિવિધ રીતે પરિણમે, એમાં કંઈ આશ્ચય જેવું નથી. આ રીતે એકજ અધ્યવસાયવડે ગ્રહણ કરાતા કામણવગણાના દલિકામાંથી કેટલાંક દલિકો જ્ઞાનાવરણુ કમ પણે પરિણમે છે, કેટલાંક દનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠે કરૂપે પરિણમે છે. આ પ્રમાણે એકાધ્યવસાયગૃહિત દલિકના, વધુમાં વધુ આઠ ભાગલા પડી, જુદા જુદી આઠ સ્વભાવ ઉત્પન્ન થાય છે. સાત કમ માંધનાર જીવને સાત ભાગ, છ કર્મ આંધનાર જીવને છ ભાગ, અને એક કમ બાંધનાર જીવને એક જ ભાગ થાય છે. કની મૂલ પ્રકૃતિ આઠ હાવાથી ગૃહિત દલિકાના વધુમાં વધુ ભાગલા પડે તે આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિકામાંથી તેની ઉત્તર પ્રકૃતિ રૂપે જુદા જુદા ભાગ પડે છે. આ ઉપરથી સમજી શકાય છે કે કમ એ પુદ્દગલદ્રવ્યની એક પ્રકારની અવસ્થા છે. કાણુવગા સ્વરૂપે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પુગલગ્રહણ અને પરિણમન રહેલ પુદ્ગલ અવસ્થાને આત્માની સાથે સંબંધ થવા ટાઈમે તે અવસ્થા પલ્ટો પામી કર્મ સ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાય છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કંઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં પલ્ટો છે. જેમ પ્રાણિઓના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિરમાંસ–મેદ-અસ્થિમજજા અને વીર્ય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ પુગલનું એક પરિણમન છે. પરિણમન પામેલ પુદ્ગલના વર્ણ–ગંધ-રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પટો થાય છે. પુદ્ગલ પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે રવભાવનું પ્રાગટય અનાજમાં હેતું નથી. તેવી રીતે કાર્મણવર્ગણના પુદ્ગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટય કામણવર્ગણાના પુદ્ગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી. ખેરાકનું સપ્તધાતુરૂપે થતું પરિણમન પ્રાણિયેના શરીરમાં જ થાય છે. પ્રાણિયોના ઉદરમાં પ્રવેશ્યા સિવાય સૃષ્ટિમાં ઢગલા બંધ પડેલા અનાજનું જેમ સપ્તધાતુરૂપે પરિણમન થતું નથી, તેમ યુગમાં અનેકરૂપે પરિણમન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન દર્શનને કર્મવાદ થવાને સ્વભાવ હોય છે, પરંતુ અમુક અમુક સંગેની પ્રાપ્તિએજ તે તે સંગને અનુરૂપ પૃથફ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્. ગલ પરિણમન તે કામણવર્ગણારૂપે રહેલ પુદ્ગલમાંથી જ થઈ શકે, અને કાશ્મણવર્ગણાના પુદ્ગલમાંથી કર્મરૂપે પરિ મન તે આત્માની સાથે સંબંધ થવાથી જ થઈ શકે. માટે કર્મને એક વસ્તુ કે એક પદાર્થ જે જાણે, તેજ કર્મસ્વરૂપ બરાબર સમજી શકે. Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠ્ઠું પ્રકૃતિ અધ આત્માની સાથે સંબંધિત થવા સમયે કાણુવગ ણાના પુદ્ગલેાના કરૂપે થતા પરિણમનમાં તે પુદ્ગલાના પ્રદેશસમુહા આઠે વિભાગમાં વહેચાઈ જઈ તે દરેક ભાગમાં જુદા જુદા સ્વભાવાનું નિર્માણ થાય છે. તે સ્વભાવદ્વારા તે ક પુદ્ગલા, આત્માને અમુક અમુક પ્રકારની અસર કરનારાં થાય છે. તે સ્વભાવાને અનુલક્ષીને તે ક પુદૃગલાનાં જૈન— શાસ્ત્રમાં અન્ન નામેા નિયત કરવામાં આવ્યાં છે. કર્માંના આ સ્વભાવ નિર્માણને પ્રકૃતિમધ કહેવાય છે. કર્માંના અસખ્ય પ્રભાવે આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાવાના ઉત્પાદક સ્વભાવ પણ વાસ્તવિક રીતે તે અસખ્યાત છે. તા પણ તે સંતુ થાડામાં વગી કરણ કરીને આ વિભાગ રૂપે દર્શાવ્યુ છે. જૈન ક શાસ્ત્રમાં કમની આઠ મૂળ પ્રકૃત્તિયા માનવામાં આવી છે. તે પ્રકૃતિયા પ્રાણિને ભિન્ન ભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકુળ ફળ આપનારી થાય છે. તે આઠ મૂળ પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય (૩) વેદનીય (૪) ૧૦ . Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન દર્શનને કર્મવાદ મોહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અંતરાય. મતિઆદિ પાંચ જ્ઞાનનું આવરણ કરવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જે જ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને દશનાવરણય કર્મ કહેવાય છે. સાંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળે કર્મ પ્રદેશને જ તે વેદનીય કર્મ કહેવાય છે. આત્મામાં મેહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાનવવાળા કર્મપ્રદેશના જથ્થાને મેહનીય કર્મ કહેવાય છે. અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને આયુષ્ય કર્મ કહેવાય છે. આત્માને જુદા જુદા આકારો, નામે વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કર્મ પુદ્ગલેના જથ્થાને નામકર્મ કહેવાય છે. પ્રાણિઓની જાતિઓમાં ઉચ્ચપણાનું તથા નીચ૫ણુનું પ્રેરક જે કર્મ છે, તેને ગેત્ર કર્મ કહેવાય છે. - આત્માની દાનાદિ પાંચ લબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ કરવાના સ્વભાવવાળા કર્મ પુદગલના જથ્થાને અંતરાય કર્મ કહેવાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પ્રકૃતિ બંધ જ્ઞાનાવરણીય આ કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાને છે. ભિન્ન ભિન્ન જીવેમાં જ્ઞાનશક્તિ ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી હોઈ, તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે પુદ્ગલેને જ આવરે છે, તે તે જથ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હેવાથી જ્ઞાનાવરણયકર્મના પુદ્ગલેની જાત પણ પાંચ પ્રકારે છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યવજ્ઞાનવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય. ( આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મના ઉત્તરભેદો પાંચ પ્રકારે છે. મતિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મતિજ્ઞાનાવરણીય. શ્રુતજ્ઞાનનું આચ્છાદન કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય. અવધિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે અવધિજ્ઞાનાવરણીય. મન:પર્યવજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મન પર્યવ જ્ઞાનાવરણીય. કેવલજ્ઞાનનું આચ્છાદન કર્મ તે કેવલજ્ઞાનાવરણીય. Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ આ જ્ઞાનાવરણીય કર્માંનુ આચ્છાદન ગમે તેટલુ આત્મપ્રદેશે! પર હાવા છતાં જીવની જ્ઞાનમાત્રા ખીલ્કુલ તે ક્યારેય પણ ઢંકાઈ જતી નથી. ઘેાડીઘણી જ્ઞાનમાત્રા તે સદાના માટે જીવમાં ખુલ્લી જ રહે છે. એટલે કેવલજ્ઞાનાવરણીય ક વડે કેવલજ્ઞાનનું આચ્છાદન થવા છતાં પણ જ્ઞાનને ખુલ્લા રહેલા પ્રકાશ, અવધિ અને મનપવ જ્ઞાનાવરણીય કર્મો વડે આવરાય છે. ૧૪૮ ત્યારબાદ પણ ખુલ્લા રહેલા પ્રકાશનુ મતિ અને શ્રુત જ્ઞાનાવરણીય કમ તે આવરણુ બને છે. તેમ છતાં પણ ખુલ્લા રહેલા મતિ અને શ્રુત જ્ઞાનના ક્ષયે પશમરૂપ યથાશક્તિ પ્રકાશ વડે સવ જીવાને પાતપાતાના વ્યવહાર ચાલે છે. દેશનાવરણીય— આ કર્મીના સ્વભાવ, જીવના દન ગુણુને આચ્છાદન કરનારા છે. જ્ઞાનનુ' આવરણ તે જ્ઞાનાવરણીય અને દશ નનું આવરણ તે દશનાવરણીય. અહીં આવરણ કર્માંનું અસ્તિત્ત્વ તે જ્ઞાન અને દશનના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હાય તાજ આવરણ કરનારી ચીજ હોઈ શકે. આવરણુ પામનારી ચીજ જ ન હોય તે આવરણુ કરનારી ચીજ આવરણ પણ શાનુ` કરે ? માટે જ્ઞાનાવરણીય તે જ્ઞાનનું આવરણ કરનાર હોવાથી જ્ઞાનની સંખ્યા પ્રમાણ જ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૪૯ જ્ઞાનાવરણીય કર્મ હોય. કારણકે જ્ઞાન હોઈને જ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે. માટે જ્ઞાન પાંચ તે જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ છે. એ રીતે દર્શન તે ચાર છે, તે દર્શનાવરણીય કર્મ પણ ચાર જ હોઈ શકે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ કરતાં દર્શનવરણીય કર્મમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ દર્શનાવરણય કર્મને ક્ષપશમથી ખુલ્લા રહેલા દર્શનગુણનું પણ આવરણ કર્મ છે. અને તે નિદ્રારૂપે ભગવાય છે. કેવલદર્શનાવરણીય તે કેવલદર્શનલબ્ધિને સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દર્શનને ડોઅંશ અનાવૃતખુલ્લું રહે છે, તેને ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષપશમથી પ્રાપ્ત દર્શન લબ્ધિને, નિદ્રાદિ ઘાત કરે છે. ચક્ષુ આદિ દર્શનાવરણચતુષ્ક તે દર્શનલબ્ધિની ઉત્પત્તિનું ઉચછેદક હોવાથી મૂળથી જ દર્શનલબ્ધિને ઘાત કરે છે. અને તેને ઘાત કરવા છતાં તથાસ્વભાવથી અને પશમથી અવશિષ્ટ રહેલી દર્શનલબ્ધિને, નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિત પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વતે છે. જાગૃત અવસ્થામાં ચક્ષુઆદિ દર્શનાવરણના ક્ષયોપશ– -મથી પ્રાણિઓમાં, વસ્તુના સામાન્ય સ્વરૂપના બોધની જે અસ્પષ્ટતા વતે છે, તે અસ્પષ્ટ સમજણ પણ નિંદ્રાથી ઘણી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન દર્શનને કર્મવાદ રેકાઈ જાય છે. આત્માને જેટલાં જેટલી ઇન્દ્રિયોની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને ક્ષયોપશમ વિશેષપણે વર્તે છે. પરંતુ ઈન્દ્રિયોની અનુકુળતામાંય નિદ્રાને ઉદય તે ક્ષયોપશમને બાધિત કરનાર થાય છે. નિંદ્રાને પ્રાપ્ત મનુષ્યોની પાસે બેસી સ્પર્શ કરવા છતાં પણ “મને કેણ સ્પર્શ કરે છે” તેની તેને સમજ પણ પડતી નથી. આ ટાઈમે તેને પ્રાપ્ત ચક્ષુ-અચક્ષુ દર્શનની લબ્ધિને નિદ્રા દ્વારા ઘાત થઈ રહ્યો છે. જેથી નિંદ્રા પણ દશનાવરણીય કર્મને જ ઉદય છે. નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહીં હોવાથી જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિંદ્રારૂપે ભગવાતા કર્મને દર્શનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનવરણીય કર્મને નવ ભેદ છે. નિદ્રાવસ્થાને પ્રાપ્ત પ્રાણિ, કંઈ અચેતન નથી બની જતો. કારણ કે ગમે તેટલે દર્શનાવરણીય કર્મને ઉદય હેય તે પણ આત્માને દર્શનગુણ બિલકુલ તે અવરાઈ જતે જ નથી. અતિ અસ્પષ્ટપણે પણ સામાન્ય બોધ તે વતે જ છે. પરંતુ જાગૃત અવસ્થા કરતાં નિંદ્રાવસ્થામાં આત્માની ચેતના બહુ જ મંદપણે વતે છે. દર્શન પણ એક રીતે તે જ્ઞાનની જ અવસ્થા હોવાથી Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૫૧ દર્શનાવરણીય કર્મને જ્ઞાનાવરણીયમાં ય ગણી શકાય, પરંતુ તેથી ચડતા ઉતરતા વિવિધ પ્રકારના ઉપગરૂપ ભેદને, વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે થતે ખ્યાલ ચુકાઈ જવાય. વળી તેથી સામાન્યપગ કે વિશેષેપગના આવરણ કર્મની ભિન્નતા પણ સમજી ન શકાય. | દર્શનાવરણય કહેવાથી સમજી શકાય કે સામાન્ય પગની રેધક વસ્તુ ઉપસ્થિત છે. અને જ્ઞાનાવરણીય કહેવાથી સમજી શકાય કે વિશેષેપગની રોધક વસ્તુ ઉપસ્થિત છે. | દર્શનાવરણીયકર્મના નવ ઉત્તરભેદોની વ્યાખ્યા નીચે મુજબ છે, ૧ ચક્ષુ વડે દર્શન–સામાન્ય અવબોધ તે ચક્ષુ દર્શન, તેને આચ્છાદન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. ૨ ચક્ષુ સિવાય બાકીની ઈનિદ્ર અને મન, તે વડે દર્શન–સામાન્ય અવધ તે અચદશન. તેને આચ્છાદન કરનાર તે અચક્ષુદર્શનવરણીય કર્મ. ૩ ઇન્દ્રિયાદીની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યને સામાન્ય અવબોધ તે અવધિદર્શન, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણય કર્મ. ૪ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્ય અને તેને સર્વ પર્યા ને ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવધ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન દર્શનને કર્મવાદ તે કેવલદર્શન, તેનું આચ્છાદન કરનાર કર્મ તે કેવલ દર્શનાવરણીય કર્મ. ૫ જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રવડે પ્રાણી જાગૃત થાય, એવી નિંદ્રારૂપે વેદાતું ઈન્દ્રિય દર્શનનું ‘આવરણ કરનારૂં કર્મ, તે નિદ્રાવેદનીય દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ૬ ગમે તેમ હળવા છતાં મહામુશ્કેલીઓ જાગે, એવી નિંદ્રારૂપે વેદાતું ઈન્દ્રિયદર્શનનું આવરણ કરનારું કમ, તે નિંદ્રા–નિંદ્રાવેદનીય દર્શનાવરણયકર્મ કહેવાય છે. -- - ૭ બેઠાબેઠા કે ઉભાઉભા પણ નિદ્રાધીન કરનારૂં કર્મ, તે પ્રચલા વેદનીય દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ચાલતાં ચાલતાં કે કામકાજ કરતાં પણ નિંદ્રાધીન કરનારૂં કર્મ, તે પ્રચલપ્રચલાવેદનીય દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ૯ દિવસે ચિંતવેલું કામ રાત્રે નિદ્રિત અવસ્થામાં ઉઠી કરવાવાળા જીવની નિંદ્રાને “થીણુદ્ધી” નિંદ્રા કહેવાય છે. એવી નિંદ્રારૂપે વેદતું કર્મ, થોણધીવેદનીય દર્શના વરણીય કર્મ કહેવાય છે. થીણી માટે ચાનદ્ધિ–સ્યાનગૃદ્ધિ એવા શબ્દો પણ છે. ત્યાન-એકઠી થયેલી ઘાટી થયેલી, થીજી ગયેલી. ઋદ્ધિ-શક્તિ. ગૃદ્ધિ-આસક્તિ. અર્થાત્ એકઠી થયેલી આત્મ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૫૩ શક્તિ અને આસક્તિ જે નિંદ્રામાં હોય તેને ત્યાનગૃદ્ધિ કહેવાય છે. તે નિંદ્રાના સદૂભાવમાં પ્રથમસંઘયણ બળવાળાને વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના સંઘયણવાળાને પણ બમણું બળ પ્રાપ્ત થાય છે. આ નિંદ્રાવાળે મનુષ્ય, નિંદ્રાવસ્થાસહિત ઊઠીને ભયંકર કામ પણ કરી નાખે છે. આવી નિંદ્રાના દાખલા શાસ્ત્રમાં ઘણાય મળી આવે છે. અને વર્તમાન કાળે પણ તેવી નિંદ્રાવાળા દાખલા સાંભળવામાં આવે છે. જે એક વખત શેરખપુરથી પ્રગટ થતા હીન્દી કલ્યાણ માસિક છાપામાં વાંચવામાં આવ્યા હતા. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધ હેતુઓ એક જ હોવાથી અને કર્મો સાથે, એક જ હેતુથી બંધાય છે. એટલે ઇન્દ્રિયની શક્તિની ન્યૂનપણે પ્રાપ્તિ પણ, એ તે બને કર્મોનું ફળ ગણાય. એકેન્દ્રિય જીને રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્રના વિષયરૂપ લબ્ધિ અને ઉપગનું પ્રાયઃ આવરણ હોય છે. બેઇંદ્રિય જીવને ઘાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અને ઉપવેગનું, તે ઇંદ્રિને ચક્ષુ અને શ્રોત્રનાલબ્ધિ અને ઉપગનું, ચઉરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય સબંધી લબ્ધિ અને ઉપગનું આવરણ હોય છે. અને કુષ્ઠાદિ વ્યાધિ વડે પીડીત થતા શરીરની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અને ઉપયાગનું આવરણ સર્વજીને પણ હોઈ શકે છે. વળી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન દર્શનને કર્મવાદ પંચેન્દ્રિય છતાં પણ જેઓ જન્માંધ અથવા પાછળથી આંધળા અને બહેરા થયેલા છે, એવાઓને પણ ચક્ષુ વિગેરે ઇન્દ્રિયની લબ્ધિ અને ઉપગનું આવરણ સમજવું. આ પ્રમાણે અંધાપણું–બહેરાપણુ–ગંગાપણુ-હીન વિચારશકિત -જડતા-મૂર્ખતા વગેરે જ્ઞાનાવરણીય અને દર્શનારણીય કર્મનું જ ફળ છે. ટૂંકમાં દ્રવ્યેન્દ્રિયને અભાવ અને ભાવ ઈન્ડિયાનું હનન કરનારી ચીજ, એજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સમજવું. આંખે પાટો બાંધવાથી કાંઈ પણ - જોઈ જાણી ના શકાય, તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માની જાણવાની શક્તિને રેકે છે. અને દ્વારપાળે રેકેલ માણસ જેમ રાજાદિનું દર્શન જ કરી શકે નહિં, તેમ દર્શનાવરણીયકર્મ તે દર્શન થતું રોકે છે. વેદનીય કમ : જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે બધાં કર્મ વેદાય છે, તે પણ વેદનીયશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હોવાથી શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મ વેદનીય કહેવાતાં નથી. વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના ઉદયથી પ્રાણિને અનુકૂળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતવેદનય કહેવાય છે. જે કર્મના ઉદયથી Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૧૫૫ પ્રતિકુળ વિષયાની પ્રાપ્તિથી દુ:ખનું સંવેદન થાય છે, તેને અશાતાવેદનીય કમ કહેવાય છે. મનેાજ્ઞ (મનને પ્રિય) શબ્દા, મનેાનરસે. મનેજ્ઞ ગન્ધા, મનેાજ્ઞ રૂપે, મનેજ્ઞ સ્પૉં, માનસિકશાંતિ, એ રીતે મનને સુખકારક સામગ્રી, અને સના કાન અને મનને હર્ષી ઉત્પન્ન કરનાર સ્વવચનનું સુખ, તથા સુખી શરીર, એ સર્વની પ્રાપ્તિ પ્રાણિઓને શાતા વેદનીય કના ઉદ્દયથી જ થાય છે. મનેાન શબ્દાદિ સિવાય પણ પ્રાણિકદાચિત્ સુખ વેઠે છે. જેમ કે તીર્થંકરાદિના જન્માદિક સમયે જગતના તમામ પ્રાણિઓને સુખ અનુભવાય છે, તે પણ શાતા વેદનીયના જ ઉદય છે. ઉપરક્ત વર્ણાદિથી વિપરીત વર્ણાદિ સામગ્રીઓની પ્રાપ્તિ પ્રાણિઓને અશાતા વેદનીય કર્મીના ઉદયથી જ થાય છે. વેદનીય કર્માંના વિપાક મધથી ખરડાએલી તલવારની ધારને ચાટવા સરખા છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધના મીષ્ટ સ્વાદ લાગે, અને પછી તલવારની ધારથી જીભ છેદાય, તેમ શબ્દાદિ અનુકૂળ વિષયાના ભાગ કાળે જીવ, સુખના અનુભવ કરે અને પછી તે વિષયના અભાવથી કે વિયેાગથી દુ.ખને અનુભવે. એ રીતે વેદનીય કર્મીની સ્થિતિ છે. આ શાતા અને અશાતા વેદનીયકમ ન્યૂનાધિક Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન દર્શનને કર્મવાદ પ્રમાણમાં દરેક ને હેય છે. પરંતુ શાતા વેદનીયનું પ્રમાણ, દેવ અને મનુષ્યગતિમાં વિશેષ હોય. અને અશાતા વેદનીયનું પ્રમાણ, નારક અને તિર્યંચગતિમાં વિશેષ હોય છે. અહીં સમજવું જરૂરી છે કે વેદનીય કર્મવડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા શાતા -અશાતા અનુભવાય છે. પણ સુખના કારણેમાં પ્રીતિ અને દુઃખના કારણેમાં અપ્રીતિ થવી તે વેદનીય કર્મનું ફળ નથી. પ્રીતિ-અપ્રીતિ થવી તે મેહનીયકર્મને વ્યાપાર સમજ. આ વેદનીયકર્મ આત્માના અક્ષયસુખ ગુણનું આવરણ કરનાર છે. આત્માને વિષય નિરપેક્ષ સ્વરૂપસુખને અનુભવ તે કોઈપણ કર્મના ઉદય વિના જ સ્વતઃ થાય છે. એવા પ્રકારનું વિશુદ્ધ સુખ જ આત્માને સ્વધર્મ છે. મેહનીય કર્મ - રાજ્ય, ધન, કુટુંબ ઈત્યાદિ ભૌતિક સામગ્રીઓમાં આત્માને મુંઝવનાર-લલચાવનાર કર્મનું નામ મોહનીય આ કર્મની શાસ્ત્રકારોએ મદિરા સાથે તુલના કરી છે. મદિરા પીધેલ મનુષ્ય, કેફના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે પણ ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મોહનીય કર્મથી પરવશ થયેલે પ્રાણી રાગમાં અંધ થઈ વિવેક Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પ્રકૃતિ બંધ બુદ્ધિથી દૂર રહે છે. શ્રેષાનલમાં દગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયથી અભિભૂત થઈ, ક્રોધી-અહંકારી-કપટી અને લેભી. બને છે. મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય એ મુખ્ય ભેદ છે. શુદ્ધ શ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મૂઝવે તે દર્શનમેહનીય કર્મ છે. જીવાદિ સત્યતત્વનું શ્રદ્ધાન કરવું તે. સમ્યગ્દર્શન છે. તેનું આવરણ કરીને દર્શનગુણમાં મુંઝવણનું વેદન કરાવનાર દર્શનમેહનીય કર્મ છે. આ જીવ વગેરે તત્વે ચામડાની આંખે કે બીજી ઈન્દ્રિયે અથવા મન મારફત સાક્ષાત્ પિછાની શકાતાં નથી. એ ત તે ઇંદ્રિયની તાકાતથી પર છે. એ તને સાક્ષાત્ તે તેજ દેખી શકે કે જેઓ બિલકુલ રાગ-દ્વેષ વિનાના બની ગયા હોય, અને એથી જ જેઓએ પિતાના અનંત જ્ઞાનરૂપ પ્રકાશ સ્વભાવને પૂરેપૂરો પ્રગટ કરી દીધું હોય, આવા મહાત્માઓ તે સર્વજ્ઞ ભગવાન. તરીકે ઓળખાય છે. " | દોષવાળા જ જે ન દેખી શકે, ન જાણી શકે, તે પણ આ ભગવંતે પિતાની નિર્મળ જ્ઞાનરૂપ આંતર દિવ્ય ચક્ષુના પ્રભાવે દેખી અને જાણી શકે છે. ભૂતકાળનું અને ક -*, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - જૈન દર્શનને કર્મવાદ ભાવિકાળનું કશુંય એમનાથી છુપું ન હોય. આ મહાત્મા એની આશા કે તૃષ્ણ બિસ્કુલ દૂર થઈ ગયેલી હોય છે. આથી જ તેઓને કોઈ પણ બાબત પરત્વે કશી જ નિસ્બત રહેતી નથી. એટલે જ તેઓ નિર્મળ જ્ઞાનવડે જગતના જીવનું કલ્યાણ થાય તે માર્ગ બતાવે છે. તેઓને કદી કોઈ પણ બાબતમાં જુઠું બોલવાની કે કેઈની ખુશામત કરવાની અથવા છેતરપીંડી કરવાની લવલેશ પણ જરૂર રહેતી નથી. જુઠી વાણી તેઓની જ હેય કે જેમાં રાગાદિ દોષે વિદ્યમાન હોય. દેના અભાવમાં જુઠી વાણું ઘટી શકે જ નહિ. આથી જ કેવલજ્ઞાની મહાત્માના વચનમાં જુઠાણને અસંભવ જ હેય. એ વચન પ્રામાણિક જ હોય. આવા વીતરાગ સર્વજ્ઞના વચનસંગ્રહરૂપ શાસ્ત્ર દ્વારા જ, જીવાદિ નવતત્વને તત્વરૂપે સમજી શકાય છે. અતદ્રિય વસ્તુના બંધ અંગે શ્રીમાન હરીભદ્રસૂરીજી મહારાજ સ્વરચિત યોગશતક” નામે ગ્રંથમાં કહે છે કે – एयपुण निच्छयओ. अइसयनाणी वियाणई नवरं । इयरो बियलिंगेहि, उवउत्तो तेण भणिएणं ॥ એ આત્મા અને કર્મના સંબંધની બાબતને નિશ્ચચથી–પ્રત્યક્ષપણે કેવલ, સતિશયજ્ઞાનીપૂર્ણજ્ઞાની જ જાણે છે. અને બીજા છદ્મસ્થ છે પણ અનુમાન જ્ઞાનથી તેમ જ કેવલિકથિત શાસ્ત્ર જ્ઞાનથી એ બાબત જાણે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ના 'E' ' . ' + + * 41. પ્રકૃતિ બંધ આથી સમજી શકાય છે કે અતીન્દ્રિય એવા આત્મા -કર્મ વગેરે સંબંધી વાસ્તવિકપણાની માન્યતા તે સર્વજ્ઞના પ્રત્યક્ષને વિષય છે. અને છઘસ્થ , તેનું શ્રદ્ધાન કરી તે વિષયનું નિરૂપણ, લિંગ-અનુમાન તથા આગમ પ્રમાણને આધારે જ કરે છે. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, તે સર્વને કંઈ અલ્પજ્ઞ મનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણું શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે કેટલાક સૂમ વિષયને વીતરાગ સર્વજ્ઞ પુરૂષના વચનામૃતથી સમૃદ્ધ શા દ્વારા જ જાણું શકાય છે. આવા સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણને સ્વીકાર, તેનું નામ જ સમકિત છે. આ રીતનું સમકિત તે પરોક્ષ જ્ઞાનમૂલક હોવાથી શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા જ જૈન દર્શનમાં “સમ્યગ દર્શન ” તરીકે ઓળખાય છે. જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એટલે સુદઢતા, એકનિષ્ટતા, પરિપૂર્ણ નિશ્ચળતા. “તમેવ સનિત કે નહિં ફર્યો“તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનેએ કહ્યું છે.” ઈત્યાદિ ભાવના-શ્રદ્ધા જ ધર્મ, જીવનને પામે છે. ૬ - * * * * * જF જગ . *** આ શ્રદ્ધાસ્વરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિને રોકનાર કર્મને જ જૈન દર્શનમાં “દર્શન મેહનીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદઃ દ નમાહનીયકમ ના ઉદ્ભયથી વત્તતી આત્મદશા તે મિથ્યાત્ત્વ-અવિદ્યા અસત્ જ્ઞાન તરીકે ઓળખાય છે. સમ્યગ્દર્શન એ આત્માના નિવિકલ્પ ગુણ છે. પણ આ ગુણુ અનાદિથી દર્શનમેાહનીયકમ ના ઉદયે, કડવી તુ'બડીમાં નાખેલા દુધની જેમ મિથ્યા દર્શનરૂપ બની ગયા છે. આત્મા પેાતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાર્દિ પર વસ્તુમાં આત્મબ્રાંતિ પામ્યા, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દનમહ છે. આપ આપૐ ભૂલ ગયા, એ જ જીવની “ સ ભૂતની બીજભૂત ભૂલ ” છે. 66 ત્રણે કાળમાં, ત્રણે લેાકમાં સમ્યક્ત્વ સમું પ્રાણિતું કોઈ શ્રેય નથી, અને મિથ્યાસમુ કોઈ અશ્રેય નથી. મિથ્યાત્વ વાસિત દશામાં જીવને સાચા ખાટાનુ કે હિતાહિતનું ભાન હાતું જ નથી. તે સમયમાં સાચી શ્રદ્ધા નહિ. હાવાથી થોડું ઘણું જ્ઞાન હોય તે તે પણ ઉલ્ટ પ્રકાશ કરનારૂ અને પાપાચરણમાં મસ્ત બનાવનારૂ' થાય છે. કારણ કે જ્ઞાનની શુદ્ધિ અને અશુદ્ધિના આધાર બુદ્ધિ અને મનની શુદ્ધિ–અશુદ્ધિ ઉપર છે. બુદ્ધિ અને મનની શુદ્ધિ અશુદ્ધિના આધાર સમ્યકત્વ અને મિથ્યાત્વ આશ્રિત છે. ૧૬૦ જ્ઞાનની શુદ્ધિ તે સમયકત્વ એને જ્ઞાનની અશુદ્ધિ તે મિથ્યાત્વ છે. ખરો જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની જેટલી પરાધીન સ્થિતિ છે, એટલી જ અશુદ્ધતા છે. અહીંઆ પર (અન્ય) ઉપર આધાર છે. બુદ્ધિ અને મનના ચશ્માદ્વારા તે પ્રકાશીત થાય છે. તેજ આડા મળ છે. એટલે Page #180 -------------------------------------------------------------------------- ________________ :~ાનને ન'ક - + + પ્રકૃતિ બંધ ૧૬. બુદ્ધિ-મન જેટલાં મલીન–અશુદ્ધ, વિપરીત, તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન તે મલીન, અશુદ્ધ અને વિપરીત. હોય છે. અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા, એજ બુદ્ધિની મલિક તારૂપ મિથ્યાત્વ છે. - મિથ્યાવદશામાં જીવને ધર્મક્રિયા કરવાનું તે સૂઝે જ નહિં. કદાચ ધર્મક્રિયા કરે તે ફક્ત સંસાર સુખની. ખાતર પિતાની ઈચ્છા મુજબ કરે. યા તે દુનિયાના આવકાર-આકષણ આદિના અંગે જ કરે. અહીં શ્રદ્ધા વિપરીત. હોવાથી ભાવના પણ વિપરીત હોય છે. જેથી એ ક્રિયાવડે તેને આધ્યાત્મિક લાભ તે થતું જ નથી. બલકે. પ્રારાવાર નુકસાન થાય છે. કારણ કે એ કાળે સંસાર તરફ જ દિલ હેવાથી તે હતભાગી જીવ સંસારના તુચ્છ ફળે. ખાતર જ ધર્મકિયા કરતા હોય છે. વળી તે દશામાં કદાચ ઉદારતા, દયા, દાન, ક્ષમા, દાક્ષિણ્યતા આદિ નૈતિક ગુણ. હોય તે બહારથી દેખાતી તે ગુણેમાં મુદ્દલ વાસ્તવતા તે ન જ હોય. કારણ કે જીવ તે ટાઈમે બિસ્કુલ ગ્યતા ધરાવતે નહીં હોવાથી એ ગુણે જેમ જેમ ખીલે તેમ તેમ તેને વિકાસ તે ન જ થાય, બલકે તેનું આધ્યાત્મિક દ્રષ્ટિએ તે પતન જ થાય. સાચા સુખના ભંડારરૂપ અને દુખના. લલેશવિહેણ મોક્ષ પ્રત્યે અથવા તેનાં રામબાણ સાધને પ્રત્યે અને મોક્ષને અકસીર ઈલાજોને જીવનમાં વણી રહેલા મક, માન, કે ' -'.” નો [ જે૧૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન દનના કમવાદ સતા પ્રત્યે એને ભારે અણુગમે હાય છે. જેથી મેક્ષના જ સાધક અને માત્ર તેનેા જ ઉપદેશ દેનારા અને ભૌતિક સામગ્રી પ્રત્યે તુચ્છ નજરે જોનારા સ ંતાને તે સમાગમ કરે જ નહિં. જંતર મ'તર કે ચમત્કાર ખતાવી કંચન –કામિની-પુત્રાદિ ભાગ્ય સામગ્રી ખતાવનાર અધ્યાત્મ વિહુણા કૃત્રિમ સ ંતે મળી જાય તે તેવાઓને સસ હાંસે હાંસે કરે. આ રીતે અનને અથ રૂપે એટલે કે તજવા ચૈાગ્યને ગ્રહણ કરવા ચેાગ્ય માની, અને સ્વીકાર કરવા યેાગ્યને છેડવા ચાગ્ય માની, એસીતમ ખુવાર થાય છે. જ્યાં સુધી ગાઢ મિથ્યાત્ત્વના ઉદ્દય વિદ્યમાન હોય ત્યાં સુધી સાચા ખાધ થાય જ નહિ, ઉલ્ટા થાય. મેક્ષ અંગે અરૂચિ થાય, આત્મા તરફ દૃષ્ટિ ન થાય, પાપ માજી વલણ રહે, અને સ'સારનાં સુખા જ ગમે. માત્ર ચાલુભવપુરતીજ દૃષ્ટિ રાખી તેને જ ખીલવવા હરેક પ્રકારે કોશિષ કરે. -- મિથ્યાત્વથી બીજો કોઈ ભારે અનથ નથી. આ મિથ્યાત્વ, તે સ`સાર રૂપી અટવીમાં હિત માને દેખાડનાર નહિ' હાવાથી અધત્વ સમાન, નરકાદિ નીચ ગતિરૂપ અનેક અન ઉપજાવવા વડે જાતે ભયંકર અને પરપરાએ ઉપઘાત કરનાર હેાવાથી અત્યંત અશુભના અનુખ ધ કરનાર છે. મિથ્યાત્વ દશા અનેક પ્રકારની છે. જેથી મિથ્યાત્વની વ્યાખ્યા પણ સર્વવ્યાપક હાવી જોઈ એ. નહિંતર મિથ્યાત્વને અરાખર સમજી શકાય નહિ. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૬૩ દેવ-ગુરૂ અને ધર્મ અંગે વિપરીત માન્યતા તે મિથ્યાત્વ.” જે જ દેવ-ગુરૂ અને ધર્મની માન્યતામાં ચાલ્યા તેવાઓ અંગે તે મિથ્યાત્વની આ વ્યાખ્યા ઠીક છે. પરંતુ જેઓ “સુ-અને-કુ” એ એક પ્રકારના દેવ-ગુરૂ-ધર્મને માનતા જ નથી, તેવામાં પણ મિથ્યાત્વ હોઈ શકે છે. એટલે મિથ્યાત્વનું સર્વવ્યાપક લક્ષણ છે તે જ કહેવાય કે“યથાસ્થિત તત્વની શ્રદ્ધા ન થાય” તે જ મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વને વિષય, સર્વ દ્રવ્ય અને પર્યા છે, તેથી વિષય દ્વારા સર્વ ભાવે કે પદાર્થોને બતાવવાવાળું સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ દેએ પ્રરૂપિત પદાર્થોના એકાદ અંશ તરફ ઉલટી (વિપર્યાય) બુદ્ધિ થાય તે સમ્યગદર્શનમાં મીડું થાય. જેમ જમાલી મોક્ષતત્વ વિગેરે બધુ માનતે હવે, પણ એકાદ વચનરૂપ એટલે શરમાળ વડે એ વચનમાં તેને અવિશ્વાસ થયે, તે સમ્યગ્દર્શન ન રહ્યું. ગઠામાહિલ પણ જીવ અછવાદિ સર્વ તને માનતે હતુંપણ આત્માની સાથે થયેલ સંબંધને ક્ષીર–નીરની જેમ નહિ, પણ કંચુકવત મા તેથી સમ્યગ્દર્શનથી તે પણ ભ્રષ્ટ થયે, અને ન્ડિવ ગણાય. સર્વજ્ઞ દેવે તે કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાન તે સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું છે. તેથી મોક્ષના માર્ગરૂપ જે સમ્યક્ત્વ જણાવ્યું, તે સર્વ દ્રવ્ય અને સર્વ ગુણ પર્યાની માન્યતા સર્વાંશે હેય તે કામ લાગે. એકાદ અંશને પણ ન માને તે મિથ્યાત્વી જ ગણાય. એક અક્ષર કે પદની શ્રદ્ધા ન થાય તે પણ મિથ્યાત્વ સમજવું. * ,- - - - - - રૂા .રા નt+અ+ Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેની આત્મીય દૃષ્ટિથી સફલતા તેા સભ્યના આધારે જ છે. પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કમ જ જીરાને તેડી નાખનાર અને કેવલજ્ઞાનને પ્રગટ કરનાર તે દન-જ્ઞાન-ચારિત્ર અને તપ. એ ચારે છે. પર`તુ દન અર્થાત્ સમ્યકત્વ વિના. અન્તિમ. ત્રણેની કિંમત એકડા વિનાનાં મીડાં જેવી છે. ૧૬૪ મિથ્યા વિચારાનુ,સમ્યક્ વિચારામાં અને સમ્યક્ શ્રદ્ધામાં થતુ આત્માનું પરિવતન, તે જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રકારો કહે છે. કે આ રીતે પ્રથમ વિચારાનુ` પરિવત ન કરો, વંનનું પરિવર્ત્તન ન થાય તે પણ વિચારોનું પરિવર્ત્તન કરો. વ્રત–પચ્ચકખાણુ -પાષહ કરે, એક મહિનાના ઉપવાસ કરો, પ્રભુમૂર્તિની ચાહે તેટલી સેવા-ભક્તિ-બહુમાન કરો, અને ધર્મ ઉત્સવા કરા, ચાહે તેટલુ' અધ્યયન કરી, દાન દ્યો, પણ સર્વાંગ્ન દેવે કથિત દ્રવ્ય-ગુણ અને પર્યાયાના તમામ અશે. અગેની માન્યતાને સ્વીકૃત કરવા રૂપ, વિચારપરિવર્તન ન થાય તે વિચાર પરિવર્ત્તનમાં એકપણ અંશની અમાન્યતા રહે. ત્યાં સુધી તમારી ઉપરોક્ત ક્રિયાની કિંમત નથી. વિચાર પરિવર્ત્તન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન છે. મિથ્યાજ્ઞાન છે. જે પદાર્થ સજ્ઞવચનાનુસાર જે રૂપે જાણવામાં આવે તે રૂપે જ માનવામાં પણ આવે તેા જ જાણપણુ` સમ્યજ્ઞાન તરીકે ગણાય. અભવ્યા જે પદાર્થ જેવા રૂપે હાય, તે રૂપે જાણે. ખરા પણુ માને નિહ, નવ તત્ત્વાને તત્ત્વરૂપે જાણે પશુ માને નહિં. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ખંધ ૧૬૫ જેવા ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતા નથી. કારણકે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિ અભવ્યે મેાક્ષાદિ તત્ત્વાને કહે ખરા, પર’તુ “જીનેશ્વરો એમ કહે છે,” એ રીતે કહે. જેથી તેએ જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તેા ભવ્ય કે અભન્યાને સરખુ થાય, પણ દન, તે શ્રદ્ધા અર્થાત્ માનવું તે સરખું હેતુ નથી. જેમ ભણાવ નાર પડિતા તત્વાર્થાદિ ગ્રન્થા ભણાવે ખરા, પણુ માને નહિ જે જ્ઞાન, સદ્-અસદ્ના વિવેકને ન જણાવી શકે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન જ છે. અને તેથી જિનભદ્ર— ગણિ ક્ષમાક્ષમણુ મહારાજ કહે છે કે મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ અને ઘટ પટ આદિ પદાર્થાં સરખી રીતે જાણે, પણ સમ્યગ્દષ્ટિ હયાપાદેયને વિશેષ વિવેક કરે. મિથ્યાદષ્ટિને હૈયાપાદેયના વિવેક ન હાય. જેમ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી, સમ્યગૂદૃષ્ટિ હાવાથી પુદ્ગલને સ્વભાવ અને પરિણામ જાણતા હતા. તેથી પોતાના રાજાને ભાજનનુ' આમ'ત્રણ આપી પુદ્ગલનું' રિણુમન સમજાવ્યું. સમ્યગ્રષ્ટિને એજ વિચાર થાય કે પુગલની હેયતાને ખ્યાલ રહેવા જોઈએ. ઘટ-પટ આદિ પદાર્થ જાણવામાં સમ્યકત્વી અને મિથ્યાત્વી અને સરખા, પણ પરિણામમાં અને વનમાં મિથ્યાદષ્ટિ કહે કે આ ઘટ કેટલા સારો છે ? આવું કહે. પણ સમ્યગ્દષ્ટિ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન દર્શનને કર્મવાદ કહે કે હાલ સારો છે, પણ જડ સ્વભાવ હોવાથી છેવટે તે હેય છે. એમ સમજે અને વર્તે છે. - મિથ્યાદષ્ટિ કે અભવ્ય જે પદાર્થ દેખે તે વર્તમાન પર્યાયને જુએ. પણ અતીત અનાગત કાળના પર્યાયને તે જુએ નહિ, કારણ કે તેઓ ભૂતભાવિ પર્યાને માનતા નથી, તે પછી જુએ શાના? સમ્યગ્દષ્ટિભવ્ય તે વર્તમાન પર્યા. ને જોતાં ભૂતભાવિ પર્યાની અપેક્ષા રાખે છેદ્રવ્યમાં વર્તન માન પર્યાયની વિશિષ્ટતા જેવા સાથે અતીત અનાગત પર્યાને જુએ તે જ્ઞાન, સમ્યગાન કહેવાય. જૈનધર્મની આરાધનામાં જ્ઞાનાચાર રૂપે જ્ઞાનની આરાધના કરાય છે. જ્ઞાન આરાધનને મુખ્ય દિવસ જ્ઞાન પંચમી છે. આ આરાધનામાં ઈન્દ્રિયેના સંબંધથી થતાં જે જ્ઞાને છે, તેની તેટલા લક્ષ્ય પૂરતી આરાધના નથી. પણ સમ્યગજ્ઞાનની અપેક્ષાએ જ આરાધ્યતા છે. જે ચક્ષુથી સમ્યગ્દષ્ટિ જુએ, તેજ ચક્ષુથી મિથ્યાદષ્ટિ જુએ, તે પણ તેમાં જ્ઞાન અને અજ્ઞાન એમ ભેદો પડે છે. અનાદિકાળથી જીવનું જે જ્ઞાન, ભવ (સંસાર) બ્રમણ હેતુરૂપ હોય છે, તે જ્ઞાન, સમ્યગ્દર્શનના પ્રભાવથી એક સમય માત્રમાં જ ભવનિવૃત્તિરૂપ બની જાય છે. જીવને નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય, પરંતુ સમ્યકુવ રહિત હોય તે તે જ્ઞાન નહીં હોતાં, અજ્ઞાન જ કહે વાય છે. અને ફક્ત અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન પણ, સમ્યકત્વ પૂર્વક હોય તે, તેટલું જ્ઞાન પણ જ્ઞાન કહેવાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬: પ્રકૃતિ બંધ કહેવાને તાત્પર્ય એ છે કે જ્ઞાનરૂપી દસ્તાવેજ પર સમ્યકુ. ત્વરૂપી છાપ લાગે તે જ તેને જ્ઞાન ગણી શકાય છે. અઢાર પા૫ સ્થાનકેમાંથી માત્ર મિથ્યાત્વશલ્યનામના અઢારમાં પાપસ્થાનકના ત્યાગથી જ મનુષ્ય શુદ્ધ શ્રદ્ધાધારક સમ્યકત્વી બને છે. અસત્ માન્યતા અને અસત્ શ્રદ્ધાને. સત્ માન્યતા અને સત્ શ્રદ્ધામાં પરિણત કરવારૂપ સમ્યદર્શન ફક્ત માનસિક અથવા આત્મ વિચારણય વસ્તુ છે. કેમકે તે શુદ્ધતત્ત્વની શ્રદ્ધારૂપ છે. શ્રદ્ધા પણ શુદ્ધતત્વની યા યથાર્થતત્ત્વની હોવી જોઈએ. પણ તત્વની શુદ્ધતા યા યથાર્થતા કેણે પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી, તેને ખ્યાલ ન રાખે તે ઉલ્ટ માર્ગે દોરવાઈ જાય. એટલા જ માટે કહેવું પડ્યું કે નિણપુનરંતૉ. તત્વને કહેનારા હોય તે જિનેશ્વર છે, એમ નથી કહ્યું, પરંતુ જિનેશ્વરે કહેલું તત્વ તેજ યથાર્થ તત્વ છે, એમ કહ્યું. માટે યથાર્થ તત્વની શ્રદ્ધા પ્રાપ્ત કરવાને પરીક્ષા, તત્વની નહિં, પણ જિનેશ્વરની કરે જિનેશ્વર ભગવાનને કેવલજ્ઞાનવાળા કહ્યા, તેથી રૂપી.. અરૂપી સર્વ પદાર્થ અને તેના સર્વ પર્યાયના જાણકાર છે. કઈ ધર્મવાળા પોતાના ઈષ્ટદેવને અ૯પણ માનવા તૈયાર નથી, પણ સહુ સર્વજ્ઞ જ માનવા તૈયાર છે. અને પિતે. માની લીધેલ સર્વજ્ઞદ્વારા પ્રરૂપાએલ ત જ યથાર્થ છે, એમ. સ્વીકારે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે સર્વજ્ઞ સ્વી કાર, પરીક્ષા કર્યા વિના થઈ જ ન શકે. મહાપુરૂષએ તે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન દનના કર્મવાદ भव बीजाङ्कुर जनना, रागाद्याः क्षय मुपागतायस्य । -ત્રહ્મા વા વિષ્ણુવા, રોઝિનો વા નમસ્તસ્મૈ ।। સ'સારરૂપી ખીજાકુંર પેદા કરનાર રાગાદિ દોષ જેના નષ્ટ પામ્યા છે, તે નામથી તે! ભલે બ્રહ્મા હા, વિષ્ણુ હા, હર હો, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો. અહીં રાગાદિ શબ્દથી રાગ વીગેરે અઢાર દાષા સમજવા. દાનાન્તરાય, લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જીણુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ, એ અઢાર દોષરહિત હોય, તે જ સ-જિનેશ્વર દેવ કહેવાય છે. ** એવા દેવે પ્રરૂપેલ માર્ગાનુસારે કેવલ મેક્ષમા ની જ સાધના કરનાર, પંચ મહાવ્રતધારી, કંચન કામિનીના સવથા ત્યાગી, તે ગુરૂ, અને અહિ'સા લક્ષણ પ્રધાન જ ધમ છે. આવા દેવદ્વારા પ્રરૂપિત, આવા ગુરૂદ્વારા ઉપદેશિત તત્ત્વ જ, યથાર્થ તત્ત્વ છે. સાચા સન દેવને સ્વીકારવામાં પણ કેટલા નિષ્પક્ષપાત અથવા કદાગ્રહ રહિતપણું છે ? વ્યક્તિરાગ નહિ હોતાં ગુણુરાગની પ્રચુરતા આમાં કેટલી છે, તે સ્પષ્ટપણે સમજાઈ શકે તેવુ છે. આમાં મારૂ તે સાચું નહિં, પણ સાચું તે મારૂ, એ દૃષ્ટિ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૬૯ શાસ્ત્રોમાં દેવનાં ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, અચિન્ય શક્તિ. સર્વ દોષાતીત, સર્વજ્ઞ, વીતરાગ, જિનેશ્વર, તીર્થકર સચ્ચિદાનંદમય, આદિ નામ પ્રસિદ્ધ છે. આથી એ સર્વ નામોને સમન્વય, દેવમાં અવશ્ય હવે જોઈએ. અન્યથા એ નિરર્થક નામ હાસ્યાસ્પદ મનાય છે. માટે પ્રથમ તે સર્વજ્ઞ દેવ કહેવરાવનારમાં જગતના સર્વ દુષણ રહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાન ચેષ્ટા રહિતપણું, શુદ્ધ સત્ય નિરાબાધ તત્વ વકતાપણું, અને સર્વજ્ઞતા આદિ લક્ષણ અવશ્ય હોવાં જોઈએ. એ લક્ષણોની પરીક્ષા તેમની જીવનક્રીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસાર પરિ ભ્રમણના અંતિમ જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તૃષ્ણાદિ દુર્ગુણોને કર્તવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, લીલા માની એવું આચરણ કરવાને લેકેને ઉપદેશ દીધો ન હોય, ભગપદાર્થોની તૃષ્ણામાં આશક્ત બની મસ્ત રહ્યા ન હય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મજીવન વ્યતીત કરવામાં જે આકાંક્ષી રહ્યા ન હોય. આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે, એવા પ્રપંચેથી લોકોને ઠગવાને જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી, સુઅવસરની પ્રાપ્તિમાં સાંસારિક પ્રપંચને ત્યાગ કરી, રાજ્ય, ધન, સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ પરિવારને વસ્ત્ર પર પડેલી ધૂળથી માફક દૂર કરી, ઘેર તપશ્ચર્યા કરી, અણુસમજી લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહે, કષ્ટ, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન દર્શનને કર્મવાદ ઉપદ્ર, તાડન, તર્જના, અપમાન તથા ઉપસર્ગોને એકાંત ક્ષમાભાવથી, રાગ-દ્વેષ રહિત, પ્રસન્ન અંતઃકરણથી, દઢતાપૂર્વક, સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં કર્મોને આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ કંચનવૃત્ નિષ્કલંક આત્મસ્વરૂપને, અનંત જ્ઞાનને, જેઓએ પ્રાપ્ત કર્યું, અને ફક્ત આત્મિક શુદ્ધ સચ્ચિદાનંદની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધાર કરવાને માટે શુદ્ધ ઉપદેશ કર્યો, તેજ પુરૂષે પરમાર્થથી ઈશ્વર, દેવાધિદેવ, પરમાત્મા અને વીતરાગ નામ ધારણ કરવાને ગ્ય કહી શકાય છે. એવા જ દેવ, પતિત પાવન, જગદુદ્વારક, ઉત્તમોત્તમ, પરમાત્મા, અશરણુ શરણ, હિતકર્તા, સંસાર ભયરક્ષક, કૃતકૃત્ય કહેવરાવવાના અધિકારી છે. અને એવા જ દેવ, નિઃસ્વાથી બની જગતને યથાર્થ તત્વ બતાવી શકે છે. શિષ્ટ પુરૂએ તે પૂરી કરી કર્યા બાદ જ દેવગુરૂ અને ધર્મનો સ્વીકાર કરવાનું કહ્યું છે. દેવાદિ મેટા છે, માટે તેમની પરીક્ષા નાનાઓથી ન થઈ શકે, એ નિયમ સર્વજ્ઞ દર્શનમાં હોઈ શકે જ નહિં. સર્વજ્ઞ દર્શનમાં તે પરીક્ષાને વિશેષ આગ્રહ છે. અને કસોટી પણ પૂરી રખાઈ છે. આવી પરીક્ષા અને કસોટી કર્યા બાદ જ દેવ, ગુરૂ અને ધર્મને સ્વીકાર કરવાવાળું દર્શન જ સર્વ દર્શન કહેવાય છે. સર્વજ્ઞ શાસન તે ઘેષણ કરે છે કે તમે ઈવરની લીલા યા ચમત્કાર દેખી ગાડરીયા પ્રવાહની માફક અનુસરણ કરીને અથવા કેઈની પ્રેરણા માત્રથી અથવા . . . * * = * * * # - 1 * * * * * * " - - * * * * * i n . .. + : - - * - - ૨ - Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૧૭૧ અમારા પર વિશ્વાસ રાખી દેવને દેવ માનવામાં પતગી આની માફ્ક અગ્નિમાં કૂદી ન પડે, પરંતુ સર્વ પ્રથમ સવ જ્ઞપણાની, સુવણુની માફક પરીક્ષા કરીને, ઈશ્વરના નિર્દેષ, નિષ્કલ`ક સ્વરૂપને વિચારી, પછી સર્વજ્ઞપણે માનવા તૈયાર અનેા. જો તમારામાં એટલી પરીક્ષક શક્તિ ન હોય તે, ત્યાગી, નિઃસ્વાથી, શુદ્ધોપદેશક, તત્ત્વદેશી મહિષ ગણુ જે કહે, તેને ધ્યાનમાં રાખી તેમના અનુસાર આચરણ કરો. તે જ પેાતાના હિતની સાધના કરી શકશે. અહીં સ્હેજે પ્રશ્ન ઉપસ્થિત થાય જ કે જૈનદર્શનમાં એક તરફ શ્રદ્ધાની વાત છે, અને બીજી તરફ પ પરીક્ષાની વાત છે. આમ પરસ્પર અન્ને વિરોધી વાત શા માટે ?" પરીક્ષામાં તા પેાતાનુ મન માને તેા જ કબુલવાનું છે. અને શ્રદ્ધામાં તે, મન માને કે ન માને તે પણ માન્યે જ છૂટકો! પરીક્ષા અને શ્રદ્ધા બન્નેય તે સામસામી દિશામાં રહેનારા MYLAT છે. જેથી શ્રદ્ધા તથા પરીક્ષા એય વાત કરવી તે તે ખીચડ કર્યો ગણાય. જૈનદર્શન સિવાય અન્ય તા એકલી શ્રદ્ધાની અગર એકલી પરીક્ષાની વાત કરે છે, જ્યારે જૈનદર્શનમાં અને વાત શા માટે ? આનુ` સમાધાન એ છે કે જૈનશનમાં યથા તત્ત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે, અને યથા તત્ત્વના સ્વીકાર અંગે શ્રદ્ધાનું કથન છે. •*-*Chri જૈનદર્શોનમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણે તત્ત્વાની પરીક્ષાની પ્રથમ સ`પૂર્ણ છૂટ છે. જૈનદર્શન કહે છે કે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન દર્શોનના કવાદ પેાતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કસોટી મુજબ કસીને દેવ-ગુરૂ અને ધર્માંને નિર્દેષ તથા સ્વીકાય માન્યા, આત્માને આદશ રૂપ લાગ્યા, પછી તેમાં ગડબડ કરી તે ન ચાલે. પછી તે તેમાં શ્રદ્ધા જ રાખો. આ પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પરન્તુ સ્વીકાર કર્યા બાદ માનવાને જ આદેશ છે. આથી પહેલી પરીક્ષા અને પછી શ્રદ્ધા, એ સિદ્ધાન્ત જે દર્શનના હોય, તે જ દર્શન સંપૂર્ણ સત્ય છે. માટે પરીક્ષા પૂર્વક પ્રાપ્ત દેવને આદશ રૂપે સ્વીકારવાથી જ યથાત્ત્વની શ્રદ્ધારૂપ સત્ અસા વિવેક પેદા થાય છે. સર્વાંના એવા જિનેશ્વર દેવેની પ્રામાણિકતામાં તેમણે કહેલા તત્ત્વાની પ્રામાણિકતા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કાનુ સારીઓએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી, તત્ત્વની પરીક્ષા કરવાની છૂટ છે, પરંતુ તર્ક કે બુદ્ધિ ન ચાલે ત્યાં તે સજ્ઞ કથિત આજ્ઞા પ્રમાણે જ માનવાનું છે. દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં જે કહેવાનુ... હાય, તે એક સરખું જ કહેવાનું હાય. કાળભેદે આચારની વ્યવસ્થામાં કદાચ ભિન્નતા હોય, પરંતુ તત્ત્વની પ્રરૂપણામાં કદાપી ભિન્નતા ન હોય. જૈનદશ નાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે, પણ તત્ત્વની માન્યતામાં ભિન્નતા “હાઈ શકે જ નહી, તત્ત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર -જૈન કહી શકાય... નહી. અનંત જિનેશ્વરાએ જે કહ્યું તે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પ્રકૃતિ બંધ જ ભગવાન મહાવીરે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્વને. સ્વીકાર મહાવીરપણાને અંગે નહિ, પણ જિનેશ્વરપણાના અંગે છે. માટે “વીરપન્નત નહીં કહેતાં નિપUUત્તતત્ત” કહીએ છીએ. આ પ્રમાણે જિનેશ્વર દેએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ તત્વ હોઈ શકે, તેવા તત્વની સંપૂર્ણ શ્રદ્ધા, તેનું નામ જ સમ્યક્ત્વ છે. પ્રશ્ન-તત્વની પ્રામાણિક્તા તવના પ્રરૂપકની પ્રામાણિકતાના આધારે હોઈ તેવા તત્ત્વનું યથાર્થપણું સિદ્ધ છે, તે જગતના દરેક પ્રાણિને તે તત્વ કેમ ગ્રાહ્ય-શ્રદ્ધેય થતું નથી ? તત્વ યથાર્થ હોય તે દરેકને ગ્રાહ્ય થવું જ જોઈએ. સમાધાન –ચથાર્થ તત્વ હોવા છતાં પણ તે તત્વ દરેકને ગ્રાહ્ય-શ્રદ્ધેય થાય, એ નિયમ નથી. અને કેઈને 2ધેય ન થાય, તેથી તત્ત્વની યથાર્થતા ઉડી જતી નથી. કમળાના રેગવાળાને શ્વેત વસ્તુ વેત રૂપે ન ભાસે, તેથી વેત વસ્તુની વેતતા અસિદ્ધ નથી. ત્યાં તે વેતવસ્તુ તપણે નહીં ભાસવામાં કમળાને રેગ આવરણરૂપે પડે છે. કમળ જ્યાં સુધી નહીં ખસે, ત્યાં સુધી ચાલે તેટલે પ્રયત્ન કરવા છતાં શ્વેત વસ્તુ પીળી જ દેખાશે. અહીં વેત વસ્તુને પિત્ત જોવામાં કમળ જ કારણભૂત છે. તેવી રીતે યથાર્થ તત્ત્વને લેશમાત્ર પણ અસ્વીકાર કરવામાં અર્થાત વસ્તુ તત્વની વિપરીત માન્યતામાં જીવને “ દર્શન મોહનીય* નામે કર્મ જ આવરણરૂપ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના ક વાદ આજે તા તીર્થંકરના વિરહુકાળમાં તત્ત્વની યથા સમજ આપનાર પ્રભુ મહાવીરનુ` શાસન છે. પરતુ તી કર સાક્ષાત્ ઉપદેશ આપવા બેસે, ત્યારે પણ તીથ કરેાના સમવસરણમાં ય મિથ્યાત્વીએ હાય છે. તે સર્વને કંઈ તી કરની વાણી સંપૂર્ણ પણે શ્રદ્ધેય થતી નથી. તીથંકરને તી કર તરીકે કે તેમનાં પ્રરૂપેલ તત્ત્વોને યથાતત્ત્વ તરીકે, તે જ માન્ય રાખે કે જેના દર્શનમાહનીય કમના ઉપશમ, ક્ષયે - પશમ કે ક્ષય થયેા હાય. ૧૭૪ સામાન્ય માણસ પણ પોતાની બુદ્ધિથી ખેલવાની છટાથી, અન્યને લટ્ટુ બનાવી શકે, તેવાએ કદાચ તીર્થ"કર મહારાજાએ પ્રત્યે, કે તીર્થંકર દેવાએ પ્રરૂપિત તત્ત્વની યથાર્થતા પ્રત્યે, શ્રદ્ધાવાળા–વિશ્વાસુ ન બને, તેમાં તીથકરોની સ જ્ઞતાના કે વીતરાગતાના દોષ નથી, પરંતુ તે વ્યક્તિના મિથ્યાત્વની પ્રમલતાના દોષ છે. સામેની વ્યક્તિમાં મિથ્યા'ત્વનુ જોર અત્યંત પ્રખલપણે હાય, ત્યાં કેવલજ્ઞાનીના ઉપદેશ પણ શું કરે ? યથા તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યકત્વગુણને રોકનાર, તે આત્માનું દ ́નમેાહનીય (મિથ્યાત્વ માહનીય) કમ જ છે. આત્માની સાથે તે કમના સંબંધ વર્તે છે કે નહિં, તેની પરીક્ષા રૂપે ‘‘ઝિળવન્નત્ત’તત્ત” છે. જિનેશ્વરાએ પ્રરૂપિત તત્ત્વમાં અશ્રદ્ધા થાય તેા સમજવું કે દર્શનમેાહનીય કર્મીના સંબંધ આત્મામાં છે. પણ તે તત્ત્વાનુ નિરૂપણ પ્રાણિની સન્મુખજ ન આવે, કે તે તત્ત્વા સાંભળવાના કે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પ્રકૃતિ બંધ સમજવાને અવસર જ ન આવે, તેથી કરીને તે જેમાં દર્શનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ વત્તી જ રહ્યું છે, એમ ચોકકસપણે કહી શકાય નહિ. જૈનદર્શનમાં કહેલ પંદર પ્રકારે થયેલ સિધ્ધના ભેદોમાં “અન્યલિંગ સિદ્ધ ”નું પણ વર્ણન આવે છે. આવા જ સમ્યક્ત્વ પામ્યા બાદ ટુંક સમયમાં જ કેવલજ્ઞાન પામ્યા છે. ત્યાં સમ્યક્ત્વ પામવા ટાઈમે તેમને યથાર્થ તત્વને ખ્યાલ પણ ન હતું. કોઈ સમજાવનાર પણ ન હતું, પરંતુ તત્વની યથાર્થતાના સ્વીકાર્યમાં રોધ કરનારૂં દર્શનમેહનીય કર્મ ખસી જવાથી જ સમ્યક્ત્વ પામી કેવલજ્ઞાન પામ્યા. દર્શનમેહનીય કર્મ ખર્યું ન હોત, તે તે કેવલજ્ઞાન તેઓ પામત જ નહિં. - દર્શન મોહનીય કર્મ ખસવા ટાઈમે અને કેવલજ્ઞાન પ્રાપ્તિ સમય પહેલાં, યથાર્થ તત્વનું નિરૂપણ જે તેમની પાસે કોઈ કરનાર હોત તે, તેમને તે તત્ત્વ અસ્વીકાર્ય બનત જ નહીં. અને પછી તે કેવલજ્ઞાન પામ્યા એટલે તત્ત્વોની પૂર્ણ યથાર્થતા સ્વયં આત્મ પ્રત્યક્ષ જ અનુભવવા લાગ્યા. ગૌતમ સ્વામીની લબ્ધિ દેખી પ્રતિબંધિત થયેલા પંદરસે તાપસ થેડા જ સમયમાં કેવલજ્ઞાન પામ્યા. સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, અને કેવલજ્ઞાન, એ ત્રણે થેડા જ ટાઈમમાં થયાં. ગૌતમસ્વામિની લબ્ધિ જોયા પહેલાં તે તાપસ અવસ્થા હતી. અહીં સમ્યકત્વના અધુરા અભ્યાસીઓ કે બીન અભ્યાસીઓ તર્ક ઉઠાવે કે “જૈનત્વ સિવાય સમ્યકત્વ ન હોય તો, તાપસમાં સમ્યકત્વ ક્યાંથી આવ્યું ? તાપસી ' મ મ કોઈ * * ૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન દર્શનના કર્મવાદ કયાં જીવાદિતત્ત્વોને વિસ્તૃત રીતે સમજવા બેઠા હતા ? એટલા ઘેાડા ટાઈમમાં તત્ત્વાનુ સ્વરૂપ સમજી શકાય પણ કેવી રીતે ? માટે ગૌતમસ્વામીને સંબંધ થયા પહેલાં પણ તેઓમાં સમ્યક્ત્વ હસે જ, તેા જ તુરત કેવલજ્ઞાનને પામ્યા. એટલે તાપસ અવસ્થામાં તે પ્રભુ મહાવીરે પ્રરૂપેલ તત્વની શ્રદ્ધાવાળા ન હતા. આ ઉપરથી જૈનદનને માન્ય તત્ત્વાને નહિ' સ્વીકારનારમાં પણ સમ્યક્ત્વના નિષેધ થઈ શકે નહિ.’ આનું સમાધાન એ છે કે ગૌતમસ્વામીની લબ્ધિ જોયા પહેલાં જ તે તાપસેાને સમતિ થયેલું હોવું જ જોઈ એ, એમ કહેવુ' તે સમ્યક્ત્વની સમજને જ અભાવ છે. શ્રી ગૌતમ સ્વામીના સંબધ થવા પહેલાં તે તે તાપસામાં મિથ્યત્વ હતું. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ તે તેમને ગૌતમસ્વામીના સંબધ થયા બાદ તુરતમાં જ થઈ છે. અને પછી કેવલજ્ઞાન થયુ છે. જીવાદિ તત્ત્વાને વિસ્તૃત રીતે સમજવાને ટાઈમ જ નથી રહ્યો, એટલા ઉપરથી ગૌતમ સ્વામીથી પ્રતિબેાધિત તે તાપસે અલ્પ સમયમાં સમ્યક્ત્વ પામી જ ન શકે, તેમ તે માનવુ' તે પણ ભૂલ ભરેલુ છે. કારણ કે ‘ સમ્યક્ત્વની પ્રાપ્તિ તા દર્શનમાહનીય કર્મીના ઉપશમ-ક્ષયાપશમ કે ક્ષયથી જ થાય છે.’ અને તેમાં બહુ જ અલ્પ સમય લાગે છે, તે આગળ વિચારવામાં આવશે. યથાસ્થિત તત્ત્વશ્રદ્ધા તે તે સમ્યક્ત્વની કસોટી છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ કસોટીએ કસતાં સુવણ ન લાગે તે સમજવુ‘કે સુવણું નથી. પણ કસેાટીએ ન ચડયુ* હોય તેથી કરીને કઈ સુવણુ નથી એમ કહી જ ન શકાય. તેવી રીતે યથાસ્થિત તત્ત્વસ્વરૂપ વર્ણવતાં તેમાં કંઈ પણ અશ્રદ્ધા થાય તે તે સમજવું કે સમ્યક્ત્વમાં ખામી છે. પણ અલ્પ સમયમાં જ સમ્યક્ત્વ પામી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્માને સમ્યક્॰ પ્રાપ્તિથી, કેવલજ્ઞાન પ્રાપ્તિ વચ્ચેના અલ્પકાળમાં, યથાસ્થિત તત્ત્વથી કસી ન શકાય, તેટલા માત્રથી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ટાઈમે નથી થઈ, એમ કેમ માની શકાય ? ૧૭૦ વળી કોઈ શકા કરે કે તાપસાને પ્રતિમાધ કરી સમ્યક્ત્વ પમાડવામાં તે ગૌતમસ્વામી હતા. પરંતુ અન્યલિંગે સિદ્ધ થયેલ જીવાને સમ્યક્ત્વ પમાડવામાં કોઈ વ્યક્તિ ન હતા. છતાં પણ તેમને સમ્યક્ત્વ થયું હતું. માટે જૈનેતરા પણ સમકિતી હોઈ શકે. અહીં સમજવુ જોઈએ કે સમ્યક્ત્વ પ્રાપ્તિ કોઈ મહાત્માના ઉપદેશથી જ થાય, એવા એકાંત નિયમ નથી. સ્વયં પરિણામની વિશુદ્ધિ દ્વારા પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ જીવમાં થઈ શકે છે. એટલે યથા તત્ત્વાપદેશકના અભાવે પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ, જૈનદનમાં કહી છે. વળી જૈનેતર તે સમ્યક્ત્વી થઈ શકે, પણ સમ્યક્ત્વ પામ્યા પછી જૈનેતર ન હોય. કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વ અવસ્થા જૈનેતર હોય, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિ સમયે . ૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન દર્શોનના કવાદ જૈનેતર ન કહેવાય. સમ્યકૃત્વ પ્રાપ્તિ પછી આયુષ્ય લાંબુ હોય તો તે જીવ ખાઘથી પણ જેનદર્શીનાનુસાર જ આચાર વિચારવાળા અને. અને આયુષ્ય બહુ જ અલ્પકાળનુ' હાય તા, કદાચ કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી નિર્વાણુ પામે, તા બાહ્યથી અન્ય લીગી પણ હાય. તેથી જ તેવા આત્માઓને જૈનદર્શનમાં અન્યલિંગ સિદ્ધ” તરીકે ઓળખાવ્યા છે. વળી જૈનકુળમાં જન્મવા માત્રથી જ તે જૈન કે સમ્યક્ત્વી કહેવાય એવુ' નથી. જૈનકુળમાં જન્મ પામેલ હોય કે અન્ય કુળમાં જન્મ પામેલ હાય, જૈન સાધુ વેષે હાય કે અન્ય લીંગી હાય, પરતુ સમ્યક્ત્વ તા, દુશ્તનમાહનીય કર્મીની ઉપશમતા-ક્ષયે પશુમતા કે ક્ષયના આધારે જ છે. પેાતાને જૈન કહેવરાવતા અભન્ય જીવા પણ જૈન સાધુપણું અંગીકાર કરે છે, નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે છે, અને સારામાં સારા બાહ્ય ત્યાગ કરી શરીર ઉપરની મૂર્છા ઉતારી તીવ્ર તપ તપે છે. આવા જીવા વ્યવહારથી ભલે જૈન કહેવાય, પરંતુ તેટલા માત્રથી તેઓ સમકીતી કહેવાતા નથી, અને જૈનદર્શનમાં તેઓની સમકીતી તરીકે ગણના પણ નથી. એટલે કેવલ, સ`ચેાગથી કે વેશથી જૈન કે સમ્યક્ત્વી ન કહી શકાય. જૈનસાધુવેષ ધારણ કરવા છતાં પણ જિનાજ્ઞાવિરૂદ્ધ આચાર વિચારમાં પ્રવૃત્ત એવા પાર્શ્વ સ્થ-અવસન્ન-કુશીલ-સ ંસક્ત અને યથાછ . એ પાંચ પ્રકારના સાધઓને, જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સાચે જૈન તેા તે જ છે, કે જે જૈનશાસનપ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિવાળા છે. અને કેવલ આત્મસ્વરૂપ પ્રાપ્તિના જ ઇચ્છુક છે.. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ છે ૧૭૯ - સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવને બે રીતે થાય છે. નિસ અને ધામ, સહજ વિચાર કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે નિસ, અને અન્યના ઉપદેશ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે થિમ સમ્યકત્વ છે. તત્વાર્થ ભાષ્યમાં જે માટે કહ્યું છે કે – “तस्यानादों संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध निकाचनोदय निर्जरापेक्षं नारक तिर्यग योनि मनुष्यामर भव ग्रहणेषु विविधं पुण्य-पाप-फलमनुभवतो ज्ञान दर्शनोपयोग स्वाभाव्यात् तानितानि परिणामा ध्यवसाय स्थानान्तराणि गच्छतोऽनादि मिथ्यादृष्टेरपि सतः परिणाम विशेषाद पूर्वकरण तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत् निसर्ग सम्यग दर्शनम् ॥ આ સંસારચક્રમાં કર્મવશવર્તી જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ કરતે, નાના પ્રકારનાં સુખ-દુખેને અનુભવ કરતે, નિર્જરા વડે આત્મસત્તામાં રહેલ કર્મ પર માણુઓને પરિશાટન કરતે, શુભાશુભ અધ્યવસાયના ગે પુનઃ નવીન કર્મને ઉપાર્જન કરતે છતે, પાણીના રેટની માફક સંસારમાં પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે અનંતા પુદ્ગલપરાવર્તન સુધી અવ્યવહાર રાશિમાં સૂકમનિગેદમાં પરિભ્રમણ કરીને જન્મમરણાદિના અસહ્ય પરિતાપને ભેગવતે, અકામ નિર્જર વડે કર્મક્ષય કરતે, અનુક્રમે વ્યવહાર રાશિમાં આવે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમ વાદ એ વ્યવહાર રાશિમાં પણ પુન્યના ઉદયથી પર્યાપ્ત સ’નિપ‘ચેદ્રિયપણુ· પ્રાપ્ત થાય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુભ સામગ્રીને પામી ભવ્યત્વના ચેાગે યથાપ્રવૃત્તિ કરણ વડે કમલાઘવ કરે છે; અને અપૂર્વકરણાદિ સામગ્રી પ્રાપ્ત કરી ક્રમશઃ ઔપશમિક સમ્યકત્વને પામે છે. આ “ નિસર્ન સમ્યક્ત્વ કહેવાય છે. અર્થાત્ તી કદિને ઉપદેશ, અને જિનમિ ખનાં દશન વિગેરે સમ્યગૂદન થવાનાં નિમિત્તો વિના જ સ્વાભાવિક રીતે ભવ્ય પ્રાણીને જે સમ્યસ્વ પ્રાપ્ત થાય છે, તે નિર્જે સમ્યગ્દર્શન છે. હવે બીજો પ્રકાર–ગુરૂપદેશાદિ કોઈપણ ખાદ્યનિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થયેલ, તથાપ્રકારના અધ્યવસાય વડે, મિથ્યાત્વમાહનીયના જે ઉપશમાદ્ઘિ થવા, અને તેથી આત્માને જે ઔપમિકાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી, તેનું નામ ધિામ સભ્યસ્ત” છે. અહી' એટલું ખાસ લક્ષમાં રાખવાનુ' છે કે પ્રથમ જણાવેલ નિર્વી સમ્યક્ત્વ, તેમજ આ અધિામ સમ્યક્ત્વ, તે મિથ્યાત્વમેહનીયના ઉપશમ (અથવા ક્ષયે પશમ) થવાથી જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ઔપમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મિથ્યાત્વ માહનીયના ઉપશમથી જ થાય છે. અહીં નિñ સમ્યક્ત્વ તે સ્વભાવ જન્ય છે, અને અધિામ સમ્યકત્વ તે નિમિત્ત જન્ય છે, અધિગમ તે નિમિતરૂપ છે. નિસર્ગ સમ્યક્ત્વવાળાને પણ પૂર્વ જન્મામાં અધિગમ હોવા જોઈ એ. અધિગમ વડે કરીને જ સમ્યક્ત્વ ૧૮૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૧૮૧ પ્રાપ્તિની યાગ્યતાના પ્રારંભ, નિસર્ગ સમ્યકૃત્વ પામવાના પૂર્વભવમાં થયેલ હાય છે. અને તે ચેાગ્યતા ક્રમે ક્રમે પૂ કક્ષાએ પહોંચતાં પુનઃ અધિગમ વિના પણ તે જીવામાં સમ્યક્ત્વના પ્રાદુર્ભાવ થઈ જાય છે. ચેાગ્યતાના પ્રારંભે અધિગમ હૈાય, પરંતુ ચેાગ્યતાની પૂર્ણ તાએ સમ્યક્ત્વ પ્રગટ થવા ટાઈમે અધિગમ નહીં હાવાથી નિસર્જે સમ્યક્ત્વ કહ્યું. સમગ્ર ભવચક્રમાં એકપણ અધિગમ વિના જ સમ્યક્ત્વ પામીને મેક્ષે જનારા જીવાની સખ્યા મરૂદેવી માતાની જેમ વિરલ હાય છે. મરૂદેવી માતાને પણ સમવસરણની ઋદ્ધિના દશનરૂપી અધિગમ તા હતા જ, મિથ્યાત્વ માટે આલખનની-નિમિત્તની જરૂર નથી. કારણ કે અનાદિકાળના અસદભ્યાસથી, મલીન વાસનાએના જોરથી જીવ કુદરતી રીતે જ મિથ્યા આચાર-વિચારવાળા તે છે જ. એ સ્થિતિમાં એને સમ્યવૃત્તિ સહુજ રીતે જાગે એવું છે જ નહિ. મિથ્યા વાસનાએથી તે જગત ભરેલુ જ છે. પર’તુ ઉપદેશ વિના કે નિમિત્ત વિના સમ્યક્ત્વ થતું નથી. તેમાં પણ નિમિત્ત પ્રાયઃ સમ્યગ્દર્શનીનુ જ હાય. કદાચિત્ નિમિત્તરૂપે મિથ્યાત્વી પણ હાય, પરંતુ તેને ઉપદેશ સમ્યગ્દર્શનને અનુસરતા જ હોય. જૈનશાસ્ત્રમાં અભવ્ય જીવેાના ઉપદેશથી પણ કઈક ભવ્ય જીવેાને સભ્યકૃ થયાનું વર્ણન આવે છે. આવા અભવ્ય ઉપદેશક તા ત્રણેય કાળ મિથ્યાત્વમેાહનીય કર્મના ઉદયવાળા હોય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન દર્શનને કર્મવાદ છતાં તેઓને યથાપ્રવૃત્તિકરણ થતું હોવાથી તીર્થકર પ્રભુના સમવસરણ સુધી જઈ શકે છે. અને દેવલોક વિગેરે સાંસારિક સુખપ્રાપ્તિની ઈચ્છાથી જૈન સાધુપણુ લઈ પાલન પણ બહારથી ઉંચા પ્રકારનું કરે છે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણે છે. દ્રવ્યઅહિંસાનું પણ પાલન કરે છે. અને એ રીતે નવમા સૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા જેને ઉપદેશ, સર્વજ્ઞ પ્રણિત યથાર્થતત્વનિરૂપણને જ હોય છે. પરંતુ પિતે ઉપદેશક હોવા છતાં પણ મિથ્યાત્વ મેહનીયના તીવ્ર ઉદયથી, પિતાને આત્મા ભૌતિક સુખ પ્રાપ્તિની જ દષ્ટિવાળે હોઈ, પિતે સમ્યકત્વ પામી શક્તા નથી. જ્યારે તેમના બાહ્ય ઉપદેશથી અન્ય છે સમક્તિ પામી જાય છે. તેમ છતાં પણ અહિં ખાસ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે, મિથ્યાત્વીને ઉપદેશ, મિથ્યાત્વીને સંસર્ગ, અને મિથ્યાત્વના સંગે કરતાં, સમ્યકત્વને ઉપદેશ, સમ્યક્ત્વને સંસર્ગ, અને સમ્યક્ત્વના સંયોગ જ, સમ્યક્ત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણમાં ધોરી માર્ગ છે. અને તેથી જ સુદેવગુરૂ-ધર્મના સ્થાને તરફ રૂચિ, સામાન્ય પ્રશમાદિ ભાવે, અને સમ્યગ્દર્શનના બાહ્ય અધિષ્ઠાને માં, સહકાર વગેરે હવા ટાઈમે માર્ગાનુસારી અવસ્થામાં પણ તેને વ્યવહારથી સમ્યગ્દર્શન કહેવાય છે, કેઈ કહે કે બીજાના પરાભવથી, બીજાની નિંદાથી અને પિતાને ઉત્કર્ષ કરવાથી, અનેક ભવોટી છૂટી Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩. - - - ક જ જય* ** પ્રકૃતિ બંધ શકે એવું નીચ ગોત્ર કર્મ બંધાય. માટે કોઈને મિથ્યાત્વી કહે એ સારું ન કહેવાય. આ વાત બરાબર છે. પણ સાથે સમજવું જોઈએ કે, અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણાવવામાં વપરાતાં વચને, નિંદા અને દ્વેષાદિનાં સ્થાન ગણાય. તેથી નીચ નેત્ર બંધાય, તે ભવાતરમાં પણ છેવું મુશ્કેલ પડે. પણ અહિં તે સમ્યકત્વના વર્ણનમાં સ્વરૂપનિરૂપણની બુદ્ધિ છે, ધિક્કારની બુદ્ધિ નથી. વસ્તુતત્ત્વના કથનમાં અન્ય પ્રત્યેના ધિક્કારની, અપમાનની કે પોતાના ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હોવી જોઈએ નહીં. માર્ગદર્શનની મનોવૃત્તિમાં વધે નથી. માર્ગદર્શનની મને વૃત્તિને જે નિંદાના સ્વરૂપમાં ગણાતી હેત તે જગતમાં સત્ય અને અસત્ય, શાહુકાર અને ચેર, ધમી અને પાપી, ડાહ્યો અને મૂખનું નિરૂપણ કેઈ કરી શકત જ નહીં. પણ એ રીતે વસ્તુનું નિરૂપણ કરનારને આપણે નિંદાખેર કહી શકતા નથી. માટે સમ્યક્ત્વનું નિરૂપણ કરનારને નિંદાખેર કહી શકાય જ નહીં. વ્યક્તિને અપમાનજનક વચને ન કહેવાય, એ વિધાનમાં વાંધો નથી. સમૃષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. સામાન્ય નિરૂપણમાં પણ નિદાને અવકાશ નથી. જેનદર્શનમાં ગે શાલા, જમાલિ વિગેરેને વ્યક્તિગત કહેવામાં આવ્યું છે. જમાલી તે પણ કઈ જૈનેતર નહીં, પણ જૈનદર્શની. એટલું જ નહીં, પણ જૈન સાધુ, અને તેમાં મેં કકા ક ક * * * * * Page #203 -------------------------------------------------------------------------- ________________ મકાન અને અન્ય ૧૮૪ જૈન દર્શનને કર્મવાદ વર્તમાન જૈનશાસનપતિ પ્રભુ મહાવીરને ગૃહસ્થપણાને જમાઈ. જ્યાં સત્યને પક્ષપાત છે, ત્યાં વ્યક્તિને પક્ષપાત હેઈ શકે જ નહીં. વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રોડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જેનદર્શનમાં તે યથાર્થ તત્ત્વને પક્ષપાત છે, વ્યક્તિને પક્ષપાત નથી. શ્રી તીર્થકરના જે અંગે પણ સમ્યકત્વ પ્રાપ્ત ભવથી પ્રારંભી, કેવલજ્ઞાન પ્રાપ્ત ભવ સુધીમાં વ્યતીત, સારા બુરા જીવનનું વિવરણ, તે વસ્તુસ્વરૂપના નિરૂપણની બુદ્ધિએ સ્પષ્ટપણે જૈનદર્શનમાં કરેલું છે. અમારા ભગવાન છે, માટે તેમના છઘકાળમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ થએલી તેમની ભયંકર ભૂલે જગત સમક્ષ ખુલ્લી ન મૂકાય, એ માન્યતા જૈનદર્શનમાં નથી. અહિં તે સ્વરૂપનું નિરૂપણ કરવાની બુદ્ધિ છે. જગતના જીને સન્માર્ગગામી બનાવવાની બુદ્ધિએ સારી અને બુરી બને હકીકતનું નિરૂપણ હોવું જોઈએ. એ રીતનું નિરૂપણ ન હોય તે કઈ ચીજ બુરી છે, અને કઈ ચીજ સારી છે, તેને જગતને ખ્યાલ પણ ન રહી શકે. અનશનધારી આનંદશ્રાવક પાસે ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધારે છે. પરસ્પર વાતચિતમાં મતભેદ થાય છે. શ્રી ગૌતમસ્વામીજી ત્યાંથી પ્રભુ મહાવીર પાસે આવે છે, ત્યારે પ્રભુમહાવીર તેમને કહે છે કે “ગૌતમ! આનંદનું કથન સત્ય છે. તારું કથન અસત્ય છે. માફી માંગ ! શ્રી ગૌતમસ્વામીજી મહારાજા તે આનંદ શ્રાવકના મન્તવ્ય પ્રત્યેની શ્રેષ બુદ્ધિથી બેલ્યા ન હતા. પણ તે પદા . . . દા : '.. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૮૫ ર્થના મન્તવ્યમાં જ ભિન્નતા હતી. શ્રી ગૌતમસ્વામીજી કોણ? ભગવાનના પ્રથમ ગણધર ! પિતાની જમણી ભુજા જેવા. એિવા શ્રી ગૌતમ ગણધર પાસે પણ ભગવાન મિચ્છામિદુક્કડે દેવરાવે છે. આવું ત્યાં જ બને કે, જ્યાં વ્યક્તિ કે સ્થાનને પક્ષપાત નહિં હતાં, સત્યને જ પક્ષપાત હોય. જૈનદર્શનને માન્ય દેવ-ગુરૂ-ધર્મને અનન્યરાગી વ્યક્તિ પણ, તત્વની પ્રરૂપણું અંશ માત્ર વિપરીત પણે કરે, તેવાઓનેય જૈનદર્શને, સત્યના સંરક્ષણની બુદ્ધિએ, નીડરપણે મિથ્યાસ્વી ગણી, વડી કાઢયા છે. પિટ્ટશાલ નામના પરિવ્રાજકને તત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણુવડે હરાવી. વિજય મેળવનાર જૈન સાધુને, તેના ગુરૂએ તેની બેટી પ્રશંસા નહીં કરતાં, વિપરીત પ્રરૂપણાની માફી નહિં માગવાથી, સંઘ બહાર મૂક્યું હતું. હકીકત એવી હતી કે – શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ચારસેને ચુમ્માલીસ વર્ષે અંતરંજિકા નામની નગરીમાં વ્યંતરના ચૈત્યમાં રહેલા શ્રીગુપ્ત નામના આચાર્યને વાંદવા માટે બીજા ગામથી આવતા એવા, તેમના દેહગુપ્ત નામના શિષ્ય, વાદીએ વગડાવેલા પટને ધ્વનિ સાંભલીને પિતે તેની સાથે વાદ કરવા જણાવ્યું. તથા તે વાત ગુરૂને આવીને કહી. પછી ગુરૂએ તેને વાદીની વીંછી-સર્ષ–ઉંદર-હરિણ-ડુકરી-કાગડી તથા શકુનિકા નામની વિદ્યાઓને જીતવા માટે મયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સિંહી, ઉલંકી તથા ની નામની સાત વિદ્યાઓ આપી. તથા બાકીના ઉપદ્રને હરનારૂં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન દર્શનના કવાદ એવુ... એક રજોહરણ પણ આપ્યું. પછી ખલશ્રી રાજાની સભામાં પેટ્ટુશાલ નામના પરિવ્રાજકની સાથે તેણે વાદ કરવા માંડ્યો. ત્યાં તે પરિવાજ કે જીવ, અજીવ, તથા સુખ દુઃખરૂપી એ રાશિનુ' સ્થાપન કર્યું, ત્યારે રગુપ્તે ત્રણ જાતિના દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લેાક, ત્રણ પદ્મ, ત્રણ પુષ્કળ, ત્રણ બ્રહ્મ, ત્રણ વણુ, ત્રણ ગુણ, ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન તથા ત્રણ પુરૂષાર્થ વિગેરેના દૃષ્ટાંતથી, જીવ–અજીવ અને નેાજીવ એવી ત્રણ રાશીઓ સ્થાપી. પછી તેની વિદ્યાઓને પેાતાની વિદ્યાએથી છતી. તથા છેવટે વાદીએ મુકેલી રાસલી વિદ્યાને રજોહર ણુથી જીતીને, મહેાત્સવપૂર્વક ગુરૂપાસે આવીને સઘલે વૃત્તાંત તેમને કહી સભલાન્યા. ત્યારે ગુરૂએ કહ્યું કે હે વત્સ ! તે ઠીક કર્યું; પણ જીવ અજીવ અને નેાજીવ એમ ત્રણ રાશિનું જે સ્થાપન કર્યું, તે ઉત્સુત્ર છે. માટે હવે ત્યાં જઈ મિથ્યાદુષ્કૃત દેઈ આવ, ત્યારે તેણે અહંકાર લાવી કહ્યું કે, એવી રીતે સભામાં પ્રરૂપીને હવે પાછું તેને અપ્રમાણુ કેમ કરૂ? પછી ગુરૂએ છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કરીને, અંતે કોઇ દુકાનેથી તે “નાજીવ ” લાવવાનું કહેતાં, તે નહી લાવવાથી, તથા ચુમ્માલીસા પ્રશ્નોથી તેને હરાવીને, અંતે આગ્રહ નહી' છેડવાથી તેને સંઘ મહાર કર્યાં. આ છે જૈનદર્શનની પ્રામાણિકતા અને યથા તત્ત્વની ગાહ્યષ્ટિ. જૈનદન કહે છે કે તમારૂ તે સાચું નહીં, પણુ સાચુ "" Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૧૨૭ તે અમારૂં. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે માણે જશે અને અન્યના કહેવા પ્રમાણે ચાલનારા માણે નહી જાય, એમ નહીં, પરંતુ સાચાને માનનાર મેક્ષે જશે, અને ખાટાને માનનારે મેક્ષે નહીં જાય. સાચાને માનનારા તરી જશે, અને જૂઠાને માનનારા ડૂબી જશે. અમારા દર્શીનના વિરોધી ડૂબી જવાના અને અવિરાધી તરી જવાના, એ રૂપે સમ્યકૃત્વ અને મિથ્યાત્વની વ્યાખ્યા જૈનદર્શનમાં નથી. અમને માનેા કે ન માના, પણ સાચા રસ્તે આવેલા હૈાવા જોઈએ. જે પદાર્થોં જેવા રૂપે છે, તેવા રૂપે માન્યતાવાળા તરી જશે, અને નહીં માને તે તરવાને નહીં, વસ્તુ સ્વરૂપ જેવું હેાય તેવારૂપે માનવુ તે સમ્યક્ત્વ, અને તેથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. આ એ શબ્દામાં કોઈને વાંધા કે ઝઘડો ન હાય. હવે જગતને સાચું કબુલ છતાં પણ સાચું અને જુઠું કહેવુ' કાને ? તેના નિણૅયની પણ જરૂર રહે. ત્યાં જૈનદર્શીન કહે છે કે “ નિળપન્નત્તતાં,” મહાવીરે કહ્યું તેથી સાચું, અને કપિલાદિએ કહ્યું તેથી જુઠું, એમ નહીં. પણ જિનેશ્વરે કહ્યું તે સાચુ, અને અન્યે કહ્યું તે બ્રુ. હવે જિન કાને કહેવા ? તે તે અંગે વ્યાખ્યા આગળ વિચારાઈ ગઈ છે. એ વ્યાખ્યાનુસાર લક્ષણયુક્ત હોય તે જિન. પછી નામથી ભલે મહાવીર હાય, બ્રહ્મા હૈાય કે વિષ્ણુ હોય, પણ અઢાર દૂષણ રહિત તે જિન. અને તે જિનાએ Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ૧૫૩ સ્થાપિત જે શાસન તે જૈનશાસન. તે શાસનને અનુસરનારા–માન્ય રાખનારા-શિરસાવધ સ્વીકારનારા તે જૈન. આ રીતે સમ્યકૃત્વની પરીક્ષા તે યથા તત્ત્વથી, યથા તત્ત્વની પરીક્ષા તે તત્ત્વના પ્રરૂપકથી, તત્વના પ્રરૂપકની પરીક્ષા તે રાગદ્વેષાદિ અઢાર દૂષણ રહિત જીવનથી, સ્વીકારનાર જે દન, તેજ જૈનદર્શીન છે. આવા જૈનદશનને પ્રાપ્ત કરનારા મનુષ્ય ફક્ત જૈનદર્શનને પામીને મગરૂષી ખની અન્ય મિથ્યાત્વી છે, અને હુ સમકિતી છું, એવા અભિમાની ન અને. પરંતુ જૈનદર્શનમાં પ્રરૂપિત તત્ત્વાનુસાર પાતે હેય –ોય અને ઉપાદેયના વિવેકવાળા છે કે નહી, તેની જ સાવચેતી રાખે. આજે તે મિથ્યા માન્યતા કરતાં મિથ્યાત્વ નામથી ઘણા ભડકે છે. મિથ્યા માન્યતા ધરાવવામાં પેાતાને જેટલું દુઃખ થતું નથી, તેથી કેઈ ગણુ. દુઃખ પેાતાને કોઈ મિથ્યાસ્ત્રી કહે તેમાં છે. આત્માથી જીવતા, પાતાને કાઈ મિથ્યાત્વી કહે કે સમ્યકૃત્ની કહે, તેને ખ્યાલ નહી. કરતાં મારી કોઈ પણ માન્યતા મિથ્યા તે નહીં હૈાય ને ? અતીન્દ્રિય તત્ત્વની માન્યતા જેના અતાવેલ માગ થી સ્વીકારી હું ચાલી રહ્યો છું, તે માના પ્રરૂપક છદ્મસ્થ હતા કે સજ્ઞ હતા ? તેમનું જીવન રાગ-દ્વેષાઢ અઢાર દૂષણુ રહિત હતું કે કંઈ પણદૂષણ સહિત હતું? આ બધી વિચારણા, પૂર્વ ગ્રહ છેાડીને કરનાર જ સત્યમા ને અપનાવી શકે. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૦૯ અ ક ક ' આ બધી, સત્ય માન્યતારૂપ સમ્યક્ત્વ અને અસત્ય માન્યતારૂપ મિથ્યાત્વની પરીક્ષાની રીત છે. પરંતુ જૈનદર્શન કહે છે કે સમ્યકત્વને રેકનાર તે આત્માની સાથે સંબંધિત થયેલ “દર્શનમેહનીય” કર્મ જ છે. દર્શનમેહનીય કમ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યક્ત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) મિથ્યાત્વ મેહનીય. અહીં કર્મ તે માત્ર મિથ્યાત્વ મેહનીય, તે જ દર્શનમેહનીય કર્મ છે. પરંતુ બંધાયા પછી આત્માના પરિણામ વિશેષને લીધે તેને ત્રણ ભાગ પડી જાય છે. (૧) તદ્દન અલ્પ રસવાળાં બની જવાથી દર્શનમેહનીયનાં દલિકે કર્મ પરમાણુઓ) શુદ્ધ રૂપે પ્રવર્તી, તત્ત્વચિરૂપ સમ્યકૃતમાં બાધા નહીં પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય, ત્યારે તે સમ્યકત્વ દર્શન મેહનીય નામે ઓળખાય છે. (૨) દર્શન મેહનીયનાં દલિકેને અમુક ભાગ, અદ્ધવિશુદ્ધ બની, યથાર્થ તત્વની રૂચિમાં જીવને નહીં રાગવાળે કે નહીં દ્રષવાળે બનાવવાના સ્વભાવવાળે બનેલે હોય, અગર અરધું સમ્યગ્દર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળે બને, તે મિશ્રદશન મેહનીય કર્મ નામે ઓળખાય છે. (૩) દર્શન મેહનીય કર્મનાં જે દલિકે મિથ્યાત્વના જ તીવ્ર રસવાળાં બની રહેલાં હોય, અને જેના ઉદયથી - કારતક, મા. * - - Page #209 -------------------------------------------------------------------------- ________________ નનન નનનનન નનનનન ના - --- * આ કર મ * * *1 * માત, - ર - જૈન દર્શનને કર્મવાદ જીવ, આધ્યાત્મિક દ્રષ્ટિએ મનાતા હિતને અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થ તત્વની રૂચિવાલે ન બને, તે કર્મ દલિકોને મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ કહેવાય છે. અનાદિકાળથી સંસાર પરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યક્ત્વ પ્રાપ્ત ન થયું હોય, તેવા જીવેને તે ફક્ત મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ જ હેય. તે મિથ્યાત્વ મેહનીયના દલિડેમાંથી અમુકની મિશ્ર મેહનીયરૂપે અને અમુકની સમ્યકત્વ મેહનીયરૂપે સ્વભાવ પ્રાપ્તિ તે, એકાદ વખત સમ્યક્ત્વ પ્રાપ્ત જીવમાં જ હેઈ શકે છે. દર્શન મેહનીય કર્મલિકોના આ ત્રણ ભાગને ત્રણjજ કહેવાય છે. મિથ્યાત્વદર્શનમોહનીયનું પુંજ તદ્દન અશુદ્ધ, મિશ્રદર્શનમેહનીયનું પુંજ અદ્ધશુદ્ધ, અને સમ્યવદર્શનમેહનીયનું પુંજ શુદ્ધ છે. અનાદિ મિથ્યાત્વીને તે અશુદ્ધ પુંજને જ ઉદય વર્તે છે. અને સત્તાગત દલિકે પણ મિથ્યાત્વમેહનીયરૂપે જ હોય છે. - મિથ્યાત્વ મોહનીય કર્મના તીવ્ર રસને જેનશાસ્ત્રમાં કઠીન અને ભીષણ ગ્રંથી (ગાંઠ) તરીકે જણાવેલ છે. મિથ્યાત્વના આ તીવ્ર રસને ત્રોડી નાખી એકદમ મંદ પાડી નાખવાના કાર્યને “ગ્રન્થીભેદ” કહેવાય છે. ગ્રન્થિભેદ કરવામાં વર્તતા આત્મપરિણામને જૈન પરિભાષાએ “ગર્વન” કહેવાય છે. આ ગ્રન્થિભેદને કર્યા સિવાય સમ્યકત્વ, પ્રાપ્ત થઈ શકતું નથી. ગ્રન્થિભેદને એગ્ય અપૂર્વ આત્મસામર્થ્ય, તેજ આત્મા કરી શકે કે જે આત્માને ક 'n, ન Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ નમ : * - * * * જાર' t : * * બ - * * * * * * આયુષ્ય કર્મ સિવાય શેષ સામેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી દરેકની સ્થિતિ માત્ર એક કડાકડિ સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રડે, અને બાકીની સ્થિતિને ક્ષય થયેલ હોય. કર્મસ્થિતિની આવા પ્રકારની લઘુતા કરવામાં પ્રાપ્ત પરિ ણામને “યથાપ્રવૃત્તિકરણ” કર્યું કહેવાય છે. આવું યથાપ્રવૃત્તિકરણ જીવને અનાગપણે થાય છે. અને તે પણ ભવચક્રમાં અનંતીવાર થાય છે. યથાપ્રવૃત્તિકરણ થવા છતાં પણ જ્યાં સુધી જીવ, આત્મ પુરૂષાર્થને વિકસીત કરી અસાધારણ સામર્થ્ય દ્વારા દુર્ભેદ દુર્ગ (ગ્રન્થિ)ને ભેદવામાં મગ્ન થતું નથી, ત્યાંસુધી ગ્રન્થિભેદ કરવામાં સફળ થતું નથી. અને અનન્તીવાર ગ્રન્થિ સુધી આવી સ્થિભેદ કર્યા વિના જ પાછો પડી જઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માંડે છે. એમ અનંતીવાર પ્રાપ્ત યથાપ્રવૃત્તિકરણ પૈકી, છેલલા યથાપ્રવૃત્તિકરણમાં જીવને જ્યારે કષાય મંદ પડે છે, મોક્ષપ્રાપ્તિ સિવાય તેને કોઈ ઈચ્છા રહેતી નથી, અંતરમાં દયાને સંચાર થાય છે, અને તેને સંસાર અદ્ધ પુદ્ગલ પરાવર્તાથી વિશેષ શેષ ન હોય ત્યારે જીવ, અપૂર્વ આત્મપરિણામ રૂપી ભલ્લાસ પ્રાપ્ત કરી, અપૂર્વ આત્મસામર્થ્ય દ્વારા ગ્રન્થિભેદ કરે છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને હવે પણ કહેવાતું અનિવૃત્તિકરણ, એ આત્માની ભિન્નભિન્ન અવસ્થાનાં પરિણામે છે. તેમાં યથાપ્રવૃત્તિકરણ થતાં પહેલાં તીવ્ર મિથ્યાત્વને ઉદય હેવા છતાં પણ, એક અંતર્મુહૂર્ત સુધી અનેક પ્રકારની અ. - '*. -- ** * * **--** ને * . . . . . . ' ' ' ' નગરના રાજા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જન દર્શનને કર્મવાદ અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે અપૂર્વ વિશુદ્ધિને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ કર્મસ્થિતિની લઘુતા કરવાને યથાપ્રવૃત્તિ કરણને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ સ્થિભેદ કરવાના પરિણામરૂપ અપૂર્વકરણને અંતમુહૂર્ત કાળ, અને અપૂર્વકરણના અંતર્મુહુર્ત કાળ બાદ એક અંતર્મુહૂર્ત કાળ “અનિવૃત્તિકરણ”ને હોય છે. આ અનિવૃત્તિકરણરૂપ પરિણામના અંતમુહૂર્ત કાળમાં સ્થિભેદ થયેલ હેવા છતાં પણ, મિથ્યાત્વને ઉદય તે વર્તતે જ હેય છે. પરંતુ તે સમયના આત્મપરિણામે દ્વારા તે અનિવૃત્તિ કરણના અંતમુહુર્ત બાદ ભેગાવવા યેગ્ય, ઉદયમાં આવવાનાં મિથ્યાત્વ મેહનીય કર્મનાં દલિકને એવાં બનાવી દે છે કે અનિવૃત્તિ કરણને કાળ પૂર્ણ થયા બાદ, એક અંતમુહૂર્ત કાળ સુધી તે દલિકો ઉદયમાં વસ્તી શકતાં નથી. અને સાંડસામાં પકડાયેલ સર્ષની જેમ ઉપશાન્ત પડયાં રહે છે. મિથ્યાત્વ મેહનીયકર્મદલિકની ઉપશમતાના આ અંતમુહૂર્ત કાળમાં સમ્યગ્ગદર્શન ગુણની પ્રગટતાથી, જીવ,યથાર્થ શ્રદ્ધા કરી શકે છે. દેવ-ગુરૂ–ધર્મની વાસ્તવિક ઓળખાણ વાળો થાય છે. અને ૬ નિળસર મણિમા તમેવ સર્જના ઉલ્લસિત ભાવવાળ વતે છે. તેના આત્મામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્તા પ્રગટે છે. અને કર્તવ્ય તરીકે રત્નત્રયીની આરાધના જ ઈચ્છે છે. અહીંયાં મિથ્યાત્વમોહનીય કર્મ અને અનંતાનુબંધી ચાર કષાયેની ઉપશમતાના પક ક. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પ્રકૃતિ બંધ યેગે જ સમ્યક્ત્વ પ્રાપ્તિ થયેલ હોઈ માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ ટકી રહેનાર આ સમ્યક્ત્વને “ઉપશમ– સમ્યગ્દર્શન” કહેવાય છે. મિથ્યાત્વમેહનીયરૂપ એક જ જાતના દર્શન મેહનીય કર્મના પ્રથમ કહ્યા મુજબ જે ત્રણ jજ થાય છે, તે આ ઉપશમ સમ્યગ્દર્શનની ભાવ વિશુદ્ધિ વડે જ થાય છે. અને ત્રણ પુંજ થતાંમાં તે ઉપશમ સમ્યદર્શનનું અંતર્મુહૂત પુરૂં થઈ ગયા બાદ, ત્રણ પુંજ રૂપે થયેલ દર્શનમેહનીયના શુદ્ધ પુંજને જે ઉદય શરૂ થાય. તે તેનાં (શુદ્ધ પુંજનાં) ઉદયવત્તિ દલિકને ક્ષય થતું. જાય અને તે શુદ્ધ પુંજને બાકીને ભાગ અને બાકીના બે પુજ (અશુદ્ધ અને અશુદ્ધ) ઉપસમિત હેય. ઉપશ-- મિત તે પુંજમાંથી તે ટાઈમે અશુદ્ધ પુજના પ્રદેશ તે અદ્ધ શુદ્ધ પંજમાં સંક્રમતા જાય, અને અદ્ધ શુદ્ધ પુંજના. પ્રદેશે શુદ્ધ પુંજમાં સંક્રમતા જાય. એવી રીતે અશુદ્ધ પંજમાંથી અને અદ્ધ શુદ્ધ પુંજમાંથી પ્રદેશ સંક્રમમાં શુદ્ધપુંજમાં એકત્ર થતા જાય. અહીં ઉદય તે શુદ્ધપુજને હેવાથી તત્વ રૂચિમાં ખાસ અડચણ રૂપે થતા નથી. આ રીતે દર્શનમોહનીયના શુદ્ધપુંજ (સમ્યક્ત્વ મેહનીય) રૂપ દલિકેના ઉદય સમયે વર્તતું સમ્યક્ત્વ શોપશમ સમ્યગ્દર્શન તરીકે ઓળખાય છે.. આ સમ્યક્ત્વને એકધારે ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરપમ સુધી પણ હેઈ શકે છે. હવે કદાચ ઉપશમ સમકતને અંતમુહૂર્વકાળ પૂરે થયે તુરત જ મિશ્રjજના દલિકોને ૧૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન દર્શનના કમ વાદ ઉદય શરૂ થાય તે જીવ અરધું સમ્યગ્દર્શન અને અરધુ મિથ્યાત્વ, એમ મિશ્રભાવના અનુભવ કરે છે, તેને મિશ્રદન કહેવાય છે. આ મિશ્રદશન તે માત્ર આંતર્મુહૂત્ત સુધી ટકી રહી ત્યારબાદ શુદ્ધપુજના ઉદય થાય તે ક્ષયપશમ સમકીતની, અને અશુદ્ધપુજના ઉદય શરૂ થાય તે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમ સમકીતના કાળની પૂર્ણતાએ શુદ્ધ કે અદ્ભુ શુદ્ધ પુજના દલિકાના ઉદય શરૂ નહી થતાં અશુદ્ધપુજના લિકોના ઉદય શરૂ થવાના હોય તે પ્રથમ છ આવલિકા પ્રમાણ ટાઈમ સુધી ફક્ત અનંતાનુંધિ ચારે કષાયેામાંના કોઈ એક ક્રોધાદિના ઉદય શરૂ થાય છે. આ છ આવલિકા સુધી સમ્યગ્, મિશ્ર, કે મિથ્યાત્વ દશામાંથી એક દશા નહી વત્તતાં ક્ષીર ખાધેલ મનુષ્યને ક્ષીરના વમન ટાઈ મે વત્તતા ક્ષીરના સ્વાદની માફ્ક ઉપશમ સમકીતના વમનથી વતી --સમ્યગ્દનના સ્હેજ સ્વાદવાળી દશા જીવને વો છે. તે ટાઈમે તેને સાસ્વાદન દુશ્મન સમ્યક્ત્વ કહેવાય છે. આ સ્થિતિ તે ઉપશમસમ્યક્ત્વથી પડવા ટાઈમે જ પ્રાપ્ત થાય છે. છ આવલિકા સુધી આ પ્રમાણે સાસ્વાદન દશા ટકી રહી, પછી જીવ મિથ્યાત્વ જ પામે છે. ક્ષાયેાપશમિક સમકીતથી મિથ્યાત્વે જતા જીવને સાસ્વાદનપણું હાઈ શકતું જ નથી. અનાદિ મિથ્યાત્વી જીવને પહેલ વહેલુ ઉપશમ સમકીત પ્રાપ્ત કરી ત્યાંથી મિથ્યાત્વે જતાં, અગર ઉપશમ શ્રેણિથી પડતા જીવને ઉપસમકીતથી પતિત થઈ મિથ્યાવે જતાં, સાસ્વાદનપણું હોય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ પ્રકૃતિ બંધ પશમ સમ્યગ્દર્શન ટાઈમે અશુદ્ધ પુજનાં દલિકોનું સંક્રમણ અદ્ધ યુદ્ધમાં, અને અદ્ધશુદ્ધનું સંક્રમણ શુદ્ધપુંજમાં થતાં થતાં, તમામ દલિકો માત્ર શુદ્ધ પુંજરૂપે જ સંક્રમાઈ જાય, અને શુદ્ધપુંજનાં દલિકે ઉદયમાં વર્તતાં વર્તતાં વેદાઈને સંપૂર્ણ ક્ષય પામી જાય, એટલે કે દર્શન માહનીયકર્મના ત્રણેjજેને દલિકસમુહ આત્મામાંથી બિસ્કુલ ખલાસ થઈ જાય, તે વખતે જાગી ઉઠેલા આત્માના સંપૂર્ણ સમ્યગ્દર્શનને ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યક્ત્વ કોઈપણ ટાઈમે ક્ષય નહીં પામવાના સ્વભાવવાળું હોવાથી તેનું નામ ક્ષાયિકસમ્યગ્દર્શન છે. ક્ષપશમ સમ્યકત્વ ટાઈમે મિશ્ર કે અશુદ્ધ પુજને એક પણ કણ ઉપશમમાં ન હોય, અને શુધ્ધપુંજનું વેદન એક સમય પુરતું જ શેષ હોય, તે ટાઈમે વર્તતા સમ્યકત્વને વેદક સમ્યકત્વ કહેવાય છે. અહીં ક્ષાપથમિક સમ્યકત્વમાં દર્શન મેહનીય કર્મ પ્રકૃતિને ઉદય તે છે, પરંતુ તેમાં શુદ્ધ દલિકે (સમ્યકૃત્વ મોહનીય) ને ઉદય હોવાથી યથાર્થ તત્વની શ્રદ્ધામાં આવરણરૂપે બનતાં નથી. પશમિક સમ્યક્ત્વમાં દર્શન મેહનીય કર્મપ્રકૃતિને મિત્કલ ઉદય નહિ. વર્તતાં, તે કર્મની સ્થિતિ, રાખમાં ભરેલા અગ્નિની જેમ ઉપશાંત હોય છે. છે એટલે તે ટાઈમે આત્મામાં દર્શન મેહનીયકર્મનું અસ્તિત્વ તે છે, માત્ર વેદનરૂપે નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન દર્શનને કર્મવાદ ક્ષાયિક સમ્યક્ત્વમાં તે દલિકોને સર્વથા ધ્વસ છે. એટલે પુનઃ તેના પ્રાદુર્ભાવને સ્થાન નથી. ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળાને શુદ્ધ થયેલાં દર્શનમેહનીયનાં દલિકો (સમ્યકત્વ મેહનીય) અશુદ્ધ થઈ જવાને (મિથ્યાત્વ મેહનીયરૂપે થવાને), અને ઔપથમિક સમ્યકત્વવાળાને ઉપશાંત દલિકે પ્રગટ થવાનો ભય રહે છે. એકવાર સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયા બાદ જ્યાંસુધી. આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રાયઃ તે ગુણને ઉદય અને અસ્ત, ઉદય અને અસ્ત, એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકૂળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકૂળતા પ્રગટ થાય છે, અને પ્રતિકુળ નિમિત્ત મળતાં પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ પરિસ્થિતિ પ્રાયઃ ત્યારે જ બને છે કે, એક વાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક હોય. તેમ છતાં અંતમુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ ગુણ આત્માને સ્પર્શી જાય છે, તે આત્મા, ઉદય અને અસ્તની પરંપરા અનુભવો પણ, વધુમાં વધુ જૈન પરિભાષાએ અદ્ધ પદુગલ પરાવર્ત કાળે તે, અવશ્ય મુક્તિ પામે છે. સંસારચક્રમાં ઉપશમ સમકતની પ્રાપ્તિ જીવને વધુમાં વધુ પાંચ વખત, ક્ષપશમસમ્યકત્વની પ્રાપ્તિ સંખ્યાતા વખત અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ એક જ વખત થાય છે. કારણ કે એક વખત પ્રાપ્ત ક્ષાયિકને પુનઃ અભાવ થતું જ નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૧૯૭ જ્યાંસુધી ક્ષાયિક ભાવનું.. સમ્યક્ત્વ જીવમાં પ્રગટ થતું નથી, ત્યાં સુધી વિષયેાની વધુ પડતી લેાલુપતા હોય તે સમ્યગ્દર્શન વિગેરે ગુણેના લાંબે સમય ટકાવ થતે નથી. ઈન્દ્રિયાના અસંયમથી એટલે કે વિષયેની તીવ્રàાલુપતાથી કષાય ભાવ પ્રગટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રગટ થાય છે, અને તીહુ'સક ભાવ પરિણામરૂપ આત્મદોષના કારણે, પ્રાપ્ત સમ્યક્ત્વનું વમન થઈ જાય છે. દીવા પ્રગટ થયા બાદ એ દીવાની જ્યાત ન મુઝાઈ જાય તે માટે જેમ કાચ વિગેરેના સ'રક્ષણની જરૂર છે, તે જ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ જ્યાતને સજાગ રાખવા જીવનમાં સંયમ-તપ વિગેરેની ઘણી ઘણી જરૂર છે. - s કારણ કે અનંતકાળની વિષયલેાલુપતા, તપ અને સંયમ સિવાય ટળતી નથી, એ નક્કી વાત છે. એટલે તપ અને સંયમનુ પારમાર્થિક રહસ્ય જો કોઈપણ હાય તા વિષયાની લાલુપતાના અભાવ અથવા મંદતા છે. અને તેના પરિણામે જ આત્મા ક્ષાયિકભાવે સમ્યકત્વ પ્રાપ્ત કરી મુક્તિપદને વરે છે. આત્મસ્વરૂપાદિને સ્યાદ્વાદની દૃષ્ટિથી ખરાખર સમજી શકવાની શક્તિ, જીવમાં સમકીતની પ્રાપ્તિથી જ પેદા થાય છે. આત્મસ્વરૂપને સમજવાની તીવ્ર અભિલાષા હૈાવા છતાં પણ સમકીત પ્રાપ્તિ પૂર્વે, આત્મતત્ત્વને આંશિક સ્વરૂપે જ સમજે છે. તેવી આંશિક સ્વરૂપની સમજથી, અન્ય આંશિક સત્યવાળુ દર્શન પેાતાને વિપરીત લાગવાથી અન્યના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન દર્શનને કર્મવાદ આંશિક સત્યને જૂ હું માને છે. પરંતુ સમકિત પ્રાપ્તિ થયા બાદ પ્રત્યેક દર્શનની આંશિક સત્યતા જે અલગ અલગ હતી, અને તે આંશિક સત્ય સ્વરૂપે કહેવામાં જે અપેક્ષા હતી, તે સર્વ અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ સર્વ આંશિક સત્યતાની શંખલાને સમન્વય કરી, સ્યાદ્વાદ દષ્ટિથી પરીક્ષા કરવાની બુદ્ધિ પેદા થવાથી, તે આત્મસ્વરૂપાદિ તત્ત્વજ્ઞાનને યથાર્થ રૂપે સમજી શકે છે. તે આંશિક સત્યતા અલગ પડી હેય ત્યાં સુધી, તે માન્યતામાં મિથ્યાત્વ છે, અને તે પ્રત્યેક સત્યતાને સમન્વય થાય અર્થાત્ સમન્વયપૂર્વક તેને વિચાર કરાય તે સમકીત છે. એ પ્રમાણે સમકિત ગુણથી આત્મસ્વરૂપને યથાર્થ રીતિએ સમજીને શુદ્ધ આત્મસ્વરેપ કેવું હોય? તે શુદ્ધતાને મલિન કરવાવાળા કને આત્મની સાથે કેવા સ્વરૂપે, કેવા પ્રકારે સંબંધ થયે છે? અને તે સંબંધથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વરૂપ, આત્મસાક્ષાકાર કરવાને માટે કેવા આચારના પાલનપૂર્વક જીવન ચય બનાવવી જરૂરી છે, તે સર્વ વાતોને આત્મા, સત્યરૂપથી સમજીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવા માટે ઉદ્યમવંત બને છે. સમ્યક્ત્વ રસને સ્વાદ અલૌકિક છે, આત્મિક છે. તે આત્માના અનંતગુણેને અંશ છે. અર્થાત્ સમકતના રસને પ્રાપ્ત કરવાવાળાને પીગલિક પદાર્થોમાં આનંદને અનુભવ ન થાય તે સ્વાભાવિક છે. ક્ષયે પશમ સમ્યકત્વમાં જીવને કયારેક કયારેક વ્યવહાર પ્રસંગમાં તે * Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯: પ્રકૃતિ બંધ ખ્યાલ ભૂલાઈ જાય છે. પરંતુ જાગૃતિ તરત જ આવી જાય છે. ઉપશમ સમ્યક્ત્વમાં અંતમુહૂર્ત સુધી જીવ દેહા ભિમાનથી અલગ બની આત્મતિમાં જ લીન મનવાળા બની રહે છે. ક્ષાયિક સમ્યકત્વમાં તે આત્મતિનું જ્ઞાન સ્થાયી બની જઈ, ચાહે તેટલા વ્યવહાર પ્રપંચની જાલમાં યે વિષમ પ્રસંગમાં પણ હું તે શુદ્ધ આત્મતિ જ છું” એવા ખ્યાલ પૂર્વક, જીવને શરીરમાં આત્મભાન નહી રહેતાં, આત્મામાં જ અખંડ આત્મભાન રહે છે. સમ્યવી આત્મા, ગુણ અને ગુણી પ્રત્યે પ્રશસ્ત રાગી બની રહે છે. પરંતુ અવગુણી (મિથ્યાત્વી) પ્રત્યે - દ્વેષી બનતું નથી. કારણ કે તે સમજે છે કે દ્વેષ ન કરાય, એ સમ્યકત્વનું રહસ્ય છે. પિતાના આત્મામાં સમ્યકત્વ છે કે નહિ, તેને નિશ્ચય કરવા માટે સૂર્યાભ સરખા દે કે જે ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તે પણ પ્રભુને પૂછે છે. તે સામાન્ય માણસે પણ પોતાના સમ્યક્ત્વને કાર્ય દ્વારા નિર્ણય કરે જોઈએ. સમ્યક્ત્વી આત્મા તે વિચારે છે કે ક્રોધાદિ કષાયે સંસારમાં ભટકાવનાર છે. તે કઈ પણ રીતે મારા આત્મામાંથી દૂર થાય, તે જ મારા આ આત્માની મુક્તિ થાય. અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. આ રીતે કરેલ ચિંતવનના પરિણામે ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોને બકતા જ નાનાં નાના મ મ મ નકલ, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન દર્શનને કર્મવાદ ઘણા જ મંદ–પાતળા કરી દે છે. અથવા ક્ષમા, નમ્રતા, -સરલતા અને સંતોષ, એ ચાર ગુણમાં તેને ફેરવી નાખે છે. અંતરભાવથી સમ્યકત્વી આત્મા, અપરાધીનું પણ પ્રતિકૂળ ચિતવે નહીં, અને મોક્ષની સાધનામાં ગમે તેવાં વિને આવે તે પણ તેને પરમ શાંતિથી સહન કરે. આ રીતને આત્મામાં વર્તતે ઉપશમ ભાવ તે સમ્યક્ત્વનું પહેલું લક્ષણ છે. ઉપશમ ભાવરૂપ આ પહેલા લક્ષણની પ્રાપ્તિથી સમ્યકત્વીજીવ કોઈ નિર્દોષ જીવને સતાવતે કે દુઃખી કરતું નથી. , વળી અગાઉ કેઈએ પિતાનો અપરાધ કર્યો હોય, તે બાબતનું એકવાર આપસમાં સમાધાન કરી નાખ્યાબાદ તેના મનમાં ડંખ રાખી અવસર મળતાં તેનું બુરું કરવાને તે પ્રવૃત્તિ કરતા નથી. વળી પિતાના સંબંધમાં અપરાધ કરનાર અપરાધી પ્રત્યે સમ્યકત્વી આત્માની તે એ જ બુદ્ધિ વર્તે છે કે, આ મનુષ્ય દ્વારા થયેલ મારૂં અમુક નુકસાન તે મારા પિતાના જ પ્રગટ કે ગુપ્ત, યા જાણતા કે અજાvણતાં કરેલ કર્મનું ફળ છે. આ મનુષ્ય તે નિમિત્ત માત્ર છે. કરેલું તે મારૂં પિતાનું જ હોઈ તે કોઈ પણ પ્રકારે ઉદયમાં આવી મારે ભેગવવાનું તે હતું જ, તે તે કર્મ, આ મનુષ્યદ્વારા મારે ભગવાયું તેમાં બેટું શું થયું? મારી આત્મજાગૃતિમાં આ કર્મ અત્યારે ઉદય આવવાથી કરી નવે બંધ ન થાય, તેવી જાગૃતિ મને રહી શકી છે. માટે આ અપરાધી એક રીતે મારે ઉપકારી પણ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પ્રકૃતિ બંધ આ વિચાર કરી પિતાના અપરાધીનું વિપરીત ચિંતવતું નથી. અને પોતાના કર્મને બદલે સમજી, અને ત્યાં સુધી તેનું ભલું જ કરે છે. અહીં સમજવું ખાસ જરૂરી છે. કે “અપરાધીનું પણ બુરૂં ન ચિંતવવું” એટલે પોતાને બચાવ પણ ન કરે અને કેઈ ઘર લૂંટી જાય, મારી જાય, સગાં કુટુંબી. એને મારી જાય, નુકસાન કરી જાય, વિગેરે થાય તે પણ જોયા કરવું, એમ કહેવાને આશય નથી. પિતે જે વ્યવહારમાં બેઠો છે, તે વ્યવહાર પૂરતી બધી કાળજી રાખવી અને પિતાને તથા પિતાની નિશ્રાએ રહેલા મનુષ્યને પૂરતે બચાવ કરે. બચાવ કરતી વખતે જેવા સંગે ઉપસ્થિત થયા હોય તેવી પ્રવૃત્તિ પણ કરી લેવી. આ વખતે તેણે પિતાને ધર્મ, એટલે પિતાને માથે આવેલી ફરજ તે જરા પણ ચૂકવી નહિં. તે ફરજ નહિ બજાવે તે તેના ધન, માલ અને વ્યવહારને નાશ થશે. અને તે સાથે તેના હૃદયમાં ગુપ્ત અસહ્ય વેદના થશે. વિવિધ પ્રકારના વિચારની ઘટમાળ ઉત્પન્ન થશે. સગાં, ધન, માલ, વિગેરેને નાશ થવાથી લેકે તરફથી ફીટકાર થશે, કે જેને લઈને અનિચ્છાએ પણ તેને પ્રવૃત્તિ કરવી પડશે. કદાચ પ્રવૃત્તિ નહિ કરે તે તેની પિતાની ફરજ નહિ બજાવવાના બદલામાં તેના હૃદયમાં ખેદ, ખિન્નતા, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન દર્શનને કર્મવાદ બેચેની, પશ્ચાતાપ, લાજ અને અશાંતિ તેને વારંવાર ડંખ્યા કરશે. એટલે પિતાના બચાવ માટે અપરાધીઓને શિક્ષા આપવા કહે, કે પિતાને તથા પિતાના આશ્રિતોને બચાવ કરવાને કહે, તે માટે તેને પ્રયત્ન કરવો પડે, ત્યાં સુધી તે સમ્યગૃદૃષ્ટિ પિતાની હદ જરા પણ ઉલ્લંઘતે નથી, એમ માનવામાં જરા પણ અડચણ નથી. આવી જ રીતે દેવ, ગુરૂના અવર્ણવાદ કઈ બોલતું હોય કે ધર્મનાં અમુક સાધનોને કોઈ નાશ કરતું હોય, સાધુ સંતને કઈ તરફથી હરકત થતી હોય, ધર્મનાં સ્થાને દેવમંદિરે, આદિને કોઈ નાશ કરતું હોય, પિતાના સ્વધમી બંધુઓને વિના અપરાધે કેઈએ વિપત્તિમાં સપડાવ્યા હોય, તે તેમાંથી તે તે વસ્તુઓને કે મનુષ્યને બચાવ કરવા અને તેને માટે કેઈ વિશેષ પ્રવૃત્તિ કરવી પડે તે તે પ્રવૃત્તિ પણ કરવી, તે સમ્યગ્દષ્ટિને ભૂષણ રૂપે થાય છે. પણ દૂષણ રૂપે નથી. આમાં પિતાની શક્તિને વિચાર જરૂર કરો. પિતાની શક્તિવાળું તે કાર્ય જણાય, પિતાની ફરજવાળું કાર્ય સરૂ જાય, તે તે કાર્યમાં પોતાની શક્તિ નહિ છુપાવતાં બનતી પ્રવૃત્તિ કરવી. આવાં કાર્યમાં ઉપશમ ગુણને આગળ ધરી, શક્તિવાન મનુષ્ય તે કાર્યની ઉપેક્ષા કરે છે, તે તે સમ્યકર્વને દુષિત કરે છે. પિતાની ફરજ નહિ બજાવવાથી તે આત્મા ધર્મમાંથી પતિત થાય છે. આત્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં તેને કદી વિજય Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૦૩ મળતું નથી, તેનું કારણ એ છે કે દરેક ભૂમિકામાં તે ભૂમિકાને લાયકનાં કાર્ય કર્યા પછી જ આગળની ભૂમિકામાં પ્રવેશ કરી શકાય છે. આ સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં તે પિતાના આશ્રિત, માતા, પિતા, પત્ની, પુત્ર પુત્રી, બહેન, કુટુંબ, તથા સ્વધર્મબંધુઓ શ્રમણ સંઘ અને ધર્મસંસ્થાને વિગેરેની સાર સંભાળ રાખવી, તેને નિભાવ કરે, તેમને આગળ વધારવા વિગેરે સર્વજાતની જોખમદારી તથા ફરજ સમ્યદૃષ્ટિ જીવને માથે છે. એટલે તે તે પાત્રની ગ્યતાના પ્રમાણમાં–જરૂરીયાતના પ્રમાણમાં તે સર્વની સેવા કરવી. એટલે સમ્યગ્દષ્ટિ જીવોએ અનુકૂળ ઉપશમ કરવું જોઈએ, પણ પ્રતિકુળ ઉપશમ નહિ કરે. પ્રતિકુળ ઉપશમ તેને કહે છે કે, જેનું વર્ણન ઉપર કહ્યું, તેઓના બચાવ માટે ઉપેક્ષા કરવી, તે સર્વને કે તેમાંથી કેઈનો સંહાર: થતે જે. પરંતુ આ પ્રતિકુળ ઉપશમ, સમ્યગ્દષ્ટિ જીવે નહિ કરવું જોઈએ. પિતાની ફરજ બજાવવામાં તે ઉપશમને એક બાજુ મૂકવા પડે તેપણ મૂકી દઈ આશ્રિતને બચાવ કરવાને માર્ગ દેખીતે તે વિપરીત લાગે છે, પણ આ ભૂમિકાવાળાને માટે વિપરીત નથી. તે તો આ કાર્ય કરવાથી જ આગળ વધી શકસે. આ કાર્ય કરતાં તેનું અશુભ કર્મ ઓછું થશે. કારણ કે આમાં સ્વાર્થ નથી. જુઠું અભિમાન નથી. બુરી આશા નથી. નિરપરાધીનું રક્ષણ છે, આશ્રિતોને બચાવ છે, ધર્મનું Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન દર્શનના કર્મવાદ ગૌરવ છે, અને પાતાની ભૂમિકાનું કર્ત્તવ્ય છે. આ સેવાની ભુમિકા ઉલંધ્યા પછીથી જ આ માંડેલી અમુક ફરજોમાંથી તે મુક્ત થાય છે. જેમ આગળ વધે છે તેમ નીચેની ફરજો છૂટતી જાય છે. અને ઉપરની ફરજો વધતી જાય છે. તેના પ્રમાણમાં તેના અધિકાર, જ્ઞાનખળ, આત્મબળ વિગેરે પણ વધતાં જાય છે. હું અહી કાઈ શકા કરશે કે જેમ આપત્તિ સમયે પેાતાના સબધમાં સમ્યગ્દષ્ટિ જીવ વિચાર કરે છે કે આ આપત્તિ તે મારા અપરાધનુ ફળ છે, તેમ અહિ' પણ વિચાર કરવા કે પેાતાના આશ્રિતાને પ્રાપ્ત આપત્તિ તે તેમના અપરાધનુ ફળ છે, આ દ્વારા તે ભોગવે છે, માટે તેમના બચાવ શા માટે કરવા જોઈએ ? તેમને તેમના કમ ફળનુ' ફળ ભેગવવા દેવું જોઈ એ ? તે ભાગવતાં તેમનુ' કમ ઓછુ થશે, તેવા વિચાર કરનારને ઉત્તર એ છે કે, વાત તે સાચી છે, પણ જો એ પ્રમાણે ઉપેક્ષા કરવામાં આવે તે દૈયા, કરૂણા, લાગણી, પાપકાર વીગેરે બધુ ઉડી જાય છે. અને આવાં પરાપકારી કાર્યો દ્વારા જીવામાં કરૂણા, કોમળતા, નિઃસ્વાર્થ તા, નિષ્કામતા, વિગેરે ગુણા જે સાધકમાં પ્રગટ થાય છે, તે બધા અટકી જાય છે. જેના ઉપર પાપકાર કરવામાં આવે છે, તેઓને તેા તેમના કર્મોના બદલે હમણાં નહિ' તે આગળ પણ ભાગવવા જ પડશે. પરંતુ આવા પરોપકાર કરવાથી ખરા કાયદા તા તે પાપકાર કરનારને જ થાય છે. તેની અંતઃકરણની વૃત્તિઓ નિળ થાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ તેનુ' આત્મિકમળ બહાર આવે છે. આ નિમિત્તોદ્વારા ખરી રીતે પાપકાર કરનાર જ આગળ વધે છે, છતાં પણ આ પરોપકારી કા દેખી સામેા મનુષ્ય પણ પેાતાની ભૂલા સુધારે છે. પાતે પરોપકાર કરવા બહાર આવે છે, તેવા ગુણેા પેાતાનામાં ખીલવે છે. એટલે તે પણ પેાતાના ઉપર કરતા પાપકારને લઈ તેવી પ્રવૃત્તિ કરી આગળ વધે છે.. આ રીતે વ્યવહારમા જળવાઈ રહે છે. ૨૦૧ આ આશ્રિતાને વિપત્તિમાં પડેલાં જોઈ ને તેની ઉપેક્ષા કરવાથી એક જાતની નિર્દયતા, નિષ્ઠુરતા પેાતાનામાં વૃદ્ધિ પામે છે. માટે તે ન થવા દેવા માટે પણ પાતે મદદગાર થવાની જરૂર છે. વળી જે આકૃતમાં સપડાયેલા મનુષ્યેા છે, છે એમ વિચાર કરે કે આ અમારાં કર્મ ના બદલા છે, અને તે અમારે ભાગવવા પડશે, એમ જાણી તેઓ સમભાવે સહન કરે તે તેને તે ફાયદા કર્યાં છે, પણ ઉપેક્ષા કરનારને તા ફાયદા નથી જ. તેણે તે પોતાની લાગણીઓના-શક્તિના વ્યય કરીને અન્યને ખેંચે તે બચાવવાં. એટલુ યાદ રાખવુ' જોઈ એ કે, જાગૃત્તિ પૂર્વક મચાવવા કે મદદ કરવા પ્રયત્ન કરતાં પણ તેથી કદાચ તે કા'માં વિજય ન મળે તાપણુ મનમાં ખેદ ન થાય. અથવા તેમાં વિજય મળવાથી લેાકેા તેની પ્રશંસા કરે તે અભિમાન પણ ન થાય. જો અભિમાન કે ખેદ થાય તો જરૂર સમજવું કે તેની પ્રવૃત્તિ આ કામમાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન દર્શનના વાદ આત્મ જાગૃતિપૂર્વક થઈ નથી. આ સર્વ કહેવા ઉપરથી ફલિતાથ એ થયેા કે, પેાતાની ફરજ બજાવતી વખતે ઉપશમના આશ્રય લેવા નહિ, પણ પેાતાને માથે તેવા પ્રસંગે આવી પડચા હાય તો તે સહન કરવા, અને તે કસોટીમાંથી પસાર થવા, તથા આત્મજ્ઞાનના આગળ વધવા સારૂ ઉપશમના આશ્રય કરવા. માગ માં loser t હવે સમ્યક્ત્વનું બીજું લક્ષણ “સવેગ” છે. સમ્યક્ત્વી જીવ મેાક્ષ સિવાય બીજી કોઈ ચીજની ઝંખના કે પ્રાર્થના ન કરે. વ્રત-તપ વિગેરે કેવળ મેાક્ષની ઇચ્છાએ જ કરે, મેાક્ષની ઇચ્છા પણ અદ્વિતિય જ હાય. માક્ષ સિવાય બધી લગનીએ છૂટી જાય ત્યારે જ મેાક્ષની ઇચ્છાને અદ્વિતિય કહેવાય. મેાક્ષની પણ ઈચ્છા, અને મોક્ષની જ ઈચ્છા, એ બન્નેમાં ફેર છે. મેાક્ષની પણ ઈચ્છા છે, તેમાં મેાક્ષની ઈચ્છા તે છેજ, પણ સાથે સાથે ઇંદ્રચક્રવત્તિનાં સુખાદિ ભૌતિક સુખની ઈચ્છા પણ વત્તી રહી છે જ્યારે મેાક્ષની જ ઇચ્છામાં તે કોઈપણ ભૌતિક સુખની ઈચ્છા, છેજ નહિ એક પુદ્ગલપરાવત્ત શેષ સંસારમાં તા મેાક્ષ પણ જોઇએ છે, એ ભાવના વત્તતી હાય છે. પરંતુ મેાક્ષ જ જોઇએ છે, એ ભાવના તો અપુદૂગલ પરાવત્ત શેષ સસારકાળમાં જ થાય. નારકી અને તિય "ચ ગતિથી તે ઉદ્વેગ, મિથ્યાત્વીને પણ છે, પર`તુ સાથે સાથે દેવગતિ અને મનુષ્યગતિ પ્રત્યે ઉદ્વેગ તે સમ્યક્ત્વીને જ હાય. કારણ કે સમ્યક્ત્વી તે! એજ સમજે છે કે ચારે Page #226 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રકૃતિ બંધ ૨૦૭ ગતિએ તે પુગલને આધિન હોવાથી ગુલામગીરીવાળી છે, અને સ્વાધિનગતિ તો ફકત મિક્ષગતિ જ છે. ટુંકમાં પુદ્ગલજન્ય કેઈપણ સુખની પૃહારહિત જ સમ્યગ્દષ્ટિ આત્મા હોય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમતિની સઝાયમાં કહ્યું છે કે – “સુરનર સુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવ સુખ એક; આ પ્રમાણે મોક્ષની રૂચિ અને સંસારની અરૂચિરૂપ સંવેગ” તે સમ્યક્ત્વનું બીજું લક્ષણ છે. સમ્યકત્વી જીવ સંસારને કેદખાનું માને. તેનાથી ઉદાસીન બને. સંસાર પ્રત્યે ઉદાસીનતા-ભવથી ઉદાસીનતા-જન્મમર ની ઉદાસીનતા, આ રીતે ઉદાસીન બની સંસારથી છૂટવાની ઈચ્છા કરે, અને ભવપાશથી છોડાવનાર સદ્દગુણને શરણે જવાની પ્રબલ જિજ્ઞાસા જે વર્તે તે “નિર્વેદ” નામે ત્રીજું લક્ષણ છે. ભવપાશથી વિરકતતા અને આત્મધર્મનું શરણુ, આ એ પ્રબલ સાધનેની મદદથી જ અજ્ઞાનને નાશ સાધી સ્વરૂપ સ્થિતિ મેળવવાની હોઈ, સમ્યકૂવી માં આ નિવેદ” ગુણની ઘણું જરૂરીયાત છે. દુઃખી પ્રાણિઓને વિષે પક્ષપાત વિના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે અનુકંપા છે. જેમ જેમ મનુષ્ય, પરમાર્થના માર્ગમાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેનું હૃદય વિશેષને વિશેષ આદ્ર બનતું જાય છે. જગતમાં વિવિધ - * * T : - જાજ : ** * * * * * * * * * * * * * - - - Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન દર્શનને કર્મવાદ શરીરને ધારણ કરનાર અનેક પ્રકારને પ્રાણિસમુહ છે. સૂફમમાં સૂક્ષમ પ્રાણિને દુઃખ પસંદ નથી. એટલે નાના કે મોટા શરીરધારી તમામ છ પ્રત્યે સમ્યવી આત્માના હૃદયમાં દયાને ઝરે વહ્યા જ કરે છે. જગતની જે ચીજમાં જીવનું અસ્તિત્વ હોય તે સજીવ ચીજ, પછી ભલે તેમાં એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળે જીવ હેય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળો જીવ હોય, સ્પર્શ રસ અને ગંધને જાણવાની તાકાતવાળે જીવ હોય, સ્પર્શ–રસ–ગંધ અને રૂપને જાણવાના સામર્થ્ય વાળે જીવ હાય, સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દને સમજવાના સામÁવાળે હેય, એ પાંચે ઈદ્રિ સાથે વિચાર શક્તિને ધારણ કરનાર પ્રાણિ હોય, ચાહે તે મનુષ્ય હોય કે જાનવર હોય, પણ સર્વે પ્રત્યે અનુકંપા ધારણ કરવાવાળો હોય તે જ સમ્યફવી છે. પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રસ (બે ઇંદ્રિયથી પચેન્દ્રિય સુધીના જી) એ છએ કાયાની માન્યતાને ધારણ કરનારાઓ જ સમ્યક્ત્વી છે, અને તેઓ જ અનુકંપા પાળી શકે છે. ચાહે ગીરિ– ગુફામાં કે ભૂગર્ભમાં રહી સમાધિ લગાવનારે પણ ભૂતના ભેદો, ભૂતનું સ્વરૂપ વિગેરેના ખ્યાલરહિત હોય તે, સંપૂર્ણ અનુકપ કેવી રીતે પાળી શકે ? પિતના ભેગ કે ઉપભેગમાં આવતી ચીજો પૈકી કઈ ચીજને ભેગેપગ, શક્યઅનુકંપાને રોધક છે? તેની પૂરી સમજણ પણ જેને નથી તેવા આત્માઓ, કદાચ અ સ ર --*, * * * * . Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ २०४ શરીરાદિ અનેક પ્રતિકુળતાઓને સહન કરવાવાળા હોય. છતાં, સજીવ અને નિર્જીવતાના સંપૂર્ણ ખ્યાલ રહિત હોય. અર્થાત્ ઓછી સમજવાળા હય, અથવા તેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષા વૃત્તિવાળા હેય, અગર સર્વજ્ઞ ભગવાને, પ્રરૂપેલ સજીવ વસ્તુઓમાં લેશ માત્ર પણ અશ્રદ્ધાવાળા હેય, તે તેવાઓ સંપૂર્ણ અનુકંપા પાળી શકતા જ નથી. સાચી. અનુકંપાબુદ્ધિવાળાઓએ તે સૂક્ષમ યા સ્થૂલ પ્રાપ્તિમાત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. મુડીદારને જ રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય તેવી રીતે સંપૂર્ણ ઇંદ્રિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યેજ અનુકંપાવાળા બની, જુન ઇંદ્રિયશક્તિને ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે ઉપેક્ષા કરનાર, વાસ્તવિક અનુકંપાવાળો કહી શકાય જ નહિ. * વળી અન્ય જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખનાર માણસ, મનુષ્ય પ્રત્યે દયાહીન બને, કઈ મનુષ્યને દુઃખી દેખી તેનું હૃદય ન કરે, યથાશક્તિ તેનું દુઃખ દૂર કરવા. તૈયાર ન થાય, સ્વશક્તિ ન હોય તો અન્ય દ્વારા પણ દુઃખીના. દુઃખને દૂર કરાવવાની કોશિષ ન કરે, પિતે વ્યાપારી હોય તે વિશ્વાસુ ઘરાકને છેતરવાની બુદ્ધિ રાખે, ડેકટર કે વકીલ હોય તે દદી અને અસીલના આર્થિક સંગને ખ્યાલ નહિં કરતાં સ્વસ્વાર્થની પોષણુતાનું જ મુખ્ય લક્ષ્ય રાખે, સરકારી નોકરીયાત કે કોઈ મોટા હોદ્દા ઉપર રહેલ અમલદાર સરકારી પગાર ખાવા છતાં લાંચ-રૂશ્વત. લીધા વિના કામ ન કરે, પ્રજા ઉપર અસહ્ય કર નાખે, છે. ૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન દર્શનને કર્મવાદ આવા બધા મનુષ્ય અનુકંપાહીને જ કહેવાય છે. આવા મનુષ્ય પિતાની યશ-કીર્તિ ખાતર ગમે તેવાં લાંબાં ભાષણે કરતા હોય, થોડું ઘણું લેકહિત કરતા હોય કે અન્ય જીવને દુભાવી પ્રાપ્ત કરેલ પૈસાને કોઈ જનહિતાર્થે કે અન્ય સમાગે છેડે ઘણે વ્યય કરતા હોય, તે પણ વાસ્તવિક રીતે તેઓ અનુકંપાવાળા કહી શકાય જ નહિં. સાચા દયાળુ મનુષ્ય તે નાતજાતને તફાવત વિના પિતાની દયાળુવૃત્તિને સર્વત્ર માર્ગ આપી, લેકોનાં દુઃખ દૂર કરવા માટે પોતાની શક્તિને તેઓ જરા પણ છુપાવતા નથી. એટલું જ નહિ પણ આને મદદ આપું અને આને મંદદ ન આપું એ પક્ષપાત જરા પણ તેઓને હેત નથી. તેઓતો શક્તિ અનુસાર સર્વને મદદ આપતા જ રહે છે. બીજાનાં દુખે જોઈને જ તેનું હૃદય રડી ઉઠશે. અન્યને સુખી જોઈને જ તે આનંદ માણશે. કારણ કે તેને સર્વમાં આત્મા જ દેખાય છે. તેને દેહભાન ઉડી ગયેલું હોય છે. સર્વત્ર પવિત્ર પ્રેમ–પ્રેમ–જો–પ્રેમ જ તેને હોય છે. અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. દ્રવ્ય અનુકંપાથી તે દુઃખી જાને મદદ કરે છે. સાથે સાથે ભાવ અનુકંપાને તે પ્રસંગે અજમાવે જાય છે. આત્મભાન ભૂલેલા અને અજ્ઞાન અંધકારમાં ભૂલા પડી ગેથાં ખાનાર ઈવેને આત્મભાન કરાવવું, સત્ય સમજાવવું, સુરસ્તે ચડાવવા તે ભાવઅનુકંપ છે. આત્મા એજ સત્ય છે. તેને મૂળ સત્તાગત સ્વભાવ આનંદ સ્વરૂપ છે. તેને પ્રગટ ની : - નામના ના. - '* Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રકૃતિ બંધ કરે તેજ સત્યને માર્ગ છે. આ માર્ગ તરફ જીવોને વાળવા એ જ ભાવ અનુકંપા છે. પાપીઓને દેખી પાપીને તિરસ્કાર નહિં કરતાં પાપ પ્રત્યે તિરસ્કાર હવે જોઈએ. પાપીને દેખીને તે હદય દ્રવિત થવું જોઈએ કે આ બિચારાને અજ્ઞાનતાની ભાવ બિમારી છે. તેની અજ્ઞાનતાની બિમારી હટાવવા માટે મારે કેશિષ કરી તેને સમાગે લાવવાની કેશિષ કરવી જોઈએ. અને પિતે કોશિષ કરતાં છતાં પણ તે વિપરીત માર્ગને ત્યાગ ન કરે તે તે માણસની તેવી ભવિતવ્યતા જ સમજી તેના પ્રત્યે માધ્યરથ ભાવવાળો પોતે બને. સમ્યગદર્શનવાળો જીવ તે શક્તિ અનુસાર આ બન્ને પ્રકારે અનુકંપા કરતું જ રહે છે. અનુકંપા વિના તે નિવેદ અને શાતિ નકામાં છે. હવે શમ-સંવેગ-નિર્વેદ અને અનુકંપાના પાલનને પૂર્ણ આધાર તે આસ્તિકતા ઉપર જ છે. આસ્તિકતા ન હોય તે પૂર્વોક્ત ચાર લક્ષણની પૂરી સમજ પણ ન પામે. સમ્યકત્વનું મુખ્ય લક્ષણ તે આસ્તિકતા છે. જેથી આ આસ્તિકતા લક્ષણે તે સમ્યગદષ્ટિમાં હેવું જ જોઈએ. આ ન હોય તે બધું જ નકામું. જે આત્માએ રાગદ્વેષને સર્વથા જીત્યા છે, એવા વીતરાગ, તારક, તીર્થના સ્થાપક છે. શ્રી જિનેશ્વરે જે કહેલ છે તે સાચું, તે જ શંકા વિનાનું એમ માનવું તે આસ્તિકય છે. આસ્થા, શ્રદ્ધા, ખાત્રી, પ્રતીતિ, નિશ્ચય, દઢતા, આસ્તિક્તા વિગેરે એકર્થ નામે છે. શ્રી મહાવીર Page #231 -------------------------------------------------------------------------- ________________ ર જૈન દનના કવાદ જિન હતા. એ જિન ન હાત તા આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી, પણ જેએમાં જિનપણુ હોય તેઓના પૂજારી છીએ. જેએએ કમ ના તમામ કચરા ખાલી કરી, અનંતજ્ઞાન અને અનંત દશનાદિ નિજસ્વરૂપ પ્રાપ્ત કર્યું, તેનુ કહેવુ તે બધુ એ સાચું, જરાપણ શંકા વિનાનું, આવી માન્યતાદ્વારા પેાતાના શુદ્ધ આત્માને અનુભવ કરવે એનું નામ આસ્તિકય. ઉપરોક્ત પાંચ લક્ષણા હોય તે જગતમાં જૈનપણું મતાવી શકાય. સહવાસમાં આવનાર ઉપર છાપ પાડી શકાય. આ એક–એક લક્ષણ એવુ` છે કે સ`સાર પરિભ્રમણના બધા હેતુઓનું માત્ર આ પાંચ લક્ષણાથી જ ખંડન થઈ જાય છે. ઉપશમથી કષાયાનું, સંવેગવડે સંસારના સુખાનું, નિવેદથી સંસારનુ’, અનુકંપા વડે નિ યતાનું, અને સ્માસ્તિ કય વડે નાસ્તિકતાનુ ખંડન થઈ જાય છે. આ ઉપશમાઢિ પાંચ લક્ષણા જેની અ ંદર હોય છે, તેનામાં પરાક્ષ એવું સમ્યક્ત્વ પણ સારી રીતે જાણી શકાય છે. પરમ શાંતિના ઇચ્છિક મનુષ્યાએ આ પાંચ ગુણેાને પ્રગટ કરવાદ્વારા દર્શન માહનીય કને હટાવવા તે તે પ્રકારે પ્રયત્ન કરતા રહેવુ જોઈએ. હવે મેાહનીય કર્મીના ચારિત્ર માહનીય નામના બીજા ભેદ અંગે વિચારીએ. સ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધચારિત્રનુ રાષક, નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં આત્માને રમણુ કરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી ઈટાનિષ્ટ પદા Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૧૩ તરફ મિત્ર કે શત્રુભાવ વરે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે ચારિત્રમેહનીયકર્મ ૧૬ કષાય અને નવ નેકષાય વડે કરીને પચીસ પ્રકારનું છે. અહીં કષ એટલે સંસાર, અને આય એટલે લાભ, જે અપાવે તે કષાય. અર્થાત્ સાંસારિક ભાવે અપાવે તે કષાય. આ કષાયે ક્ષમા, સરલતા, નમ્રતા અને નિર્લોભતા (અનાશકિત) ભાવને ઢાંકી દઈ કેધાદિક ભાવેનું વેદન કરાવે છે. કષાય મુખ્ય ચાર પ્રકારે છે, ક્રોધ-કજીયે, ઈર્ષા, પરસ્પર મત્સર, ખેદ, ઉગ્રરોષ, હૈયાને ઉકળાટ, રસાળપણું, બળાપે, એ વિગેરે દ્વારા કેઈને તિરસ્કાર કર, ઠપકે આપ, સાથે ન રહી શકવું, સામાના ઉપકારને વિસરી જ, બીજાની સાથે સમાનભાવે નહિ વર્તવું, વગેરે ઘણી લાગણીઓનો ક્રોધમાં સમાવેશ થાય છે. આત્મામાં એવી લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કર્મ તે ક્ષમા સચ્ચકચારિત્રાવરણ ક્રોધકષાય મેહનીયકર્મ કહેવાય છે. | માન–અહંતા (જાત્યાદિમદ), બીજાઓની હલકાઈ, પિતાની પ્રશંસા, બીજાઓને પરાભવ, પરની નિંદા, બીજાઓ પ્રત્યે અસદ્દભાવ ઉપરાંત બીજાને વગોવવા, કેઈને ઉપકાર ન કરે, અક્કડપણું, અવિનય કરે, બીજાના ગુણેને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન દર્શોનના કવાદ ઢાંકવા, પેાતાની માટાઈની લાગણી, વગેરેના માનમાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માનની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કમ' તે નમ્રતા સમ્યક્ચારિત્રાવરણ માનકષાય મેાહનીય કમ કહેવાય છે. માયા—વક્રતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવવા, પોતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવું મૂખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણુ, વક્ર બુદ્ધિ, વિશ્વાસઘાત, બહારના દેખાવ કૃત્રિમ કરવા, બીજાને ઠગવાની યુક્તિ કરવી, બીજા ઉપર તરાપ મારવાના પ્રપ્ર'ચ કરવા, શબ્દની મીઠાશ રાખી વિપરીત વત્ત ન કરવું, વીગેરેના માયામાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માયાની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કર્મ તે સરલતા સમ્યક્ ચારિત્રાવરણ માયાકષાય માહનીય મ કહેવાય છે. - 7 લાભ—એકઠુ કરવાના સ્વભાવ, કઠારતા, અતિમમતા, કૃપણુતા, છતીસામીએ ભૂખ્યા રહેવું, મળેલી વસ્તુ સાચવી રાખવા ખૂબ મથવું, ત્રણ લાકની વસ્તુ પેાતાને મળી જાય તે સારૂ એમ ઈચ્છવુ, ભવિષ્યમાં મેળવવાની ઇચ્છા, વીગેરે લાભનાં રૂપે છે. આત્મામાં આવી લેાભની લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું ક` તે અનાશકિત સમ્યક્ ચારિત્રાવરણ લાભકષાય મેાહનીય કમ કહેવાય છે. અહીં કષાય ચાર ગણ્યા, પરંતુ ક્રોધ, માન, માયા, અને લાલ, એ દરેક આત્માને એક સરખા હાતા નથી. jy Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૧૫ કોઈને તીવ્ર હોય છે, કેઈ ને મંદ હોય છે, કોઈને ઘણે ટાઈમ ટકી રહે છે, કેઈ ને શેડો ટાઈમ રહે છે, એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાત ભેદે તે ક્રોધાદિ ચારે થાય છે. પરંતુ તે લક્ષમાં ન આવી શકે માટે તે ક્રોધાદિ દરેકને સ્કુલ ચાર ભેદે શાસ્ત્રમાં બતાવ્યા છે. ૧. અનંતાનુબંધી – અનંતકાળ અનંત સુધી સંસારની પરંપરા ચાલે તે અનુબંધ ધરાવતા જે તીવ્રતર કષાય તે અનન્તાનુબંધી કષાય છે. ભયંકરમાં ભયંકર કેટિના, મરણ સુધી ટકી રહેવાવાળા, બીજા જન્મમાં પણ સાથે જવાવાળા, સમજાવટથી પણ શાંત ન કરી શકાય એવા, પશ્ચાતાપથી રહિત, નરકગતિના કારણભૂત અને સમ્યકત્વને ઘાત કરનારા તે અનન્તાનુબંધી કષાય છે. જો કે સમ્યગ્દર્શનગુણનું આવરણ કરનાર તે મિથ્યાત્વમેહનીય કર્મ છે, પરંતુ તેમાં સહાયક અનંતાનુબંધી કષાય છે. તે સમ્યગ્દર્શનમાં સહાયક આચરણને કરવા દેતા નથી. માટે તે ચારિત્રાવરણીય હોવા છતાં સમ્યક્ત્વના ઘાતક પણ કહેવાય છે. ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ફક્ત દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃએના જ ઉપશમ–ક્ષપશમ કે ક્ષયથી હોતી નથી, પરંતુ દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ અને અનંતાનુંબંધી ક્રોધ-માન-માયા તથા લેભ, એ સાતે પ્રકૃતિએના ઉપશમક્ષપશમ કે ક્ષયથી હોય છે. ઉપશાંતથયેલ મિથ્યાત્વે ફરીથી ઉદયમાં આવવા ટાઈમે, પહેલા તો અનંતાનુબંધી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ - 1 - - , કે કાકા જૈન દર્શનને કર્મવાદ કષાયે ઉદયમાં આવે છે. માટે જ અનંતાનુબંધી કષાયે તે સમ્યકત્વના ઘાતક છે. ૨.અપ્રત્યાખ્યાનાવરણ કષાયે-સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં “અ” એટલે અલ્પ પણ, પ્રત્યાખ્યાન એટલે ચારિત્રનું આવરણ કરે, તેવા કષાયે તે અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. અનંતાનુબંધીય વિના અપ્રત્યાખ્યાનીય હોય તે સમ્યકત્વ તો થવા દે છે, પરંતુ લેશમાત્ર પણ ત્યાગ ન થવા દે. તે એક વર્ષ પર્યત આત્મામાં રહેવાવાળા, દેશવિરતિને ઘાત કરનાર અને તિર્યંચગતિના કારણભૂત છે. અનંતાનુબંધીની અપેક્ષાએ આ કષાયે મંદ છે. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષાયે–હિંસાદિ પાપ વ્યાપારના સર્વથા ત્યાગે કરવારૂપ પ્રત્યાખ્યાનને (સર્વ— વિરતિપને) જે કષાય આવરે તે પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. આ કષાયમાં કોલ વિગેરેની લાગણી અતી તીવ્રતાવાળી નહિં હોવાથી, બહુતીવ્રતાવાળાં નવાં કમ તેનાથી બંધાતાં નથી. આમાં સાચી સમજણ અને કંઈક ત્યાગ હોય છે, પરંતુ સર્વથા ત્યાગ જીવને કરવા દેતા નથી. એટલે તે સર્વવિરતિનાઘાતક, મનુષ્યગતિના કારણભૂત અને ચારમાસ પર્યત રહેવાવાળા છે. ૪સંજવલન –આ કષાય, સમ્યફચારિત્રનું બહુ જ ઓછામાં ઓછું આવરણ કરે છે. ચારિત્રવાળા સાધુને પણ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે છે, પરંતુ તેનાથી આત્માને થોડું જ નુકસાન થાય છે. સંજવ = = = Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૧૭ લન કષાયથી બંધાતાં કર્મની તીવ્રતા તે ઓછામાં ઓછી બંધાય છે. આ કષાય તે યથાખ્યાતચારિત્રને ઘાત કરનાર, પંદર દિવસ રહેવાવાળા અને દેવગતિના કારણભૂત છે. આ પ્રમાણે ચાર પ્રકારને ક્રોધ, ચાર પ્રકારને માન, ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારને લેભ ગણતાં ૧૬ પ્રકાર કષાયન થાય છે. તેમાં યાજજીવપૂર્યત, એક વરસ પર્યત, ચાર માસ પર્યત અને પંદર દિવસ પર્યત સ્થિતિનું જે કથન છે, તે કષાયેની તીવ્રતા મંદતા બતાવવા માટે સ્કૂલ વ્યવહાર નયને આશ્રયી છે. કેમકે પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીય કષાયની અંતમુહૂર્નાદિકાળની સ્થિતિ પણ પંભવે છે. કેઈમનુષ્યને અમુક નિમિત્તે કઈ અન્ય માણસના “ઉપર તીવ્ર ઇંધ થયે, તે જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી તેના અંતઃકરણમાંથી જતું નથી. એટલું જ નહિ પણ તે કષાયને અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાંતરમાં પણ પ્રાદુર્ભાવ થાય છે. તે તીવ્ર કષાય તે અનંતાનુબંધી જાણ. આ અનંતાનુબંધી કષાયની લાગણીથી ફરી તેવું કષાયકર્મ અંધાય, અને તે બંધાયેલું કષાયકર્મ ઉદયમાં આવી એ કષાય કરાવે કે જેથી બીજું પણ તેવું જ કષાય કર્મ બંધાય. એમ અનંતવાર બંધાવાની પરંપરા ચલાવનાર હોવાથી તેને અનંતાનુબંધી કહેવાય છે. કેઈ માણસને માત્ર એકવર્ષ પર્યત જ રહે છે. એક વરસ પછી સાંવત્સરિક પ્રતિકમણ કાળે ક્ષમાપના કરવાથી કે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન દર્શન કર્મવાદ બીજી કોઈ રીતે નાશ પામે છે, તે અપ્રત્યાખ્યાનીય કષાય છે. એવી રીતે ચાર માસ પર્યરત રહેવાવાળા અને પછીથી ચાતુર્માસિક પ્રતિકમણકાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે છે, તે પ્રત્યાખ્યાનીય કષાય છે. વળી પંદર દિવસ રહેવાવાળા અને પછીથી પાક્ષિક પ્રતિક્રમણકાળે સર્વજીવને ખમાવતાં નાશ પામે છે, તે સંજ્વલન કષાય છે. આ પ્રમાણે સહેલાઈથી કષાની તીવ્રતા અને મંદતા પરસ્પર જણાવવા માટે આ સ્થિતિકથન હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાયને સંબંધ કોઈ રીતે ઘટી શકતો નથી. અનંતાનુબંધી કષાય તે નરકને હેતુ, અપ્રત્યાખ્યાનીય કષાય તે તિર્યંચ ગતિને હેતુ, પ્રત્યાખ્યાનીય કષાય તે મનુષ્ય ગતિને હેતુ, સંજ્વલન કષાય તે દેવગતિને હેતુ છે. આ કથન પણ પૂર્વની માફક કષાની તીવ્રતા–મંદતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે. કેમકે અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ, ચાર ગતિના આયુષ્યને બંધ કરી ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે, તીવ્ર અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. અનંતાનુબંધિની આવી તીવ્રતા તે મિથ્યાત્વ અવસ્થામાં હોઈ શકે છે. હવે અપ્રત્યાખ્યાનીય કષાયને ઉદય અવિરતિ સમ્યગદષ્ટિને પણ હોય છે. પરંતુ તે તે માત્ર મનુષ્પાયુ અને - . . - - - - Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૧૯ દેવાયુ અને તેની ગતિના બંધ કરે છે. પણ નકાચુ કે તિય "ચાયુ અને તેની ગતિના બંધ કરતા નથી. તેમાં પણ અવિરતિ સમ્યગ્દૃષ્ટિ દેવ અને નારકે તા મનુષ્યાસુ જ ખાંધે. તેમજ પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદય દેશિવરતિને પણ હાય છે, તે તો માત્ર દેવાયુ અને દેવગતિના જ અધ કરે છે. સંજ્વલન કષાયના ઉદય સયત સાધુને પણ હાય છે, અને તે માત્ર દેવાયુ અને દેવગતિના જ બંધ કરે અથવા ન પણ કરે. તેથી અનંતાનુખ ધ્યાદિક કષાયે નર– કાદિ ગતિના કારણ છે, તે સ્થૂલાષ્ટિથી કહેલુ' છે. અનતાનુબંધિ કષાયના ઉચે ક્ષાયિક-ક્ષાયે પશ્ચમિક કે ઔપશમિક સમ્યક્ત્વ હેાતું નથી. અપ્રત્યાખ્યાનીય કક્ષાચના ઉદચે દેશવિરતિપણુ' હાતું નથી. પણ સમ્યક્ત્વ સભવે છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉચે સર્વાંવિતિપણું હેતુ નથી, પણ દેશશિવતિના સ‘ભવ છે. સંજવલન કષાયના ઉચે માહુના ઉદયના બિલ્કુલ અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હેતુ નથી, પણ સવ વિતિ હોય છે. કષાયોના રસની તીવ્રતા મદતાની અપેક્ષાએ ૬૪ ભેદ પણ થાય છે. કોઈપણુ એક ક્રોધના રસ તે અન્ય ત્રણ પ્રકારના ક્રોધ જેવા પણ હાય, એવી રીતે માન-માયા અને Àાભ તે અન્ય ત્રણ પ્રકારના માન–માયા અને લાભના રસ જેવા પણ હેાય. જેમકે અન તાનુબંધીય ક્રોધ જેવા અનતાનુખ'ધી ય. ક્રોધ, અપ્રત્યાખ્યાનીય જેવા અનંતાનુખ ધીય ક્રોધ, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જેને દર્શનને કર્મવાદ પ્રત્યાખ્યાનીય જે અનંતાનુબંધીય ક્રોધ અને સંજવલન જે અનંતાનુબંધી ક્રોધ. એ પ્રમાણે સોળ કષાયોને ઘટાવતાં ૬૪ ભેદ પણ થઈ શકે છે. કષાયના સહચારી અને કષાયના ઉદ્દીપક તેને નેકજાય કહેવાય છે. જો કે કષા કરતાં નેકષાનું બળ ઓછું હોય છે, પરંતુ કષાયેના બળ પ્રમાણે સંસાર વધારવામાં ખાસ મદદગાર છે. નેકષાયના બળને આધાર કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ નેકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજવલન કષાને ઉપશમ કે ક્ષય થતાં થતાંમાં તે તેઓને પણ તદ્દ ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે. આ નેકષાયના નવ ભેદ છે. જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના - સ્વભાવવાળું જે કર્મ તે હાસ્યમેહનીય કર્મ છે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે – "चउहिं ठाणोहिं हासुप्पत्तीसिया । तं जहा-पासित्ता, ૨ માસિત્તા, રે સુણત્તા, ૪ સંમત્તિા ” દર્શનથી, ભાષણથી, શ્રવણથી અને સ્મરણથી એમ ચાર સ્થાનકે હાસ્યની ઉત્પત્તિ થાય છે. અહીં દર્શન, ભાષણ અને શ્રવણ બાહ્ય કારણ છે, અને સ્મરણ અત્યંતર કારણ છે. હાસ્યમેહનીય કર્મના ઉદયથી જ આ બન્ને પ્રકારનાં કારણે પામીને જીવને હસવું આવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં જીવને પ્રીતિ પેદા કરવાવાળું કર્મ તે રતિ મેહનીય કર્મ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ રર૧ જીવને અપ્રીતિ કે નારાજી પેદા કરવાવાળું ક તે અતિમાહનીય કમ છે. ઈહલેાક ભય (મનુષ્યને મનુગ્રંથી થતા ભય), પરલેાકભય (મનુષ્યને પશુ આફ્રિકના કે નરકાદિને ભય), આદાન ભય (દ્રવ્યાદિના હરણના ભય), અકસ્માત્ ભય (પેાતાના ઉપર વિદ્યુતપાત્ત્ના કે ઘર વીગેરે પડવાના ભય), આજીવિકા ભય, મૃત્યુ ભય, અને અપયશ ભય. આ સાત પ્રકારના ભય પૈકી કોઈ પણ પ્રકારના ભય ઉત્પન્ન કરાવનાર કમ તે ભયમાહનીય કમ છે. ઈષ્ટના વિચેાગાદિથી જીવને શાકશીલતા ઉત્પન્ન કરાવવાવાળું તે શાકમેાહનીય કમ છે. મનમાં ઘણા—દુગચ્છા—કટાળો ઉત્પન્ન થવા દ્વારા પદાર્થને દૂર કરવાની કે પદાર્થ પાસેથી ખસી જવાની ઇચ્છા કરાવવાવાળું કર્યું, તે જુગુપ્સામાહનીય કર્મો છે. અણુભાવના વિકારને પેદા કરવાવાળુ' કમ` તે સ્ત્રીવેદ. અને પૌરૂષભાવના વિકારને પેદા કરવાવાળું ફૅમ તે પુરૂષવેદ. નપુસકભાવના વિકારને પેદા કરવાવાળું ક, તે નપુ’સવેદ, આ પ્રમાણે નાકષાય ક, નવ પ્રકારે છે. અહી સુખ-દુઃખના કારણેાની પ્રાપ્તિ તે વેદનીય કર્મોનું ફળ છે, અને તેમાં પ્રીતિ–અપ્રીતિ થાય તે રતિ-અરતિ માહનીયકર્મોનુ ફળ છે. તેવી રીતે જ્યારે આત્મા, ભયના સચાગેથી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧ જૈન દર્શનને કવાદ "" મુખ્ય ખની જઈ ભાન ભૂલે થાય ત્યારે તે “લયમાહનીચેાય ” સમજવા, અને જ્યારે ભયના સંચેગામાં અશાંતિ, દુ:ખ કે કલેશ અનુભવે ત્યારે તે “ ભયવેદનીય” સમજવું. અર્થાત્ મહોદયથી વ્યાકુલતા આવે, અને વેદનીચેદયથી અશાંતિ, દુઃખ વિગેરે પેદા થાય છે. માહનીય કર્મીના બન્ને ભેદોનુ વર્ણન અહી પૂર્ણ થયું. સારાંશ એ છે કે દનમેાહનીયકમ સત્યવસ્તુમાં શ્રધ્ધા કે દ્દઢતા થવા દેતુ' નથી, અને ચારિત્ર માહનીય કમ જાણવાપ્રમાણે વત્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દનનાં આવરણ દૂર થતાં, વસ્તુને વસ્તુરૂપે જાણી જોઈ શકાય છે, પણ તે સાથે આ દનમેહનીય ક` આછુ થયુ હોય તા જ યથાય પણે માન્ય કરવામાં, તેના ઉપર શ્રધ્ધા આવી શકે છે, અને તે શ્રધ્ધા આવ્યા પછી ચારિત્રમેહનીય ક્રમ ઓછુ થતાં તે પ્રમાણે વત્તન કરાય છે. આયુષ્કમ -: આ કમ' એક એડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ્ય (૨) તિ "ચનું આયુષ્ય (૩) મનુષ્યનુ આયુષ્ય (૪) દેવનું આયુષ્ય, જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદ્દત પૂરી થયા સિવાય મુક્ત થવાતું નથી, તેમ આયુષ્યની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં જઈ શક્તા નથી. ઘણા પ્રાણીયે કે જેઓ વ્યાધિ, ઈષ્ટ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પ્રકૃતિ બંધ વિયેગ અને અનિષ્ટ ગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હેવાથી આ સંસારમાં પિતાનું મૃત્યુ જલ્દી ઈરછે છે, પરંતુ તેઓ જલ્દીથી મરી જતા નથી. કેમકે તેમના આયુધ્યની મર્યાદા દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હ્રસ્વ થતી નથી. જ્યારે અનેક પૌદ્ગલિક સુખમાં એશાઆરામ કરનારા પ્રાણિઓ, પૂર્વ પુણ્યાગે અખૂટ ધનપ્રાપ્તિ, વહાલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ આદિ અનેક સુખી સંજોગો પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પોતે લાંબા આયુષ્ય વડે દીર્ઘકાલીન સુખ ભેગવે તેવું ઈચ્છે છે, છતાં આયુ ની મર્યાદા ટુકી હોય તે પિતાને વહાલા તે પૌગલિક સુખેને અર્ધભક્ત સ્થિતિમાં જ ત્યજવા પડે છે, અને આયુષ્ય મર્યાદાના વેગને આધિન થવું પડે છે. આ કર્મ, દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. અન્ય કર્મ તે ભવે યા ભવાંતરે ઉદયમાં આવે છે, જ્યારે આયુષ્યકર્મ તે જે ભવમાં અધ્યું હોય તે ભવપૂર્ણ થયે બીજા ભવમાં જ ઉદયમાં આવે છે. શ્રેણિક રાજા કે જેઓ વીરપ્રભુના પરમભકત હતા, તેઓએ તર્ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલું હોવા છતાં, આગામી ભવનું આયુષ્ય પ્રથમ નિર્ણિત થઈ ગયેલું હોવાથી, નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું હતું. આયુષકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને તે ભવપૂર્ણ થયે, નવા ભવની શરૂઆતથી ઉદયમાં આવી, બેડીની માફક જીવને શરીર ધારણ કરાવી, તે શરીરમાંથી નિકળવાની જીવને ગમે તેટલી ઈચ્છા હોય તે પણ બદ્ધાયુકર્મને ભગવટે પૂર્ણ થાય, ત્યાં સુધી તે શરીરમાં રેકી રાખે જ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન દર્શનને કર્મવાદ છે જીવને નવા શરીરને સંગ તે આયુષ્ય, અને એ સગ ટકાવી રાખનાર કર્મને આયુષ્યકર્મ કહેવાય છે. આયુષ્યકર્મનાં દલિકોને ઉદયકાળ પૂર્ણ થયા બાદ એક સમય માત્ર પણ જીવને તે શરીરને સંગ ટકી શકતે નથી. એટલે નારક શરીરમાં ટકાવી રાખનાર કર્મને “નારકાયુષકમ” તિર્યંચ શરીરમાં ટકાવી રાખનાર તે “તિર્યંચાયુષકર્મ”, માનવશરીરમાં ટકાવી રાખનાર “તે માનુષાયુષકર્મ”, અને દેવના શરીરમાં ટકાવી રાખનારૂં કર્મ તે “દેવાયુષકર્મ” કહેવાય છે, અહીં આયુષ્ય અને આયુષ્યકર્મ એ બન્ને અલગ ચીજ છે, તે સમજી શકાય તેવું છે. આયુષ્યકર્મ એ કારણ છે, અને જીવને નવા શરીરના સાગરૂપ આયુષ્ય એ તેનું ફળ છે. આયુષ્યકર્મના ઉદયથી જીવને તે તે ગતિને વેગ્ય બાકીની કર્મપ્રકૃતિઓ પણ ઉદયમાં આવે જ છે. કેઈ વખત જીવને અકાળે મરીને પણ બીજી ગતિમાં જઈ ઉપજવું પડે, અને કેટલાક જી, પોતાના આયુષ્યકર્મના કાળને પૂરો કરીને જ બીજી ગતિમાં ઉપજે. આ પ્રમાણે આયુષ્ય કર્મના અપૂર્ણતા અને પૂર્ણતાના હિસાબે બે પ્રકારે તે કર્મના શાસ્ત્રમાં બતાવ્યા છે. (૧) અપત્તિ આયુષ્યકર્મ અને (૨) અનપત્તિ આયુષ્યકર્મ. જેમાં ઓછાશ થઈ શકે એટલે ત્રુટી શકે તે “અપવત્તિ આયુષ્યકર્મ” કહેવાય છે. આવાં આયુષ્ય ઘટી જાય તે પણ અંતમુહૂર્તથી તે ઓછું ન જ થાય. પુરેપુરું Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૨૫ ભગવાય, એટલે કે જેમાં લેશમાત્ર પણ ઘટાડે ન થાય તેવું નિકાચિતપણે બંધાયેલ તે “અનપત્તિ આયુષ્ય કર્મ” કહેવાય છે. આ “અનાવર્તિ આયુષ્યકર્મ” તે બે પ્રકારે છે (૧) સેપક્રમ અનપત્તિ અને (૨) નિરૂપકમ અનપત્તિ . અહીં ઉપકુમ એટલે આયુષ્યને ત્રુટવાના સંયેગે. સેપક્રમ એટલે ત્રુટવાના સગવાળું અને નિરૂપકમ એટલે ત્રુટવાના સાગ વિનાનું. ત્રુટવાના સંગે આવે, તે પણ ગુટે નહિં તે સંપર્કમઅનાવત્તિ આયુષ્ય, અને લૂટવાના કારણે સંગ જ ન થાય, અને ત્રુટે પણ નહિ તે “અનિરૂપકમ અનપત્તિ આયુષ્યકર્મ કહેવાય છે. આયુષ્યના ટકાવનો આધાર આયુષકર્મ ઈ આયુકર્મ ત્રુટવાથી આયુષ પણ ત્રુટી જાય છે. દેવ, નારક, ચરમદેહી, શલાકાપુરૂષ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલ મનુષ્ય તથા તિર્ય, કર્મભૂમિઓમાં ઉત્સર્પિણના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે, તે બધા અનપવત્તિ આયુષ્યવાળા હોય છે. તેમાં પણ ચરમદેહી અને શલાકા પુરૂષ સિવાયના છે અનપત્તિ અને નિરૂપકપ આયુષ્યવાળા હોય છે. અને ચરમદેહી તથા શલાકા પુરૂષો સેપક્રમ અને નિરૂપકેમ અનપત્તિ આયુષ્યવાળા હોય છે. અપત્તિ આયુષ્ય સેપક્રમ જ હોય છે. એટલે તે પક્રમ અપત્તિ કહેવાય છે. જે. ૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ઔપપાતિક (દેવા અને નારકા), ચરમદેહી, શલાકા પુરૂષ (તીથ કરા, ચક્રવર્તિ એ, બળદેવા, વાસુદેવા), અને અસંખ્ય વના આયુષ્યવાળા જીવા (અકર્મ ભૂમિ તથા અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યા અને તિય ચા, કર્મ ભૂમિમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરાના યુગલિક સિવાયના તમામ મનુષ્યા અને તિય ચેા (૧) સોપક્રમ અનપતિ' (૨) નિરૂપક્રમ અનપતિ અને (૩) સે।પક્રમ અપતિ આયુષ્યવાળા હાય છે. • ૨૨૬ અહી અપવતિ આયુષ્યકમ જેટલુ ખાંધ્યુ હોય છે, એટલે કે તે કલિકા જેટલાં બધાયાં હાય છે, તે લિ કાના ગવટામાં ન્યૂનતા નહિ થતાં, દલિકા જે ક્રમે ભોગવવાનાં હાય તે ક્રમે નહિં ભોગવાતાં જલ્દી ભોગવાઈ જઈ તેના વખત ટુંકાઈ જાય છે, તેને આયુષ્ય જીયું કહે. વાય છે. જેમ લાંખી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યા હાય તેા તે દારી અનુક્રમે લાંબી મુક્તે ખળી રહે છે, અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મુકયા હાય તે તે એકદમ જલ્દીથી મળી જાય છે, તેવી જ રીતે સાપક્રમઅપવતિ આયુષ્ય થોડાકાળમાં પુરૂ થઈ જાય છે. અને જે આયુષ્યકમ તેના ખ'ધસમયે ગાઢ નિકાચિત આંધ્યું હાય, તે અનુક્રમે જ ભોગવાય છે. સેકડા ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી. કોઇ અનપવત્તિ આયુષ્યવાળા જીવાને આયુપૂર્ણ થવા Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૨૭ સમયે ઉપકમ થાય તે, તે ઉપક્રમે માત્ર તેમને કષ્ટને અર્થ સમજવા, પણ આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહિ. જેમકે સ્કન્દકાચાર્યના પાંચ શિ, તથા અર્ણિ કાપુત્ર આચાર્ય, ઝાંઝરીયામુનિ વિગેરે ચરમ શરીરી હોવાથી અનપત્તિ આયુષ્યવાળા હતા. તેમને ઉપસર્ગ થયા તે આયુષ્યક્ષયમાં કારણભૂત હતા જ નહિં. કર્મબંધનાં અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે. અને અસંખ્ય લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. તે સ્થાનકમાં કેટલાંક નિરૂપકમકર્મને ઉત્પન્ન કરનાર છે. તેથી જેવા અધ્યવસાયે જે કર્મ બાંધ્યું હોય, તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણું માણસો એક સાથે ચાલ્યા હોય, છતાં તેમની ગતિની તરતમતાથી જવાના સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કેઈ વહેલા પહોંચે છે, કઈ વિલંબે પહોંચે છે). તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણું જીએ બાંધ્યું હોય તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. કહ્યું છે કે – पिंडीभूतः पटः क्लिनश्चिरकालेनशुष्यति । प्रसारितः स एवाशु, तथाकर्माप्युपक्रम : ॥१॥ ભાવાર્થ –જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મુકયું હોય તે તે લાંબી મુદતે સુકાય છે, અને તેજ વસ્ત્ર લાંબુ કર્યું હોય તે જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કમ યણ ઉપક્રમેથી જલ્દી ક્ષય પામે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન દનના કર્મવાદ પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી અને ખીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્રાદિથી જે પેાતાના જિવતને અંત આવે, તે સવે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો છે. ૨૩૮ अज्झवसाण निमित्ते, आहारवेयणापराधाए । फासे आणापाणु, सतविझिज्झर आउ || १|| ભાષા :—અધ્યવસાન–નિમિત્ત—આહાર વેદના–પરાભાવાર્થ ઘાત–સ્પશ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે. (૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે. રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગના અધ્યવસાન પણ મરણના હેતુ થાય છે, જેમ એક અતિ રૂપવાન—યુવાન મુસાફર, અરણ્યમાં તૃષાતુર થવાથી પાણીની પરબે ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતા થયા. તે સ્ત્રી તેની સામુ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદૃશ્ય થયા, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. ભયના અધ્યવસાયથી કૃષ્ણ-વાસુદેવને જોઈ સામિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયા. સ્નેહના અધ્યવસાયથી ભાનુનામે મંત્રીની પત્ની સરસ્વતી, તે પતિના મૃત્યુ થયાની શંકા થવાથી પોતે મૃત્યુ પામી હતી. રૂપાક્રિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૨૯ તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદ્ધિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી પણુ આયુષ્યના ક્ષય થાય છે. (ર) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજ્જુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પૂરીષના રાધ અને વિષનું ભક્ષણ, વિગેરે કારણથી પણ આયુષ્યને ફ્રાય થાય છે. (૩) આહારથી એટલે ઘણુ ખાવાથી, થેાડુ' ખાવાથી અથવા બિલ્કુલ આહાર નહી મળવાથી આયુષ્યને ફાય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વભવના જીવ દ્રમક, જે સાધુ થયે। હતા, તે દીક્ષાના દિવસે જ અતિઆહારથી મૃત્યુ પામ્યા હતા. (૪) વેદનાથી એટલે શૂળ વિગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યના ક્ષય થાય છે. (૫) પરાઘાતથી એટલે ભીત–ભેખડ વિગેરે પડવાથી અથવા વીજળી વિગેરેના પડવાથી આયુષ્યના ક્ષય થાય છે. (૬) સ્પર્શીથી એટલે સર્પાદિના ડંશથી આયુષ્યના ક્ષય થાય છે. (૭) શ્વાસેાશ્વાસથી એટલે ક્રમ વિગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસેાશ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી પણુ આયુષ્યના ક્ષય થાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શોનના કવાદ એક સમય માત્રપણ કોઈનુંય આયુષ્ય વૃદ્ધિ પામતું નથી, પરંતુ ચેાગ્ય જીવનચર્યાંથી છુટતુ અટકી શકે છે. ચેાગવિદ્યા આદિથી કે રસાયણેાના ઉપયોગ કરવાથી આયુષ્યના કાળ કઈ લખાતા નથી, પણ જે કાળપ્રમાણુ આંધ્યુ હોય તે કાળ પ્રમાણે ખરાખર ભાગવાય છે. તેને ઉપચારથી આયુષ્ય વધ્યાં એમ ખેલાય છે. પરંતુ તેના અ` એ થાય છે કે તેમાં ‘· ઘટાડો બહુ ન થયા. ” આયુષ્યક'ના બંધ ઘાલના પરિણામે થાય છે. ઘેાલના પિરણામ એટલે પરાવર્ત્તમાન પરિણામ. ઉત્તરાત્તર સમયે પિરણામની ધારા ચડતી જતી હોય, પછી ભલે તે શુભ હોય કે અશુભ હાય પણ તે સમયે આયુષ્યક અધાતુ નથી. અને તેથી જ આઠમા આદિ ગુણસ્થાનામાં ક્રમશઃ શુદ્ધ પિરણામની વૃદ્ધિ થતી હાવાથી, અને ત્રીજે ગુણસ્થાનકે પણ ઘેાલના પિરણામના અસંભવ હાવાથી આયુષ્ય કર્મી અધાતુ' નથી. શેષ પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં ઘાલના પરિણામને સંભવ છે. એટલે તેવા પરિણામે ત્યાં આયુષ્ય કર્મીના અધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જો કે આયુ બંધાય છે ખરૂં, પણ ત્યાં નવી શરૂઆત થતી નથી. છઠ્ઠ ગુણસ્થાનકે પ્રારભેલ બંધ તે સાતમે ગુણસ્થાનકે પુરે કરે છે. ૨૩૦ સાપક્રમ આયુષ્યવાળા જીવા પેાતાના વમાન ભવના અતિમ ત્રીજે ભાગે, નવમા ભાગે, સત્તાવીશમે ભાગે અથવા છેવટ મરણુ વખતે છેલ્લા અંતર્મુહૂતે, આવતા ભવનું આયુષ્ય કમ બાંધે છે. અહી કેાઈ આચાર્યં સત્તાવીસમા ભાગથી Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ ૨૩૧ ઉપર પણ આવતા ભવના આયુષ્યમ ધની કલ્પના કરે છે. તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંત*ડૂત સુધી કરે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવાને માટે આયુષ્યના બંધના કાળ એવો છે કે દેવતાઓ, નારકી તથા અસંખ્ય વના આયુષ્યવાલા મનુષ્ય અને તિય`ચા (યુગલિકા) પેાતાનું વમાન આયુષ્ય છ માસ ખાકી રહે, ત્યારે આગામી ભવનુ' આયુષ્ય આંધે છે. તે શિવાયના બીજા નિરૂપક્રમ આયુષ્યવાળા (ચરમ શરીરી સિવાયના ચક્રવતી -ખળદેવાદિક શલાકા પુરૂષા ) જીવો પેાતાના આયુષ્યને ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. નામકમઃ— સ'સારી જીવાને ગતિ, જાતિ, શરીર, શરીરના અવયવ, શરીરના બધા, શરીરના આકાર, શરીરનાં પુદ્ગલેાનું પરસ્પર સંચેાજન, ઈત્યાદિ શરીરને લગતા સંચાગાની પ્રાપ્તિ આ નામકમથી થાય છે. આ દરેક સયાગાની. પ્રાપ્તિ ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારે થતી હાઈ, નામકર્મ ૪૨, ૬૭, ૯૩, અને ૧૦૩ એમ ભેદોવાળુ છે. નામકમને શાસ્ત્રમાં ચિતારા સમાન કહ્યુ છે. ચિતારો જેમ ચિત્રને અનેક રંગો પૂરીને જુદા જુદા રૂપે ચીતરી અતાવે છે,તેમ નામક` તે જીવને વિચિત્ર રૂપધારી બનાવ્યા કરે છે તે નામકની પ્રકૃતિ આ પ્રમાણે છે. શારીરિક અને માનસિક સુખ દુઃખના હિસાબે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જુદી જુદી જાતની કુદરતી પરિ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન દર્શનને કર્મવાદ સ્થિતિ યા અવસ્થાને ગતિ કહેવાય છે. ગતિ ચાર પ્રકારે છે. સંસારી આત્માને એ ચારે પૈકી કેઈપણ એક પરિ સ્થિતિમાં કાયમ જવું પડતું જ હોવાથી તેને ગતિ કહી છે. જીવને અમુક એક ગતિમાં લઈ જનારું અમુક એકજ ચેકસ કર્મ હોય છે. એટલે ગતિ તે ચાર પ્રકારે હેઈ તેને અપાવનાર કર્મ પણ ચાર પ્રકારે છે. જીવ જે સુખ, દુઃખ વેદે છે તે તે વેદનીય કર્મના ઉદયથી, પરંતુ સુખ, દુઃખના સગવાળી પરિસ્થિતિમાં જઈ મુકાવું તે તે ગતિ નામકર્મના ઉદયથી જ થાય છે. એટલે ગતિનામકર્મ સુખ દુઃખના ઊપગમાં નિયામક છે. - પ્રાયઃ ઉગ્રપુણ્ય ભોગવવારૂપ શારીરિક અને માનસિક સુખવાળી અવસ્થા, યા કુદરતી પરિસ્થિતિને દેવગતિ કહેવાય છે. અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે દેવગતિ નામકર્મ કહેવાય છે. શારીરિક અને માનસિક સુખ દુઃખ યુક્ત પરિસ્થિતિ તે મનુષ્યગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે મનુષ્યગતિ નામકર્મ કહેવાય છે. ભૂખ, તરસ, શીત, તાપ આદિ દુખયુક્ત પરિસ્થિતિ તે તિર્યંચગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે તિર્યંચગતિ નામકર્મ. તીવ્ર શીત, ઉષ્ણુદિ દુઃખરૂપ ઉગ્ર પાપના ભગવટાવાળી પરિસ્થિતિ તે નરકગતિ અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે નરકગતિ નામકર્મ. આ રીતે દેવગતિ, મનુષ્યગતિ તિર્યંચ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૩ પ્રકૃતિ બંધ ગતિ અને નરક ગતિ, એમ ગતિ તે ચાર પ્રકારે છે, એટલે તે તે ગતિને અપાવનાર કર્મ પણ અનુક્રમે દેવગતિ નામકર્મ, મનુષ્યગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ અને નરકગતિ નામકર્મ, એમ ગતિનામકર્મ પણ ચાર પ્રકારે છે. ગતિનામકર્મને ઉદય તે આયુકર્મને અનુસરીને જ વર્તતે હોઈ વિપાકેદયથી પણ ભગવાય અને પ્રદેશદયથી પણ ભેગવાય છે. કેટાકોટી સાગરોપમની સ્થિતિબંધવાળું ગતિનામકર્મ, તેટલી સ્થિતિવાળું આયુષ્યકર્મ હોય તે જ વિપાકેદયથી ભોગવી શકાય. પણ આયુષ્યકર્મની સ્થિતિ તે તેત્રીસસાગરેપમથી અધિક હોઈ શકતી જ નથી. વળી ચાર પ્રકારના ગતિનામકર્મમાંથી કે એક પ્રકારના ગતિનામકર્મના ઉદય વખતે તે ગતિને અનુકૂળ જ આયુષ્યકર્મને ઉદય આવો જોઈએ એવું પણ બની શકતું નથી. કારણ કે વર્તમાન આયુના ઉદય સમયે બંધાયેલ આગામી ભવનું આયુકર્મ તે વમાન આયુષ્ય પૂર્ણ થયે ઉદયમાં આવે જ. અન્ય કર્મ તો તે ભવે પણ ઉદયમાં આવે અને કેટલાક ભ વીત્યા પછી પણ ઉદયમાં આવે. પરંતુ આયુષ્ય કર્મ તે વર્તમાન આયુષ્ય પૂર્ણ થયા બાદ નવા ભવના પ્રારંભમાં જ ઉદયે આવે. નવા ભવના આયુષ્યકર્મના ઉદય વખતે વર્તતે ગતિનામકર્મને ઉદય, આયુષ્યને અનુરૂપ ન હોય તે આયુષ્યને અનુરૂપ ગતિરૂપે સંકમી પ્રદેશદયથી વેદાય છે. વળી તે આયુષ્યના પૂર્ણ ભેગવટા સુધીના કાળમાં વચ્ચે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન દર્શનના કવાદ વચ્ચે કોઈ અન્ય ગતિનાકમના ઉદયકાળ પાકતા હાય તા પણુ, આયુષ્યકને અનુરૂપ ગતિનામક રૂપે સંક્રમી, પ્રદેશેાયથી વેદાય છે. જેમકે મનુષ્ય, તે મનુષ્યગતિને વિપાકાયથી અને ખાકીની ગતિનું કમ` સત્તામાંથી સ્થિતિ પાકે જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ મનુષ્યગતિમાં સક્રમાવીને ભાગવી પૂર્ણ કરે છે. એવી રીતે ચારે ગતિમાં સમજવું, ગતિનામકર્મની માફ્ક આયુષ્ય કર્યું, તે અન્ય આયુષ્યમાં સંક્રમી શકાતું નથી. તે તેા જેવું 'ધાયુ' હાય તેવું જ વેદાય છે. પ્રત્યેક ગતિના જીવોને સુખ-દુઃખના સાગો કઈ એક સરખા જ હાતા નથી. જેમકે નરકગતિમાં પહેલી નારકીથી સાત નારકીએ સુધી દુઃખની પરિસ્થિતિ અનુક્રમે એક એકથી અધિક હાય છે. તિય ચગતિમાં તિય‘ચપ ચેન્દ્રિય કરતાં ચઉરિન્દ્રિય-તૈઇંદ્રિય-એઇંદ્રિય અને એકઇંદ્રિય તિય - ચામાં દુ:ખના સચાગેા અનુક્રમે વિશેષ વિશેષ હાય છે. દેવગતિમાં ભવનપતિ આદિ દેવો કરતાં અનુત્તરવાસી દેવોમાં સુખના સંચાગેાની અધિકતા છે. એ રીતે મનુષ્યગતિમાં પણ ન્યૂનાધિકતા છે. તે પણ સુખ દુઃખના ઉપભાગરૂપ અમુક પ્રકારની કુદરતી પરિસ્થિતિને સ્થૂલરૂપે ચાર વિભાગમાં વહેંચી તે પરિસ્થિતિને “ ગતિ ” નામે આળખાવી, તે ગતિને પ્રાપ્ત કરવાવાળા કમને ગતિનામકમ તરીકે ઓળખાવ્યુ` છે. આ ચાર ગતિમાંથી કોઈપણ એક ગતિના તમામ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૨૩૫ ,, જીવામાં રહેલ ચૈતન્ય વિકાસની ન્યૂનાધિકતાના હિસામે તે ગતિના અમુક અમુક પેટા વિભાગને “ જાતિ ” કહેવાય છે. એકેન્દ્રિયપણાથી પચેન્દ્રિયપણા સુધીમાં વિવિધ પ્રકારના સમાન પિરણામરૂપ સામાન્ય તે જાતિ, અને તે તે જાતિને પ્રાપ્ત કરાવનારૂ' કમાઁ તે જાતિનામકમ કહેવાય છે. જાતિ તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય તૈઇંદ્રિય, ચરિ'દ્રિય અને ૫'ચેન્દ્રિય એમ પાંચ પ્રકારે હોઈ તે તે જાતિને પ્રાપ્ત કરાવનારૂ'કમ પશુ અનુક્રમે એકેન્દ્રિયજાતિનામક, એઈન્દ્રિયજાતિ નામકમ, તૈઇન્દ્રિયજાતિ નામકમ, ચરિન્દ્રિયજાતિ નામકમ અને પચેન્દ્રિયજાતિ નામકમ, એ રીતે પાંચ પ્રકારે છે. અહી* અમુક અમુક ઇન્દ્રિયાની ઊત્ત્પત્તિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર નથી. કારણ કે દ્રવ્યરૂપ ઇન્દ્રિયનુ ઉત્ત્પન્ન તા અંગેાપાંગનામકમ તથા પર્યાપ્તિ નામ કર્મીના કારણે, અને ભાવરૂપ ઇન્દ્રિયાનુ ઉત્ત્પન્ન તે સ્પર્શનાઢિ ઇન્દ્રિયાવરણ (મતિ જ્ઞાનારણ) કર્માંના ક્ષયાપશમથી થાય છે. પર`તુ સુખ-દુઃખના અનુભવ કરાવનારૂ' તે વેદનીય ક હાવા છતાં પણ તે તે સુખ-દુઃખને અનુરૂપ કુદરતી સંચા– ગાનું નિયામક જેમ ગતિ નામ ક છે, તેમ અમુક અમુક પ્રમાણમાં ચૈતન્ય વિકાસનું નિયામક જાતિનામકમ હાઈ, જાતિનામક્રમ થી પ્રાપ્ત થતી જાતિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર છે. સ એકેન્દ્રિય જાતિના જીવા ભિન્ન ભિન્ન પ્રકારના Page #255 -------------------------------------------------------------------------- ________________ --૨૩૬ જૈન દર્શનનો કર્મવાદ હોવા છતાં કેઈક સમાન બાહ્ય પરિણામના કારણે તેઓમાં ચૈતન્યને વિકાસ સ્વલ્પ અને લગભગ સરખે હોય છે. તેવી રીતે બેઈદ્રિયાદિક જાતિઓમાં પણ સમજવું. આ રીતે નિર્દોષ સરખાપણુ વડે એક કરાએલ સમાન બાહ્ય પરિણામ જ, અમુક અમુક ચૈતન્ય વિકાસમાં નિયામક છે. તે સમાન બાહ્ય પરિણામને જાતિ કહેવાય, અને તે અપાવનાર કર્મને - જાતિનાકર્મ કહેવાય છે. પંચેન્દ્રિય જીવ કરતાં ચઉરિન્દ્રિય જીવોને ચૈતન્ય વિકાસ અલ્પ હોય. એ રીતે ચઉરિન્દ્રિય જી કરતાં તેઈન્દ્રિય જીવમાં, તેઈન્દ્રિય કરતાં બેઈન્દ્રિય જીવમાં, અને બેઈન્દ્રિય કરતાં એકેન્દ્રિય માં ચૈતન્યને વિકાસ (ચૈતન્યને ક્ષપશમ) અનુક્રમે અલ્પ હોય છે. આ પ્રમાણે ચૈતન્યશક્તિ ન્યૂનાધિક ખીલવટના ધેરણનું નિયમન તે જાતિનાકર્મના આધારે જ છે. આ રીતે પાંચ પ્રકારે ચતન્ય વિકાસની વ્યવસ્થા તે જાતિ, અને પાંચ પ્રકારની વ્યવસ્થા રૂપ જાતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે તે જાતિનામકર્મ કહેવાય છે. જાતિ નામ કર્મના ઉદયથી તે તે જાતિની પ્રાપ્તિમાં જીવ વિવિધ પ્રકારના શરીરને ધારણ કરે છે. સંસારી અવસ્થામાં જીવ, તે, શરીર વિના તે રહી શકે જ નહીં, કારણ કે સંસારી જીને સુખ–દુઃખના ઉપભેગનું ચાતે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે. વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કયે જીવ રહેલું છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવેને તે સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૩૭ જીવની ચેતના દ્વારા શરીરમાં થતી હલનચલન આદિ કિયાઓ વડે ય તે આહારાદિ સંજ્ઞાઓ ઉપરથી જ તે તે સ્થાને જીવ છે, એમ છઘસ્થ સમજી શકે છે. ચૈતન્ય. રહિત મૃતદેહને જોઈ, જીવ ચાલ્યો ગયે યા તે મરણ પામે. એમ લકે કહે છે. સંસારચકમાં પરિભ્રમણ કરતા જીવને સદાને માટે કેઈ અમુક એક જ શરીર કંઈ ટકી રહેતું નથી. માટે જ શરીરને શબ્દાર્થ નાશવંત થાય છે. શાસ્તત્ તત્ શરીરમ્ . જીવ સદાના માટે શાશ્વત છે. તેની ઉત્પત્તિ કે નાશ. છે જ નહીં. પરંતુ વ્યવહાર દષ્ટિએ નવા શરીરને ધારણ કરવા ટાઈમે જન્મ થયે, અને તે શરીરને ત્યાગ કરવા. ટાઈમે મૃત્યુ પામ્ય, એમ બોલાય છે. ત્યાં ઉત્પત્તિ અને નાશ શરીને છે. આ રીતે અનાદિકાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનંતીવાર ભિન્ન ભિન્ન શરીરને ધારણ કર્યા અને છેડયાં. શરીરધારી અનંતજી પૈકી પ્રત્યેકજીનાં શરીરે ભિન્ન ભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત શરીરે છે. પરંતુ કાર્ય કારણ આદિના સાદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી તે શરીરના (૧) ઔદારિક શરીર (૨) વૈકિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્પણ શરીર, એમ પાંચ પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે. દારિક શરીર – તીર્થકર ગણધરની અપેક્ષાએ. છે ટાઈમ , એ અનાદિકા શર Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન દર્શનને કર્મવાદ ઉદારપ્રધાન અને વૈકિયની અપેક્ષાએ અલ્પ પરમાણુ નિષ્પન્ન-સ્થૂલ વગણનું બનેલું, વળી જેને બાળી શકાય, છંદનભેદન કરી શકાય, તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચને આ શરીર સાહજિક હોય છે. વૈકિય શરીર–નાનું, મેટું, પાતળું, જાડું, એક અને અનેક ઈત્યાદિ વિવિધ રૂપને–વિકિયાને ધારણ કરી શકે તે વૈકિય શરીર છે. દેવ અને નારકને ભવધારણીય શરીર વૈકિય જ હોય છે. આહારક શરીર-ચૌદ પૂર્વધર મુનિરાજોએ તીર્થકરની કદ્ધિ જોવા નિમિત્તે કે બીજા કોઈ પણ કારણે એકહસ્ત પ્રમાણુ, શુભપુદ્ગલદ્રવ્યનું બનાવેલું, કેઈને વ્યાઘાત ન કરે અને અન્યથી જેને વ્યાઘાત ન થઈ શકે એવું, અને આહારક લબ્ધિના સામર્થ્યથી બનાવેલું, તે આહારક શરીર કહેવાય છે. ચઉદ પૂર્વધર મુનિરાજો અત્યંત સૂક્ષમ અર્થના સંદેહને દૂર કરવા માટે, અન્યક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે, પોતાના ભવજન્ય ઔદારિક શરીરથી જવું અશક્ય ધારી, લબ્ધિજન્ય આ આહારક શરીરને ત્યાં મેકલે છે. ત્યાં જઈને સંશય નિવારીને પિતાના સ્થાને આવી વેરાઈ જાય છે. આ કાર્ય, ફક્ત અંતર્મુહૂર્તમાં જ થઈ જાય છે. તેજસશરીર-ખાધેલ આહારાદિકને પકવવામાં કારણ ભૂત જે શરીર તે તેજસશરીર કહેવાય છે. શરીરમાં રહેલી ગરમી યા જઠરાગ્નિ તે જ આ શરીર છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૩૯ મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે, શરીરમાં પરિણામાન્તર કરનાર કોઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો પાણીને ભરવા થઈ શકતો નથી, એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂળપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પકવવાની તાકાતવાળી ચીજ ન હોય તે શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટીપણે જ રહે. સંગ્રહણીને વ્યાધિ જેને થયું હોય તે ખોરાક લે છે, પણ પચાવી શકતું નથી. કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી. પકવવાની તાકાતવાળી ચીજ હોય, તે જ શરીરમાં ગયેલ આહાર પરિણામાન્તર પામે, અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તેજ તૈજસ શરીર છે. લીધેલ ખેરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર કરવું, તે કામ તેજસ શરીરનું છે. આ તેજસ શરીર તે વની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિતે ટકે છે પણ બળતણથી જ. તેવી રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખેરાકને ખેંચે છે, અને ખેરાથી ટકે છે. આ તૈજસ શરીર પણ અનેક પ્રકારનું હોય છે. આપણને - - - - - * * * Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન દર્શનને કર્મવાદ ઝીણી કાંકરી પચાવવી મુશ્કેલ પડે છે, અને કબુતર ઝીણી કાંકરી ખાય તેય પચી જાય છે. આમ બનવાનું કારણ જઠરની તાકાતમાં જૂનાધિકતા છે. મનુષ્યમાં પણ મંદ જઠરવાળાને હલકે ખોરાક યા પ્રવાહિ ખોરાક પણ પચતે નથી, અને સારી જડરવાળો એકલા વાલ ખાય તે પણ હરકત આવતી નથી. બાહ્ય શરીર દેખાવમાં મજબુત હેવા છતાં અંદરની તૈજસ ભઠ્ઠી મંદ હોય તે, ભારે ખેરાક કે વધુ ખેરાક પચી શકતું નથી. તેઓને તે ભઠ્ઠી પ્રદીપ્ત રાખવા માટે વારંવાર ખેરાક લેવો પડે છે. તેઓ વધુ ટાઈમ સુધા સહન કરી શક્તા નથી. જ્યારે કેટલાકનું બાહ્ય શરીર દુબલું–તળું હોવા છતાં તૈિજસની ભઠ્ઠી તીવ્ર હેવાના કારણે, ગમે તે ભારે ખેરાક પણ પચાવી શકે છે. લાંબા ટાઈમ સુધા પણ સહન કરી શકે છે. માટે દરેક પ્રાણિના શરીરમાં રહેલી આવા પ્રકારની અગ્નિ જ, તેજસ શરીર કાયમ હવાના વ્યાપક પુરાવારૂપે છે, આ તેજસ શરીરરૂપ અગ્નિને અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હેય, પરંતુ પરભવથી આવતા જીવને જઠરાગ્નિરૂપ આ તજસ શરીર તે સાથે જ હોય છે. કારણ કે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે, આહારલાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તે જીવને પિતાની પાસે જ હેવી જોઈએ. આ સામગ્રી તેજ તૈજસ શરીર છે. તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ Page #260 -------------------------------------------------------------------------- ________________ ' ""w"* છે. પ્રકૃતિ બંધ ૨૪ કરે છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે, તેમ તેમ તેનું તેજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તૈજસપુગેલેથી બનતું રહી શરીરમાં ફેલાતું જાય છે. પામેલ પ્રાણિના બાહ્ય શરીરમાં તેજસ શરીર: હોતું જ નથી. મૃત્યુકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહ્ય શરીરના અવયરૂપ હાથપગમાં ફેલાયેલ તૈજસ શરીરરૂપ ગરમી, ધીમે ધીમે હટવા માંડે છે. હાથ પગ. ઠંડા પડે છે, ત્યારે મરનારના સંબંધીઓ સમજી શકે છે. કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે, એટલે મૃત શરીરના કોઈપણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી, તેવા સમયે હાથપગની નાડીઓના કંપનને કે હૃદયના ધબકારાને પૂરે ખ્યાલ ન પામી શકાય તે, ડૉકટર કે હોશિયાર વૈદ્યના અભાવે ગ્રામ્ય લેકે મૃત્યુ પામતા. મનુષ્યના મસ્તક ઉપર, થીનું ઘી મુકી શરીરની ગરમીને તપાસે છે. તે દ્વારા શરીરમાં ગરમીને બિસ્કુલ અભાવ જણાય તે માની લે છે કે, જીવ ચાલ્યા ગયે. કારણ કે ગરમીરૂપ તે તૈજસ શરીર, બાહ્ય શરીરમાં જીવ વિના ટકતું નથી. જૈનદર્શનમાં કથિત આ તૈજસશરીર અંગેની હકીકત આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થઈ ચૂકી છે. શરીર શાસ્ત્રીઓ કહે છે કે - જે. ૧૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન દર્શનને કર્મવાદ ગરમીના પ્રમાણને નિયંત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે. જેને હાઈ પિથેલ્મસ કહેવાય છે. એ યંત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ યંત્ર શરીરની અંદર પ્રત્યેક અંગની આવશ્કતા અનુસાર તાપમાન બનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સંતુલનમાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકાર અને વિજાતીય તત્ત્વ પૂરતા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે એ-હાઈ પિલ્મસના હાથ બહારની વાત થઈ જાય છે. તે તાવ દ્વારા સૂચના આપે છે કે, શરીરપર શત્રુઓનું આક્રમણ થયું છે. એટલે તેને બહારથી આવશ્યક સહાય પહોંચાડવામાં આવે છે.” આ પ્રમાણે દરેક જીવની સાથે અનાદિ સંબંદ્ધ રહીને ભુક્ત–લીધેલા-આહારના પાચન આદિમાં સહાયક થનારું તૈજસ શરીર છે. કામણુશરીર–આત્મપ્રદેશ સાથે લાગેલા કર્મ– પરમાણુઓને સમૂહ તે કર્મણ શરીર છે. આ કાર્પણ શરીર તે નવા અને જુના કર્મના સમૂહરૂપ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંતવગણના પિંડનું નામ જ, કામણ શરીર છે. આ પ્રમાણે પાંચ પ્રકાર સિવાય અન્ય કઈ પણ પ્રકારનું શરીર છે જ નહિં. તૈજસ શરીર અંગે એક વધુ જાણવા જેવી હકીક્ત એ છે કે, તૈજસ શરીર તે આહારાદિના પાચનનું કારણ હવા ઉપરાંત, અમુક જાતના તપે તુષ્ઠાનથી Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૪૩ તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યા, તેજસ શરીરમાંથી શ્રાપ નિમિત્તે તેજલેશ્યા અને ઉપકાર કરવા નિમિત્તે શીતલે– શ્યાના પ્રયાગ કરી, તેજાલેશ્યા વડે સામેની વસ્તુને ખાળી નાખે છે, અને શીતલેશ્યા વડે ખળતી વસ્તુને ઠંડી કરી શકે છે. આ પાંચે શરીરનું નિર્માણ અનુક્રમે ઔદારિક— વણાના, વૈક્રિયવગણાના, આહારકવગણાના, તૈજસ— વાના, અને કામ જીવ ણુાના પુદ્ગલ 'ધામાંથી થાય છે. ગ્રહણયેાગ્ય પુદ્ગલ વણાઓમાં પછીપછીની વાઓના પુદ્ગલ સ્કધા, અધિક અધિક સંખ્યાપ્રમાણ પરમાણુયુક્ત હાવા છતાં, અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હોવાથી, પછીપછીની વણાઓના પુદૂંગલ સ્કધાનાં અનેલાં શરીરા પણ, અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ બને છે. આ પ્રમાણે પુદ્દગલ સ્કામાં અધિકાધિક સૂક્ષ્મતા હેાવાનું કારણ, તેમાં એકત્રિત ખની રહેલ પરમાણુઓના જથ્થાની સઘ નતા છે. અહી શિથિલ રચનાને સ્થૂલ, અને સઘન રચનાને સૂક્ષ્મ કહેવાય છે. શિથિલ રચનાવાળી વસ્તુ કરતાં સઘન રચનાવાર્થી વસ્તુમાં પરમાણુઓના જથ્થા અધિક હાય છે. એક ઇંચ પ્રમાણુ કપડાના ટુકડા કરતાં એક ઇંચ પ્રમાણ ચાંદીના ટુકડામાં પરમાણુઓ વધારે હાવાનું કારણ, કપડાના ટુકડાની રચના શીથીલ છે, અને ચાંદીના ટુકડાની રચના ગાઢ છે. એવી રીતે સમાન અવગાહનાવાળી પુદ્ગલ— Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. જૈન દર્શનને કર્મવાદ વર્ગણીઓના સ્કંધમાં જેમ જેમ પરમાણુઓના જથ્થાની સંખ્યા વધુ હોય છે, તેમ તેમ તેને પરિણામ સઘનતાવાળે હોઈ સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે. એટલે સૂર્મપરિણામી વર્ગણના કર્ધનું બનેલ શરીર તે સૂમ, અને સ્થૂલ પરિણામી વર્ગણના સ્કર્ધનું બનેલ શરીર તે સ્થૂલ હોય છે. અહીં વર્ગણ અને તેમાંથી બનતા શરીરમાં સૂક્ષ્મતા, તે પૂર્વ પૂર્વની વર્ગણ અને શરીરના હિસાબે, તથા સ્થૂલતા તે ઉત્તર ઉત્તરની વર્ગણું અને શરીરના હિસાબે સમજવી. પુદગલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ હોવાથી શિથિલ રૂપમાં પરણિત થયેલ પુદ્ગલે, પરિમાણમાં થોડાં ( ન્યુન સંખ્યા પ્રમાણ પરમાણુયુક્ત) હોવા છતાં પણ સ્થૂલ કહેવાય છે. અને ગાઢરૂપે પરિણુત થયેલ પુદગલે, પરિમાણમાં અધિક હેવા છતાં સૂક્ષ્મ કહે વાય છે. અધિક અધિક સઘનતાવાળું પગલપરિણમન, અધિક અધિક સૂમ હેય છે. ગ્રહણયોગ્ય આઠ પુદ્ગલવર્ગણુઓમાં સર્વથી સૂક્ષ્મ પરિણામવર્ગણના સ્કંધસમુહમાંથી નિર્માણ થયેલ, તૈજસ અને કામણ શરીરે, અત્યંત સૂક્ષમ હવાથી વજ જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. આ બે શરીરમાં પણ તૈજસ શરીરના પ્રદેશે કરતાં કામણ શરીરના પ્રદેશ અનંતગુણ હોવાથી, તૈજસ કરતાં પણ કામણ શરીર વધુ સૂમ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૪૫ પ્રકૃતિ બંધ જે કે વૈકિય અને આહારક શરીર પણ અપ્રતિઘાતી છે, પણ તે અને શરીરનું અપ્રતિઘાતીપણું લેકના ખાસ ભાગ ત્રસ નાડીમાં જ છે. જ્યારે તૈજસ અને કાશ્મણનું અપ્રતિઘાતીપણું સમગ્ર લેક પર્યત છે. ઔદારિકશરીર તે મનુષ્ય તથા તિર્યંચગતિના જીવોને, અને વૈકિયશરીર તે દેવ તથા નરકગતિને જીવેને તે તે ગતિમાં જન્મકાળથી લઈ મરણપર્યત હોય છે. આ બન્ને શરીર કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ, તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે. અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે. આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હતાં અમુક ગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પુરતું જ હોઈ શકે છે. તેજસ અને કાર્મણ શરીર તે સદાના માટે દરેક ગતિના જીવોને અનાદિ સંબંદ્ધવાળાં છે. સંસારી જીવ એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં ભવાંતરાલે પણ તૈજસ અને કાશ્મણ શરીરને સંબંધ તે ચાલુ જ હોય છે, પ્રવાહની અપેક્ષાએ આ બન્ને શરીરને સંબંધ પ્રત્યેક સંસારી જીવેને અનાદિકાળને છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે, પરંતુ કોઈપણ સમયે સંસારી જીવની અવસ્થા આ બને શરીર રહિત તે હોતી * * - ". - * - -- * * * * * * * * * * * * * જ નથી. *- માન ત Page #265 -------------------------------------------------------------------------- ________________ 1. * * '.. ૨૪૬ જૈન દર્શનને કર્મવાદ બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કાર્મણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કારણ કે કાર્મgશરીર તે કર્મસ્વરૂપ છે. અને કર્મ જ સર્વ સંસારી અવસ્થાનું નિમિત્ત કારણ છે. એક સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછાં બે, અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. તે આ પ્રમાણે – બીજા કેઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી, કાયમ રહેવાવાળાં તૈજસ અને કાર્મણ શરીર તે હેાય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ બે જ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ ત્રણ શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ-કાર્પણ અને આદારિક, અથવા તૈજસ-કાશ્મણ અને વૈક્રિય હોય છે. આ ત્રણ શરીરના સંબંધને પહેલો પ્રકાર, મનુષ્ય અને તિર્યમાં , તથા બીજે પ્રકાર દેવ અને નારકમાં, જન્મકાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હોય છે. ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કામણ, ઔદારિક અને વૈક્રિય, અથવા તે તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. આ શરીર એકી સાથે હેવાને પહેલે પ્રકાર વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે કેટલાક મનુષ્ય અને તિયામાં હોઈ શકે છે. અને બીજો પ્રકાર આહા Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ પ્રકૃતિ બંધ રક લબ્ધિના પ્રયોગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હોઈ શકે છે. આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ. સંભવ હોવા છતાં તે બંને લબ્ધિને ઉપગ એકી સાથે. થતું નથી. કેમકે વૈકિય શરીર વિકુવ્ય પછી અવશ્ય પ્રમ દશા, અને આહારક શરીર વિકુવ્ય પછી શુદ્ધ અધ્ય– વસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ હોય છે. પ્રમત્તદશા અને અપ્રમત્તભાવ બને એક સાથે હાઈ નહીં શકવાથી, એને શરીરની વિકર્ણપણે એકી સાથે થઈ શકે નહીં. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીરે જ હોઈ શકે. એક કરતાં પણ વધુ શરીરેની સાથે જીવના. પ્રદેશને અખંડપણે સંબંધ, દીપકના પ્રકાશની જેમ ઘટી શકે છે. ઔદારિકશરીર જન્મસિદ્ધ જ છે. જન્મદ્વારા જે પેદા થાય તે જન્મસિદ્ધ કહેવાય. વૈકિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનાં હોય છે. કૃત્રિમ વક્રિયનું કારણ “લબ્ધિ છે. એક પ્રકારની તપજન્ય-- શક્તિને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈકિયશરીરના અધિકારી અમુક ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. તજન્ય લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ, કૃત્રિમ વૈદિયના કારણુમાં કેટલાક બાદરવાયુકાય જીને માનવામાં આવેલી હેઈ, તે જેમાં પણ લબ્ધિજન્ય કૃત્રિમ વૈકિયશરીર હોઈ શકે છે. : - --* * * * * * * * * * * * * Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ આહારકશરીર તેા કૃત્રિમ જ હાઈ, એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય જ છે. -२४८ આ પ્રમાણે ઔદારિકાદિ પાંચે શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ તરીકે, તે તે શરીરનામકમ`પણુ પાંચ પ્રકારે છે. કયુ' શરીર ખાંધવા માટે જીવે, કઈ વણા ગ્રહણ કરવી, તે નક્કી કરી આપવાનુ' કામ શરીરનામકમ'નુ' છે. એટલે તે તે શરીરને યેાગ્ય તે તે પુદ્દગલ વણાએના ગ્રહણુ માટે, તે તે સંજ્ઞાવાળાં શરીરનાક જ નિયમિત હાય છે. અમુક વણા ગ્રહણ કરવા માટે અમુક નામકમ જ નિયમિત ન હોય તે, કયુ' શરીર માંધવા માટે કઇ વણા લેવી તે ચાક્કસ ન રહેત. અહિં ઔદારિકાદિ શરીર, ઔદારિકગ્રહણયેાગ્ય વ`ણા, અને ઔદારિકાઢિ શરીરનામકમ, એ ત્રણેયની ભિન્નત્તા ભુલાઈ જવી ન જોઈ એ. જેમકે આપણુ જે સ્થૂલ શરીર છે તે ઔદારિક શરીર છે. તે શરીરરૂપ રચના જે પુદ્ગલસમુહથી બનેલી છે, તે ઔદારિક વગણાનાં જ પુદ્ગલા છે. તે ઔદારિક પુદ્ગલાનુ ગ્રહણ, જીવને ઔદારિકનામકર્મના ઉદયથી જ થયું છે. ઔદ્યાકિનામકમ એ ક્રમની પ્રકૃતિ હાઇ, કાણુ વ - *ણાના પુદ્ગલેાનુ' જ બનેલુ' છે. આ રીતે પાંચેય શરીર, તે તે શરીરમાં ઉપયેાગી તે તે શરીરનાજ નામવાળી પાંચેય પ્રકારની પુદ્ગલવગણા, અને તે તે વ ાને ગ્રહણ Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૪૯ કરાવનાર પાંચેય શરીરનામકર્મ અંગે સમજવું. પાંચેય શરીર નામકર્મનાં નામ તે (૧) દારિક શરીરનામકર્મ (૨) વૈકિય શરીરનામકર્મ (૩) આહારક શરીરનામકર્મ (૪) તૈજસશરીરનામકર્મ અને (૫) કાર્મણ શરીરનામકર્મ છે. જે જે શરીરનામકર્મને ઉદય થાય તે તે શરીર , લેકમાં રહેલ પગલે ગ્રહણ કરી, તેને તે તે શરીર રૂપે પરિણુમાવવાનું કાર્ય, તે તે શરીરનામકર્મનું છે. કર્મ એ કારણ છે, અને શરીર એ કાર્ય છે. અહીં કામણ શરીર અને કામણ શરીરનામકર્મ, એ બને કામણવર્ગણાનાં જ પુદ્ગલમાંથી પરિણામ પામેલ હોવા છતાં, બને ભિન્ન ભિન્ન છે. કાર્મણવર્ગણાના પુદ્ગલગ્રહણમાં હેતુભૂત એવું કામણુશરીરનામકર્મ તે નામકર્મની એક ઉત્તર પ્રકૃતિ છે. એટલે જ્યાં સુધી કામgશરીરનામકર્મને ઉદય છે, ત્યાં સુધી જ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલે, આભા ગ્રહણ કરી શકે છે. આત્માની સાથે એકાકાર થયેલ, આઠે કર્મની અનંત વર્ગણના પિંડનું નાણું કામણ શરીર છે. કાર્મણ શરીર એ અવયવી છે, અને કમની દરેક ઉત્તર પ્રકૃતિ તેના અવયવે છે. કાર્મણશરીરનામકર્મ તે બંધમાંથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન દર્શનને કર્મવાદ તેરમાં ગુણઠાણે, અને સત્તામાંથી ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે જાય છે. જ્યારે કાર્યણશરીરને સંબંધ ચૌદમાના ચરમસમય પર્યત હોય છે. કામણ શરીરનામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી જ હેવાથી, ચૌદમે ગુણસ્થાનકે કમપેગ્ય પુદ્ગલનું ગ્રહણ થતું નથી. આ પ્રમાણે કામણુશરીર અને કાર્યણશરીરનામકર્મમાં ભિન્નતા છે. શરીરરચનામાં કેવલ તે તે શરીરને મેગ્ય પુગલના ગ્રહણમાત્રથી શરીર કંઈ તૈયાર થઈ જતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ, તે પુદ્ગલેમાંથી બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી અને પેટ, એ આઠ અંગો, તથા આંગળી પ્રમુખ ઉપાંગે, અને આંગળીના પર્વ-રેખા વગેરે અંગે પાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીર– રચનામાં ઉપયોગી પુગલજથ્થાની રચના, શરીરમાં હાડકાંની બેઠવણ, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણ—ગંધ-રંસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ, એ વીગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરની રચનાની પૂર્ણતા થાય છે. અને તે તે રચનાઓનું નિર્માણ તે વિવિધ પ્રકારની નામકર્મની પ્રકૃતિના ઉદયથી જ થાય છે. પાંચે શરીર પૈકી તૈજસ અને કાશ્મણ શરીરને અંગે પાંગ નહીં હોવાથી, શેષ ત્રણ તે દારિક–વૈક્રિય Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૫૧ અને આહારક શરીરને એગ્ય અંગઉપાંગ અને અંશેપાંગના સ્પષ્ટ વિભાગરૂપ પરિણામ અનુક્રમે (૧) દારિક અંગે પાંગ નામકર્મ (૨) વૈકિય અંગોપાંગ નામકર્મ અને (૩) આહારક અંગોપાંગ નામકર્મના ઉદયથી જ થાય છે. પાંચેય શરીરમાં આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુગલેને અન્ય એકાકાર સંબંધ કરવાવાળું બંધન નામકર્મ તે (૧) ઔદારિક બંધન નામકર્મ (૨) વૈકિય બંધન નામકર્મ (૩) આહારક બંધન નામકર્મ (૪) તૈજસ બંધન નામકર્મ અને (૫) કામણ બંધમ નામકર્મ, એમ પાંચ પ્રકારે છે. દરેક સંસારી જીવ બે-ત્રણ કે ચાર શરીરોના એકી સાથે સંબંધવાળો પણ હોય છે. એટલે જેટલાં શરીરને એકી સાથે સંબંધ ચાલુ હોય, તે દરેક શરીરને મેગ્ય. પુદગલનું ગ્રહણ પણ ચાલુ હોય છે. તે ટાઈમે પોતાની જાતના કે બીજી જાતના ગ્રહણ કરાતા શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થઈ, તે સર્વને એકમેક સંબંધ થઈ જતે હવાના હિસાબે, તે બંધનમાં હેતુભૂત ઉપરોક્ત પાંચ બંધનનામકર્મ ઉપરાંત, બીજા દશ મળી કુલ્લ પંદર બંધનનામકર્મ પણ કહેવાય છે. તે દશનાં નામ આ પ્રમાણે છે. (૧) ઔદારિક તૈજસ બંધન નામકર્મ (૨) દારિક કામણ બંધન નામકર્મ (૩) દારિક તૈજસકાર્માણ બંધન. નામકર્મ (૪) વૈક્રિય તૈજસ બંધન નામકર્મ (૫) વૈક્રિય. Page #271 -------------------------------------------------------------------------- ________________ -૨૫૨ જૈન દર્શનના ક વાદ કામણું બંધન નામકમ (૬) વૈક્રિય તૈજસ કામ્હણુ બંધન નામક (૭) આહારક તૈજસ ખધન નામક (૮) આહારક કાર્માંણુ બંધન નામકર્મી (૯) આહારક તૈજસકાણુ બંધન નામક અને (૧૦) તેજસકાણુ ખ'ધનનામક, આ બધનનામકેમ ન હેાત તેા, પેાતાની જાતના કે ખીજી જાતના શરીરના પુદ્ગલેનું પરસ્પર મિશ્રણ થઈ શકત નહી', અને પુદ્ગલેા ઉડી જઈ વેરાઈ જાત. માટે અધનનામકેમ તે તે શરીરપણે પરિણામ પામેલી વ ણુાઆને, જુદા જુદા શરીરની નવીજીની વાત સાથે મિશ્રણ કરવાનું કામ કરે છે. ઔદારિકના, વૈક્રિય કે આહારક પુદ્ગલા સાથે ચેાગ થતા નથી, માટે પદરથી અધિક અધન થતાં નથી. શરીરને ચેાગ્ય પુદ્ગલવ ણુાઓમાં રહેલ પરમાણુએના તે તે શરીરરચનાનુસાર પરસ્પર પી’ડીભાવ અર્થાત્ શરીર રચનાનુસાર પુદ્ગલજથ્થાની રચના કરવાવાળું, સઘાતન નામકેમ તે (૧) ઔદારિક સંઘાતન નામકમ (ર) વૈક્રિય સંઘાતન નામક (૩) આહારક સંઘાતન નામકમ (૪) તેજસ સંઘાતન નામક` અને (૫) કાર્માંણુસઘાતન નામકમ એમ પાંચ પ્રકારે છે. શરીરની દ્રઢતાના આધાર હાડકાંની રચના ઉપર છે. તે હાઢપી'જરના ઘડતરને “ સંઘયણ ” કહેવાય છે. પાંચ શરીર પૈકી માત્ર ઔદારિકશરીરમાં જ હાડકાં હોવાથી, ઔદ્યારિકશરીર સિવાય અન્ય શીશમાં સંઘયણુ હતુ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૫૩ નથી. વિવિધ પ્રાણિઓના હિસાબે વિવિય પ્રકારનાં સંઘયણું હેવા છતાં, શૂલપણે તેના છ પ્રકાર, જૈનશાસ્ત્રોમાં દર્શાવ્યા છે. એ છ પ્રકારનાં સંઘયણ થવામાં હેતભૂત, છ પ્રકારનું સંઘયણનાકર્મ” છે. ૧. વા ઋષભ નારાચ નામકર્મ –બે હાડકાને મર્કટબંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હોય, અને એ ત્રણે હાડકાને ભેદનાર વજી એટલે ખીલીના આકારવાળા હાડકાથી મજબુત થયેલ એવું, તે વારાષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ તે વાષભનારીચ નામકર્મ. ૨. વૃષભ નારાચ નામકર્મ –માત્ર ખીલી રહિત પૂર્વોક્ત હાડની જે રચના, તે રાષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ, તે ઋષભનારા નામક છે. ૩. નારાચ નામકર્મ-જ્યાં હાડકાના બંને પાસા મર્કટ બંધથી બંધાયેલા હોય, પણ હાડને પાટો અને ખીલી ન હોય. તેવા પ્રકારની હાડની રચના, તે નારાચ સંઘયણ. તેનું કારણ જે કર્મ તે નારાચસંઘયણ નામકર્મ. ૪, અદ્ધનારીચ નામકમ-જ્યાં હાડકાંને એક પાસે મર્કટ બંધ હોય, અને બીજે પાસે ખીલી હેય, તેવા હાડની રચના, તે અદ્ધનારીચ સંઘયણ તેનું કારણ જે કર્મ, તે અદ્ધનારાચસંઘયણ નામકર્મ. ૫. કીલિકા નામકમ-જ્યાં કલિકા-ખીલી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન દર્શનને કર્મવાદ માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય તેવા પ્રકારની હાડની રચના તે કાલિકા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે કીલિકાસંઘયણ નામકર્મ. ૬. સેવા યા છેવટું નામકર્મ-જ્યાં હાડકાં પરસ્પર અડકીને રહેલાં હોય, તે સેવાd કે છેવટું સંઘયણ છે. સ્નિગ્ધ પદાર્થનું ભજન, તૈલ મર્દન વગેરે સેવાથી વ્યાપ્ત હોય, એટલે તેવી જેને નિત્ય અપેક્ષા હોય, તે સેવાર્તા સંઘ યણ, તેનું કારણભૂત જે કર્મ, તે સેવાસંઘયણનામકર્મ યા છેવટ્ટુ સંઘયણ નામકર્મ. આ રીતે સંઘયણ અને સંઘયણનામકર્મ કહ્યું. હવે સંસ્થાન અને સંસ્થાન નામકર્મ અંગે વિચારીએ. સંસ્થાન એટલે શરીરની સારી કે ખરાબ આકૃતિ. અને તે આકૃતિ થવામાં કારણભૂત જે કર્મ, તે સંસ્થાન નામકર્મ. સંસ્થાને ઘણી જાતનાં હોવા છતાં, તે સર્વને સમાવેશ શાસ્ત્રીય રીતે છમાં કરે છે. એટલે સંસ્થાનનામકર્મ પણ છ કહ્યાં છે. ૧. સમચતુરસ્ત્ર નામકર્મ :-સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્ત શરીરનાં સઘળાં અવયવો હોય અથવા પર્યકાસને બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણ ઢીંચણનું અંતર, જમણું ખભા અને ડાબા ઢીંચણનું અંતર, આસન અને લલાટનું અંતર–એ પ્રમાણે ચાર અસ્ત્ર-બાજુનું અંતર સમ-સરખું હોય, તે સમચતુ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પ્રકૃતિ બંધ રસ્ત્ર સંસ્થાન છે. અને જે કર્મના ઉદયથી તે સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે સમચતુરસ્ત્રસંસ્થાન નામકર્મ છે. ૨. ન્યુઝોધપરિમંડલ નામકર્મ -ન્યુઝોધ-વડના જે, પરિમંડલ-આકાર. વડ વૃક્ષની જેમ નાભિની ઉપરને ભાગ લક્ષણોપેત સુડોળ હોય, અને નાભિની નીચેનો ભાગ લક્ષણહીન બેડોળ હોય, તે ન્યુઝોધ પરિમંડલસંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે ન્યુયોધપરિમંડલ નામકર્મ. ૩. સાદિ સંસ્થાન નામકર્મ : નાભિની નીચેનો ભાગ સુડેળ અને ઉપરને ભાગ લક્ષણહીન થાય. તે સાદિ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે સાદિ સંસ્થાન નામકર્મ. ૪. કુજ સંસ્થાન નામર્થ :–મસ્તક, ગ્રીવા, હાથ અને પગ, લક્ષણ યુક્ત હોય, અને છાતી-ઉદર વગેરે લક્ષણહીન હિોય, તે કુમ્ભ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારનાં સંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુષ્ણસંસ્થાન નામકર્મ. ૫. વામન સંસ્થાન નામકમ-છાતી, પેટ વગેરે અવય લક્ષણ યુકત હોય, અને મસ્તક, ગ્રીવા, હાથ અને પગ તે લક્ષણ રહિત હોય, તે વામન સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાન નામકર્મ. ૬. હુડકસંસ્થાન નામકર્મ :-શરીરનાં સઘળાં અવ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન દર્શનને કર્મવાદ ય લક્ષણ રહિત અને બેડેન હોય, તે હંડક સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા ખરાબ સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે હુડકસંસ્થાન નામકર્મ. સંઘયણ અને સંસ્થાનનું નિર્માણ થવા ઉપરાંત શરીરમાં વર્ણગંધ–રસ અને સ્પર્શનું પણ અમુક ચોકકસ પ્રકારનું નિર્માણ થાય છે. અને તે ચોક્કસ પ્રકારે થતા વર્ણાદિના તે નિમણમાં કારણભૂત, વર્ણનામકર્મ, રસનામકર્મ, ગંધનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. અહીં વર્ણ અને વર્ણનામકર્મને ભેદ ભુલાઈ જ ન જોઈએ. કારણકે વર્ણ એ કાર્ય છે, અને વર્ણનામકર્મ એ તેનું કારણ છે. એ રીતે ગંધ, રસ, સ્પર્શ અંગે અને ગંધનામકર્મ, રસનામકર્મ તથા સ્પર્શનામકર્મ અંગે પણ સમજવું. કૃષ્ણ, નીલ, રક્ત, પિત્ત અને વેત એ પાંચ પ્રકાર તે વર્ણન છે. સુરભિગધ અને દુરભિગંધ એમ બે પ્રકાર ગંધના છે. કડ, તી, તૂર, ખાટો અને મીઠે, એ પાંચ પ્રકાર રસના છે. લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ત્રાક્ષ, એ આઠ પ્રકાર સ્પર્શના છે. તેમાં જે કર્મના ઉદયથી પ્રાણિનું શરીર કૃષ્ણ વર્ણવાળું બને, તે કર્મનું નામ કૃષ્ણવર્ણ નામકર્મ કહેવાય છે. એવી રીતે પ્રાણિના શરીરમાં જે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નિર્માય, તે નિર્માણ થવામાં તે તે પ્રકારનું વર્ણ નામકર્મ, ગંધ નામકર્મ, રસ નામકર્મ અને સ્પર્શ નામકર્મ કારણભૂત સમજવું. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ ૨૧મ વર્ણાદિ ચતુષ્ટના ઉપરોક્ત વીસ ભેદ હોવાથી તે ૨૦ ભેદના નિર્માણમાં ૨૦ પ્રકારનું નામકમ જાણુવુ.. અહિં કોઈ ને શંકા થાય કે, જે પુદ્ગલામાંથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલા તે વર્ણાદિચતુષ્ક સહિત જ હાય છે, તો પછી શરીરનિર્માણમાં વર્ણાદિની ઉત્ત્પત્તિ નવી થઈ કેમ ગણાય ? આનું સમાધાન એ છે કે, વર્ણાદિ તે પુદ્ગ-લના જ ગુણુ છે, એટલે એક પરમાણું પણ વર્ણાદિ ચતુષ્ક રહિત તા કયારેય પણ હાય જ નહિ. તેમ છતાં પરમાણુ-રૂપે રહેલ પુદ્ગલમાં, સદાના માટે એક જ પ્રકારના વર્ણાદિચતુષ્ટનું અસ્તિત્વ હેાઈ શકતું જ નથી. જુદાજુદા નિમિત્તોને પામી, જુદાજુદા પ્રકારે વર્ણાદિ ચતુષ્કનું તેમાં નિર્માણુ થાય છે. તેવી રીતે શરીરચેાગ્ય ગ્રહણ પુદ્ગલવગ ણામાંથી, તે પુદ્ગલવગણાના સ્કંધાના, શરીર રૂપે થતા પરિણમન ટાઈમે અમુક પ્રકારે થતા વર્ણાદિ ચતુષ્કના પલ્ટામાં, તે તે સંજ્ઞાયુક્ત, વર્ણાદિ નામકર્માં જ કારણુભૂત છે. શરીર રચના ટાઈમે પ્રાણિને, જેવા વર્ણાદિ નામકર્મના ઉદય હાય તેવા વર્ણાદ્વિચતુષ્ટનું નિર્માણુ, તે નામકમના ઉદયવાળા જીવના શરીરમાં થાય છે, એક કમ એવુ છે કે, જીવ જ્યારે પ્રથમના ભવનુ શરીર છેાડીને નવા ભવમાં ઉત્પન્ન થવાના હાય, ત્યારે જ્યાં ઉત્પન્ન થવાના હાય, ત્યાં પહોંચાડી દેવામાં જીવને જે. ૧૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન દર્શનને કર્મવાદ મદદગાર થાય છે. આ કર્મનું નામ આનુપૂર્વનામકર્મ છે. આ કર્મ વડે ભવાંતરમાં જતાં આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જીવ ગતિ કરે છે. કોઈ વાર સીધે સીધે બીજા ભવમાં જાય છે. અને કેઈવાર તેને આકાશ પ્રદેશની શ્રેણમાં કાટખુણું (વક્રતા) કરવા પડે છે. સીધે સીધે સીધી આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નવા ભવમાં (ઉત્પન્ન થાય, તે તે તેને તે સમયે આનુપૂવી નામકર્મના ઉદયની મદદ લેવાની જરૂર પડતી નથી. પરંતુ વિગ્રહગતિ કરવી પડે છે, જેટલા કાટખુણા-વકતા-વિગ્રહગતિ કરવી પડે, તેટલા કરવામાં મદદરૂપ બની આ આનુપૂર્વી નામકર્મ, જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય, ત્યાં પહોંચતાં સુધી ઉદયમાં રહે છે. એટલે ચારગતિના નામે આનુપૂવ નામકર્મ પણ ચાર પ્રકારે છે. (૧) દેવગયાનું પૂર્વનામકર્મ (૨) નરક– ગત્યાનુપૂનામકર્મ (૩) તિર્યંચગત્યાનુપૂવીનાકર્મ અને (૪) મનુષ્યગત્યાનુપૂર્વનામકર્મ. આ આનુપૂર્વનામકર્મને - ઉદય, વક્રગતિમાં જ હોય છે. વિગ્રહવડે દેવગતિમાં જતા જીવને, આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર જે કર્મ, તે દેવગત્યાનુપૂર્વનામકર્મ છે. એ પ્રમાણે ચારે ગત્યાનુપૂવી નામકર્મની વ્યાખ્યા સમજવી. આ જગતમાં પ્રાણિઓની ચાલ (હીંડણી) વિવિધ પ્રકારે જોવામાં આવે છે. તમામ પ્રકારની ચાલનું વિભાજન શાસ્ત્રકારે એ બે પ્રકારે કર્યું છે. પ્રશસ્ત યા શુભ, અને અપ્રશસ્ત યા અશુભ. ચાલનું નિયામક કર્મ તે “વિહાગતિ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૫૯ નામ કર્મ છે. જે કર્મના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ચાલ હોય, તે શુભ વિહાગતિ નામકર્મ, અને જે કર્મના ઉદયથી ઊંટ, ગધેડા વગેરેની પેઠે ખરાબ ચાલ પ્રાપ્ત થાય, તે અશુભ વિહાગતિ નામકર્મ છે. ( આ પ્રમાણે (૧) ગતિનામકર્મ (૨) જાતિનામકર્મ (૩) શરીર નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ (૫) બંધન નામકર્મ (૬) સંઘાતન નામકર્મ (૭) સંસ્થાન નામકર્મ (૯) વર્ણ નામકર્મ (૧૦) ગંધ નામકર્મ (૧૧) રસ નામકર્મ (૧૨) સ્પર્શ નામકર્મ (૧૩) આનુપૂર્વી નામકર્મ અને (૧) વિહાગતિ નામકર્મ. આ ચૌદે પિંડ પ્રકૃતિ કહેવાય છે. પિંડ-સમૂહ. જે એક પ્રકૃતિના અનેક ભેદ હેય, તે પિડ પ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિ નામ, તેના ચાર અવાક્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિંડ પ્રકૃતિ છે. એવી રીતે ચૌદ પિંડપ્રકૃતિના અવાન્તર ભેદ પાંસઠ થાય છે. તેમાં બંધન તે પાંચને બદલે પંદર ગણીએ તે, પતેર અવાન્તર ભેદ થાય છે. જેના અવાર ભેદ ન હોય, તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે, એવી પ્રત્યેક કર્મ પ્રકૃતિએ આઠ છે. તેનાથી જીવને સંસારી અવસ્થામાં નીચે મુજબ સંજોગે પ્રાપ્ત થાય છે. (૧) પિતાની આકૃતિને દેખવા માત્રથી, કે પિતાની વાણીથી યા બુદ્ધિ બળથી બીજાને આંજી નાખે, બળવાનને Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ પણ દબાવી દે, ક્ષોભ પમાડે એવી જાતના સામર્થ્યને ઉત્પન્ન કરાવનારૂં કર્મ, “પરાઘાત નામકમ' છે. (૨) શ્વાસ લેવા મુકવાની શક્તિનું નિયામક કર્મ તે શ્વાસેચ્છવાસ નામકર્મ છે. (૩) અનુણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ, તે “આપ નામકમ” છે. માત્ર સૂર્યને વિમાનના પૃથ્વીકાય છેનેજ આ કર્મને ઉદય હોય છે, કારણ કે તે જીવેનું જ શરીર શીતસ્પર્શવાળું હોવા છતાં, ઉષ્ણુ પ્રકાશવાળું હોય છે. (૪) શીતસ્પશી શરીરમાં શીત પ્રકાશનું નિયામક કર્મ, તે “ઉદ્યોતનામકર્મ” છે. ચંદ્રમાંથી ઠંડે પ્રકાશ ફેલાય છે, તે તથા મુનિના વૈયિશરીર, દેના ઉત્તર વૈકિયશરીર, ખજુઆ, રાત્રે ચમકતી કેટલીક વનસ્પતિઓ, વગેરેને જે ઉદ્યોત હોય છે. તે આ “ ઉદ્યોતનામકર્મથી જ પ્રાપ્ત થયેલ હોય છે. (૫) જે કર્મના ઉદયથી જીવના શરીરને પરિણામ રૂ જેવો હલકે ન પામે, કે લેઢા જે ભારે ન બને, તે કર્મનું નામ અગુરુલઘુનામકર્મ છે. (૬) જે કર્મના ઉદયથી ત્રણ ભુવનના જનેને પૂજવાલાયક થાય, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય એવું ઉત્તમોત્તમ તીર્થ પ્રવર્તાવે, અને પોતે કૃતકૃત્ય છતાં પણ ધર્મને ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે, તીર્થંકરદેવ તરીકે વિશ્વ Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ "ધ ૨૬૧ વિખ્યાત થાય, અને અષ્ટ પ્રાતિહાય સહિત વિચરી જીવાને ધમપ્રાપ્તિ કરાવે, તે મનુ' નામ તીથંકર નામકમ` ' • છે. કેવલજ્ઞાની સિવાય બીજાને આ કમના વિપાકાય હાતા નથી. (૭) શરીરમાં અંગ પ્રત્યગાને યથાચિત સ્થાને ગેાઠવનાર કર્મી, તે નિર્માણુ નામક છે. : " (૮) જે કમના ઉદયથી પડજીભ, ચારક્રાંત, રસેાળી વગેરે ઉપઘાતકારી અવયવેાની જીવને પ્રાપ્તિ થાય, તે કમ તુ નામ ‘ઉપઘાત નામકમ` ' છે. આ પ્રમાણે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ છે. વળી પણ શરીરમાં વિવિધ પ્રકારનું પરિણમન થવામાં ત્રસાઢિ દશ, અને તેની પ્રતિપક્ષી સ્થાવરાદિ દશ, કર્મીપ્રકૃતિએ કારણભૂત છે. આ વીસ પ્રકૃતિએ પણ પ્રત્યેક પ્રકૃતિએ જ છે. પરંતુ પ્રત્યેક પ્રકૃતિએ બે પ્રકારે છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સંપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પુર્વોક્ત આઠ પ્રકૃતિએ તે અપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. અને ધ્રુવે કહેવાતી ૨૦ પ્રકૃતિએ તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. (૧–૨) તાપાકિથી પીડિત થયેલા જીવા એક સ્થાનેથી ખીજે સ્થાને સ્વેચ્છાએ જઈ શકે, તેવા પ્રકારની શક્તિ જીવને પ્રાપ્ત કરાવનારૂ જે કમ તે ‘ત્રસનામક છે. અને જીવને તેવી શક્તિથી રહિત રાખનારૂ જે કર્યું, તે ? Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન દર્શનને કર્મવાદ સ્થાવર નામકર્મ છે. ત્રસનાકર્મના ઉદયવાળા છે તે ત્રસ કહેવાય છે. જેમકે બેઈન્દ્રિયાદિ. અને સ્થાવરનામકર્મના ઉદયવાળા છે તે સ્થાવર કહેવાય છે. જેમકે એકેન્દ્રિય છે. (૩-૪) જે પ્રાણિઓનાં ઘણું શરીરે એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુને અગોચર હોય, અર્થાત્ આંખે ન દેખી શકાય એવા સૂમ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં કર્મ, તે “સૂમનાકર્મ” છે. અને એક અગર ઘણાં શરીર ભેગાં થવાથી દેખી શકાય તેવા સ્થૂલ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં જે કર્મ, તે બાદર નામકર્મ' છે. સૂક્ષ્મ પરિણમી શરીરધારી છે “સૂક્ષ્મ” કહેવાય છે. અને બાદર પરિણમી શરીરધારી જીવે “બાદર’ કહેવાય છે. (૫૬) જીવ પોતાના મરણ કાળ પહેલાં સ્વયેગ્ય પર્યાપ્તિની રચના પૂરી કરી લે તે જીવ, “પર્યાપ્ત” કહે વાય છે, અને સ્વયેગ્ય પર્યાપ્તિઓની રચના પૂરી કર્યા પહેલાં જ મરણ પામી જાય તે જીવ, “અપર્યાપ્ત” કહેવાય છે. આ પર્યાપ્તપણાનું નિયામક કર્મ, તે પર્યાપ્ત નામ– કર્મ' છે. અને અપર્યાપ્તપણાનું નિયામક કર્મ, તે “અપર્યાપ્ત નામ કમ” છે. પ્રત્યેક સંસારી જીવ નવા ભવમાં ઉત્પન્ન થયા બાદ, જે જીવન શક્તિઓથી શરીર ટકાવી, પિતાનું જીવન ચલાવી શકે છે, તે જીવનશક્તિનું નામ પર્યાપ્ત કહેવાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૬ જીવનમાં ખારાક, રસ, શરીરની સાત ધાતુઓ, પાંચ ઈન્દ્રિય, શ્વાસ ઉચ્છવાસ, ખેલવુ' અને વિચારવુ', વગેરે પ્રવૃત્તિઓને, જીવ જે શક્તિ વડે કરે છે, તે શક્તિ પર્યાપ્ત કહેવાય છે. શરીરને ચેાગ્ય પુદ્ગલેાના આહાર કરવાની, તેમાંથી પ્રત્યેક સમયે સતતપણે શરીરની રચના કરવાની, વળી તે ગ્રહિત પુદ્ગલામાંથી ઇન્દ્રિયને ચેાગ્ય પુદ્ગલના જથ્થામાંથી ઇન્દ્રિય બનાવતા રહેવાની, દરેક ક્ષણે શ્વોસેાછૂવાસ ચેાગ્ય પુદ્ગલને ગ્રહણ-પરિણમન અને વિસર્જન કરવાની, ખેલવાની ઇચ્છા સમયે ભાષાવણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી, ભાષા એલવામાં તેના ઉપયાગ કરી, તે પુદ્ગલાને છેડી દેવાની, તથા વિચાર કરવા ટાઈમે મનેાવગણાંનાં પુદ્દગલા ગ્રહણ કરી વિચાર કરવામાં તેને ઉપયાગ કરી વિસર્જન. કરવાની, એમ છ પ્રકારની પ્રવૃત્તિએ જીવનભર જીવની ચાલુ જ રહે છે. એ છ પ્રકારની પ્રવૃત્તિએને છ પ્રકારની શક્તિઓ દ્વારા જ જીવ કરી શકે છે. તે તે પ્રકૃત્તિને યાગ્ય તે તે પ્રકારની શક્તિનું નિર્માણ જીવમાં પુર્નંગલના ઉપચયથી જ થાય છે. આ શક્તિઓનું નિર્માણ તે નવા ભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ અંતર્મુહૂત્ત પ્રમાણુ કાળ માત્રમાં જ જીવ કરી લે છે. અને પછી તે જીવનભર કામ આપે છે. તે ભવ પૂર્ણ થયા બાદ તે શક્તિ વિખરાઈ જાય છે, અને પુનઃ નવાભવમાં નવી શક્તિઓનું નિર્માણ, જીવને કરવું પડે છે. સ`સારી જે જે જીવા જે જે પ્રકારની પ્રવૃત્તિને યાગ્ય Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન દર્શનને કર્મવાદ હેય, તે તે પ્રવૃત્તિ માટેની જ શક્તિનું નિર્માણ તે કરે છે. જેમ કે એકેન્દ્રિય જેમાં આહાર, શરીર, ઇન્દ્રિય, અને શ્વાસોચ્છવાસ, એ ચાર પ્રવૃત્તિઓને શક્તિઓનું નિર્માણ થાય છે. વિગલેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જેમાં ભાષાસહિત પાંચ શક્તિઓનું, અને સંગ્નિ પચેન્દ્રિયમાં મનસહિત છ શકિતઓનું નિર્માણ થાય છે. એટલે એકેન્દ્રિજીવે ચાર પર્યાપ્તિઓની ગ્યતાવાળા, વિગલેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીવે પાંચ પર્યાપ્તિઓની તથા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવે છે પર્યાપ્તિઓની યોગ્યતાવાળા છે. પિતપતાને પર્યાપ્તિઓમાંથી એક પણ પર્યાપ્તિ ઓછી તૈયાર કરીને મૃત્યુ પામવાવાળા જેને અપર્યાપ્તા કહેવાય, અને સ્વયેગ્ય તમામ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યા બાદ જ મૃત્યુ પામવાવાળા જેને પર્યાપ્તા કહેવાય છે. ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યા વિના તે કોઈ જીવ મૃત્યુ પામતે જ નથી. આ અપર્યાપ્તપણું અને પર્યાપ્તપણે તે અનુક્રમે અપર્યાપ્ત નામ કર્મ અને પર્યાપ્ત નામકર્મના કારણે જ જીમાં હેય છે. (૭–૮) દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ કરાવનારું તે “પ્રત્યેક નામકર્મ અને અનંતજી વચ્ચે એક-સાધારણ શરીરની પ્રાપ્તિ કરાવનારૂં, તે “સાધારણનામકર્મ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૬૫ (૯–૧૦) હાડકાં દાંત, વગેરે અવયનું પરિણામ કરનારૂં તે “સ્થિરનામકર્મ અને જીવાદિ અવયનું અસ્થિર પરિણામ કરનારું તે “અસ્થિર નામકર્મ” છે (૧૧-૧૨) નાભિની ઉપરનાં અવયવે પ્રશસ્ત થાય તે “શુભ કર્મના” ઉદયથી, અને નાભિની નીચેનાં અવયે અપ્રશસ્ત થાય તે “અશુભ કર્મન, ઉદયથી. ' (૧૩-૧૪) સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તેવા સુસ્વરની પ્રાપ્તિ “સુસ્વર” નામ કર્મના ઉદયથી, અને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા દુઃસ્વરની પ્રાપ્તિ તે “દુસ્વર નામકર્મના ઉદયથી થાય છે. (૧૫-૧૬) જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં, સર્વના મનને પ્રિય લાગે, તે “સુભગનામકર્મ છે. અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ, મનુષ્યને અપ્રિય લાગે તેને “દુર્લગ નામ કમ” કહેવાય છે. (૧૭–૧૮) જેનું કથન લેકમાન્ય થાય તે “આદેય નામકર્મના ઉદયથી, અને યુક્તિયુક્ત કહેવા છતાં પણ જેના કથનને લેક માન્ય કરે નહીં, તે કહેનારના “અના દેય નામ કર્મના ઉદયથી હોય છે. (૧–૨૦) દુનિયામાં પિતાને યશ અને કીતિ ફેલાય તે “યશ-કીતિ” નામકર્મના ઉદયથી, અને અ૫યશ તથા અપકીતિ ફેલાય તે “અપયશઃ અપ કીતિ' નામ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન દર્શનને કર્મવાદ કર્મના ઉદયથી. અહીં પોતાના ગામ વગેરેમાં ખ્યાતિ ફેલાય તે કીતિ, અને સર્વત્ર ખ્યાતિ ફેલાય તે યશ કહેવાય છે. અહીં ૧૪ પિંડ પ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ત્રણ દશક અને સ્થાવારદશક, એ રીતે ગણતાં નામકર્મની પ્રકૃતિના કર ભેદ થાય. ચૌદપિંડ પ્રકૃતિના ૬૫ ભેદ ગણુએ તે, નામકર્મની પ્રકૃતિના કુલ-૩ ભેદ થાય. પાંચને બદલે પંદર બંધન ગણીએ તે ૧૦૩ ભેદ થાય. બંધન અને સંઘતનના ભેદની ગણત્રી જુદી નહીં ગણતાં પાંચ શરીરમાં ગણી લઈએ અને વર્ણાદિ ચતુષ્કના વીસ ભેદને બદલે સામાન્યથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર જ ભેદ ગણુએ તે, નામકર્મની પ્રકૃતિના કુલ-૬૭ ભેદ થાય છે. ગોત્રકમ – જૈનદર્શનમાં મનાએલ મૂળ આઠ કર્મો પૈકી, સાતમું કર્મ ગોત્ર માનવામાં આવ્યું છે. ગત્રકર્મના બે પ્રકાર કહ્યા છે. (૧) ઉચ્ચ ગોત્રકર્મ (ર) નીચ નેત્રકર્મ. ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જીવ, ઉચ્ચ કુળમાં જન્મે છે, અને જગતમાં સન્માન વગેરે પામે છે. નીચગોત્રકર્મના ઉદયે જીવ નીચ કુળમાં જન્મે છે, અને અનાદર વગેરે પામે છે. જૈનધર્મ, કર્મથી જેમ ઉચ્ચ-નીચ સ્વીકાર્યા છે, તેમ કુળ અને જાતિની અપેક્ષાએ પણ ઉચ્ચ કે નીચપણું સ્વીકાર્યું છે. કર્મને આધાર પ્રાયઃ જાતિ છે. વ્યવહારમાં પણ કહેવાય Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૬૭ છે કે, “જાત એવી ભાત.” સુકર્મો (સુ ) પ્રાયઃ ઉચ્ચ. કુળમાં જ સંભવે. એટલે સુકૃત્ય–સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન તે ઉચ્ચગેત્ર કહેવાય છે. આસ્તિક ગણાતા આત્માનું ધ્યેય તે કર્મને સંપૂર્ણ ક્ષય કરવા દ્વારા, મેક્ષ પ્રાપ્તિનું જ હોય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે ધર્મનું આચરણ દરેક જીવ કરી શકે છે. દરેકને કરવાને હકક છે. તેમ છતાં પણ તે આરાધના માટે અનુકૂલ સંગેની પ્રાપ્તિ જરૂર હોવી જોઈએ. ધર્મારાધનની ઈચ્છા હોવા છતાં પણ, સંગેની અનુકુળતાના અભાવે આરાધના થવી મુશ્કેલ છે. એકેન્દ્રિયથી માંડી . પંચેન્દ્રિય સુધીના દરેક જ ધર્મારાધના સરખી રીતે કરી શકતા નથી. કારણ કે દરેકના સંગમાં ફેરફાર છે. પંચેન્દ્રિયમાં પણ ધર્મારાધનના સુલભ સંગે તે, ખાસ મનુષ્યમાં જ હોય છે. મનુષ્યમાં પણ આર્યભૂમિમાં જન્મ, ઉચ્ચગેત્રમાં જન્મ, જૈનધર્મ પાળતા કુટુંબમાં જન્મ, દેવ-ગુરુને યેગ, શ્રવણેચ્છા-શ્રવણને યેગ, દેવ ગુરુ અને ધર્મની સામગ્રીસમ્યકત્વ-દેશવિરતિ–સર્વવિરતિ વગેરે ઉત્તરોત્તર સંગે ધર્મપ્રાપ્તિ માટે સુલભ અને ઉચ્ચ કક્ષાના છે. મનુષ્યપણું અને આર્યક્ષેત્ર મળવા છતાં પણ, તેમાં ઉચ્ચગેત્રની . પ્રાપ્તિ એ ધર્મારાધનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મારાધન ઉચ્ચ સંસ્કારી જ કરી શકે છે. અને ઉચ્ચ ગોત્રમાં જ તે સંભવી શકે. એટલે ઉચ્ચ ગેત્રની પ્રાપ્તિ પુણ્યથી જ ! થઈ શકે છે. ઊચ્ચત્ર એટલે ફેશનેબલ પહેરવેશ–એટી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન દર્શનને કવાદ કેટવાળુ' કુટુબ એમ નહી; પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સસ્કાર હાય, જ્યાં કમ વાદ એતપ્રેત હાય, અને જેથી વિવેકીઆમાં પ્રતિષ્ઠાપાત્ર ગણાય, તે ગોત્રને ઉચ્ચગાત્ર કહેવામાં આવે છે. ધર્મ સાંભળીને તથા વિના-સાંભળ્યે પણ વધારનારાં ઉચ્ચ ગાત્રા છે. ઉગ્ર-ભાગ-રાજન્ય-ક્ષત્રિયાદિ કુલેાને ઉત્તમ ગણ્યાં, તેમાં કારણ ધર્મોના પ્રભાવ છે. ઉચ્ચ ગોત્રમાં ધમનાં સાધના–સામગ્રીઓ-સસ્કારી જન્મથી જ પ્રાપ્ય છે. રાજાને ઘેર જન્મેલ પુત્રે રાજ્યને, શ્રીમતના ઘેર જન્મેલ પુત્ર પૈસાને, મેળવવા ગયા નથી. રાજ્યના તથા ધનના વારસા તેમને વિના-મહેનતે જન્મતાં જ મળી ગયા છે. તે જ રીતે શુદ્ધસસ્કારના વારસા જન્મતાં જ ઉચ્ચગેાત્રમાં મળે છે. અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય, અનાચાર ન દેખાય, તે તમામ ઉત્તમ કુળને આભારી છે. રાત્રિભેાજન તથા ક'દમૂલાદિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શું દોષ છે ? તેનુ જ્ઞાન, નાંનાં બાળકોને ન હેાવા છતાં તેનાથી દૂર રહે છે. ઘરે આવેલ અતીથિને દાન દેવાથી શું લાભ છે તે નહિ સમજવા છતાં, ઘરઆંગણે સંત પુરુષાનાં પગલાં થતાં દેખીને નમસ્કાર કરે છે, આદરમાન દ્વીએ છે, તે ઉત્તમ કુળના સસ્કારી છે. કોઈ ધમધમ ચાલતું હશે તા જૈનાના બ્રેકર કહેશે Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ કે જઈને ચાલે ! કીડી મંકોડી મરી જશે, આ શબ્દો જૈનકુલ બોલાવે છે. અજાણપણે પણ ઉત્તમ આચારે પ્રાપ્ત થવાથી, હિન્દુના બાલકે માંસ દારૂથી દૂર નાસે છે. અજ્ઞાનદશામાં પણ ઉત્તમ આચારમાં ટકાવનાર કે . વધારનાર ઉત્તમ કુલ છે. તેથી જ શાસ્ત્રકારે ઉત્તમ કુલને. પુણ્ય પ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચકુલના સંસ્કાર, ધર્મને અંગે સહાયક છે. જલદી ફળે છે. ઉત્તમ કુલ મળવા છતાં અધ. મીના સંસર્ગથી સારા સંસ્કારને લેપ થ સંભવીત. છે, તે પણ ઉત્તમકુળની છાયા–વર્ણચારને પ્રભાવ, પડયા. વિના રહેશે નહિં. કુલના સંસ્કારે છાના રહેતા નથી... નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર, દેર ઉપર નાચતાં એક જ દશ્યમાં સાધ્ય સાધી લે છે. ચેરની. ટોળીમાં ભળનાર ચિલતીપુત્ર તે શેઠની છોકરીનું હરણ કરે છે. શેઠ તેની પાછળ જાય છે. ચેર બનેલ ચિલાતીપુત્ર કરીનું મસ્તક કાપી નાખે છે. મસ્તક હાથમાં રાખી ધડ ફેંકી દેતે આગળ વધે છે. શેઠ શેકગ્રસ્ત બની ધડ લઈ પાછો જાય છે. અને ચિલાતીપુત્ર જેના એક હાથમાં લેહી ઝરતું મસ્તક છે, બીજા હાથમાં મનુષ્યના નવાળી ગોઝારી તરવાર છે, તે સાથે આગળ વધે છે. એક મુનિ કાર્યોત્સર્ગમાં ઊભા છે. તેને ધર્મ પૂછે છે. ૮ ઉપશમ–સંવર–વિવેક” ત્રણ શબ્દો કહી મુનિ આકાશ-- Page #289 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૦ જૈન દર્શનને કર્મવાદ માર્ગે ચાલ્યા જાય છે. બસ ! આ ત્રણ શબ્દો જ ચિલાતીપુત્ર (ચેર અને ખૂનીને ઉદ્ધાર કરે છે. કહેવત પણ છે કે, તેજીને ટકેર બસ છે. શાણાઓ શાનમાં સમજી જાય છે. ચિલાતી પુત્ર શબ્દોની વિચારણા કરે છે, તરવારને તીલાંજલી આપે છે, મસ્તક મૂકી દે છે. ' લોહીના સ્વાદથી આકર્ષાઈને આવેલી કીડીઓ તેના - શરીરને ચલણ બનાવે છે. ખૂની, ચેર સમભાવે સહન કરી સદ્ગતિએ સંચરે છે. આ પ્રેભાવ ઉચ્ચગેત્રને છે. ઉચ્ચકુલને છે. ઉચ્ચગેત્રના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ચાર લૂંટારાના ઘરે રહેતે પોપટ મારે, લુટો” એમ બેલે છે, કેમકે તે તેવું બોલતાં શીખે છે. સાધુ, ભગત વગેરેને ત્યાં રહેલે પોપટ “રામ - રામ” “સીતારામ” વગેરે બેલશે. કેમકે તે તેવું બેલતાં શીખે છે. ઉચ્ચગેત્રમાં ધર્મના સંસ્કારે છે. નીચ ત્રમાં નરસા સંસ્કારે છે. નીચ ગેત્રવાળો ધર્મ ન પામે તેમ નહિ, પણ પામવામાં મુશ્કેલી પડે છે. લેવામાં સુવર્ણ થવાની યોગ્યતા છે, પણ રસ કે પારસમણિને સંગ થાય તે. સુવર્ણમાં તે સ્વાભાવિક સુવર્ણપણું છે જ. તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કારે સ્વભાવથી જ સાંપડે છે. ત્યાં તે ધર્મના સંસ્કાર જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટેની અનુકૂલતાઓ ત્યાં સંકળાયેલી છે. બહારથી ધર્મ લાવ પડતું નથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પ્રકૃતિ બંધ ગરીબ, ભિખારી, તુચ્છને ત્યાં જન્મેલે કટિધ્વજ થાય ખરે, પણ તે બહારથી લાવે ત્યારે થાય. તેવી રીતે અન્ય કુલમાં જન્મેલાઓને શ્રમ કરીને, પરિશ્રમ કરીને, પરીક્ષા કરીને, ધર્મને, ધર્મના સંસ્કારને બહારથી, બીજા કુલ પાસેથી, સંસર્ગથી મેળવવા પડે. ઉચ્ચકુલના સંસ્કારવાળા હંમેશાં સારી પરિણતિવાળા રહેવા જોઈએ, અને તેઓમાં નીચ પરિણતિ ન જ હોય એમ તે ન બને, પણ ઉડતી આવેલી છાંટા રૂપે હોય, મૂળ રૂપે હોય નહિં. હીરાની ખાણમાં ઉગ્યા છતાં બધા કંઈ હીરા નથી હોતા, પત્થરો પણ હોય છે, તેમ છતાં તે ખાણ તે હીરાની જ કહેવાય છે. તેમ ઉચ્ચગેત્રને અંગે સમજી લેવું. શ્રીમંતને ત્યાં જ મેલે, ગરીબ પણ થઈ જાય, અને ગરીબને ત્યાં જન્મેલે શ્રીમંત પણ થઈ જાય. દશાના ખેલ છે, લક્ષમી ચંચલ છે. આ બધું જાણવા છતાં પણ શ્રીમતના ઘરે જન્મેલા છોકરાને ભાગ્યવાન ગણીએ છીએ. દરિદ્રિના ઘેર જન્મેલા છેકરાને ભાગ્યહીન-દુર્ભાગી માનીએ છીએ. | ઉચ્ચકુલના સંસ્કારવાળાને ઉપદેશ પરિણમતાં વાર લાગતી નથી. નીચ નેત્રવાળાને ઉપદેશની અસર ન જ થાય, એમ તે ન કહેવાય, પણ વાર તે જરૂર લાગે. સંસ્કાર વિકસાવતાં પણ નીચગોત્રના સંયોગો અંતરાયભૂત થાય, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર જૈન દર્શનને કર્મવાદ હરિબળ મચ્છી, પ્રત્યાખ્યાનમાં, પહેલે મત્સ્ય છોડી મુકવાને નિયમ કરે છે. પણ જીવદયાનું સ્વરૂપ સમજાયા છતાં સર્વથા મત્સ્ય નહિં પકડવાને નિયમ તે ગ્રહણ કરી શકતું નથી. એટલે નીચ કુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાર્યું કરી શકાતું નથી. માનુસારીના પાંત્રીસ ગુણે કહ્યા છે. અને બીજી રીતે શ્રાવકના એકવીશ ગુણે પણ કહ્યા છે. એકવીશ ગુણ વ્યક્તિની અપેક્ષાએ છે, અને પાંત્રીસ ગુણ કુળની અપેક્ષાએ છે. કુળના પાંત્રીસ ગુણ તથા વ્યકિતગત એકવીશ ગુણથી જે સંસ્કારી હોય, તેને ધર્મના સંસ્કાર લાગતાં વાર લાગતી નથી. પાંત્રીસ તેમજ એકવીશ ગુણયુકત માણસને ધમનું પરિણમન તુરત થાય છે. પ્રથમના સમયમાં સર્વ વિરતિ, દેશવિરતિ, તથા સમ્યક્ત્વ સ્વીકારનારા આત્માઓ હજારોની સંખ્યામાં નીકળતા હતા. તેનું કારણ તેઓ કુલાચારના ગુણેથી વિભૂષિત હતા. માર્ગાનુસારીના ગુણે એટલે માગને અનુસરનારા ગુણ. જે ગુણ વડે માર્ગને અનુસરાય તે માર્ગાનુસારીના ગુણે કહેવાય. એટલે તે ગુણથી સંસ્કારી કુલેને ઉચ્ચગેત્ર કહેવાય, તેમાં શું આશ્ચર્ય ? ગેત્રના ભેદ એ સુસંસ્કાના પિષક છે. દરેક માનવી ઉચ્ચ થવા જ ઈચ્છે છે. અને એ ઈચ્છાની પૂતિને માટે સંસ્કારી જીવન બનાવવા પ્રયત્ન થાય છે. પરીક્ષામાં એક કલાસના વિદ્યાથીઓને પણ પાસ નંબર ઊંચે-નીચે Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૩ હવાને અંગે જ શિક્ષણપ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ વધુ પ્રય-- ત્નશીલ રહે છે, અને શિક્ષણની કિંમત વધે છે. રાજ્ય વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, માણસની બુદ્ધિ અને આવડતને હિસાબે હોય છે. હજારો માણસની કેઈન જાહેર મીટીંગમાં ઉચ્ચ હોદ્દાદારીનું આસન ઊંચું જ હોય. છે. ઉચ્ચ આસને તથા નીચઆસને બેઠેલ વ્યક્તિઓ મનુષ્યપણે તે સરખા જ છે. તે પણ સંસ્કારના હિસાબે. તેમાં અસમાનતા છે. ઊંચું આસન એ, તે આસનસ્થિત. માણસની ઉચ્ચતા જ દર્શાવે છે, તેથી કરીને નીચા આસનસ્થિત માનવીઓને તિરસ્કાર થયે, એમ માનનાર મૂર્ખ જ કહેવાય છે. એ રીતે વિકાસની દષ્ટિએ અન્ય માનવી કરતાં એક માનવી ઉચ્ચ જ મનાય છે. એ નિયમ અનાદિકાળથી જગતમાં પ્રવર્તી રહ્યો છે. અને પ્રવર્તશે. એમાં એક માનવી પ્રત્યે આદર અને બીજા માનવી પ્રત્યે તિરસ્કાર છે, એમ કલ્પી શકાય જ નહિ. એ રીતે સુસંસ્કારને પોષક પ્રાપ્તસ્થાનની અનુકુળતા અને પ્રતિકુળતાના હિસાબે ત્રકર્મના બે વિભાગ છે. મનુષ્યપણે સર્વને સરખા માનવામાં અડચણ નથી.. પ્રાણ પણે જાનવર તથા મનુષ્યને સરખા માનવામાં મતભેદ નથી. જીવપણે પૃથ્વીકાય અને મનુષ્ય પણ સરખા જ છે.. આ રીતે અપેક્ષાએ સરખામણી થાય તેમાં હરકત નથી. પરંતુ ઉત્તમપણાની કિંમત અધમપણાની કિંમત સાથે સરખાવી શકાય જ નહિ. ગુણેથી સંસ્કારી તથા સંસ્કારહીનને જૈ. ૧૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન દર્શનને કર્મવાદ ભેદ તે જરૂર પડશે. કૃત્રિમ સંસ્કારને ડોળ કરી, સુસં. સ્કારીઓના સંસ્કાર પિષક સ્થાનોમાં ઘૂસી જઈ તે સ્થાનેની વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા આવનારાઓ, કદાપી સુસંસ્કારી નહિ જ બની શકે. સુસંસ્કારી કહેરાવવું હોય તે, સુસંસ્કારોના રોધક વાતાવરણથી દૂર રહેવું જોઈએ. ગેત્રના ઉચ્ચ-નીચ ભેદો પ્રત્યે દુર્ભાવ દર્શાવવાથી આર્યાવર્તના સુસંસ્કારને ધક્કો લાગે છે. જ્યાં “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થિતિ હોય, ત્યાં એ ભેદ ન રહેવાને અંગે ઉચ્ચગેત્રપષક ઉચ્ચ સંસ્કારનું પણ અસ્તિત્વ રહેવા પામતું જ નથી. અને તેથી જ આજે * ઉચ્ચગેત્રમાં જન્મ પામેલા કેટલાકમાંથી ઉચગેત્રને રેગ્ય -સંસ્કારોને ધ્વંસ થવા લાગે. જનાવરમાં પણ ઊંચ-નીચ ભેદ છે. પિોપટને શિક્ષણ દેવું સહેલું છે, પણ કાગડાને માટે શિક્ષણ મુશ્કેલ છે. “રામ રામ” પિપટને સૌ શીખવે છે, કાગડાને કઈ શીખવતું નથી. પાંજરામાં તે સૌ ઘુસે પણ જાત તે જાત અને કજાત તે કજાત. કાગડાને સેનાના પાંજરામાં ઘાલવાથી તે કંઈ પોપટ થવાનું નથી. અને પોપટ કદી કાગડો થવાને નથી. ઉચ્ચ સંસ્કારવાળા ઉંચા મનાય અને નરસા સંસ્કારવાળા નીચા મનાય તેમાં નવાઈ શી? Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૫ શ્રી સુધર્માસ્વામીજી, જબૂસ્વામીજી, અને શ્રી કેશીકુમારને દુનિયાદારીના કેઈ પણ વ્યવહારનું કામ ન હતું. છતાં તેમને “રાતિસંપન્ન કુસંપન્ન” કહેવામાં આવે છે. એ રીતે તેમની ઓળખાણ આપવામાં આવે છે. તેઓ ગણધર છે, ચૌદપૂવી છે, ચૌદ પૂર્વના રચનાર છે, એ વાત સાચી, છતાં પણ તેમને “જાતિ સંપન્નાદિ કહેવામાં આવે છે, એ જ ઉચ્ચ ગોત્રનું મહત્વ સૂચવે છે. નીચ નેત્રવાળા આત્માઓને પાપના સંતાપને ખ્યાલ જ હેતે નથી. હિંસા-જુરી વગેરે મોટાં પાપની પણ પાપમાં તેમની પાસે ગણના નથી. હિંસા કરવી એ તે તેમને મન, રમત થઈ ગઈ હોય છે. નીચ કુલમાં જન્મેલાઓ નીચ સંસ્કારવાળા હોય છે. ઉપરાંત વધારે ધૃષ્ટતા એ છે કે તેમની નીચતાને પણ તેઓ ઉત્તમતા ગણાવે છે. આવા આત્માઓ આવતા ભવમાં વધારે નીચા કુલમાં ઉત્પન્ન થાય છે. વળી ઉચ્ચ ગેત્રમાં જન્મ પામ્યા છતાં પણ જેને નીચત્ર ગમતું હોય, એટલે કે નીચગાત્રને એગ્ય સંસ્કારયુક્ત જીવન જેને જીવવું સારું લાગતું હોય, તેઓ અમૃતભર્યા પાત્રને અવગણી વિષથી ભરેલ પાત્રમાં મેં નાખવાનું અકાર્ય કરી રહ્યા છે. સબળાની સામે અહિંસાના એઠાથી બચનાર તથા નબળાને નીચતાથી મારનાર, મારવાનું માનનાર, મનાવનાર, તથા તેવું માનવા-મનાવવામાં અહિંસકપદને આડંબર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન દર્શનને કર્મવાદ રાખનારાઓએ ફેલાવેલ ઝેરી વાતાવરણથી અલિપ્ત રહેવા માટે ઉચ્ચકુલવાળાએ સાવચેત થઈ જવું ઘટે છે. - નીચ નેત્રવાળા, માણસાઈમાં નથી કે જીવપણામાં નથી, એમ માનવા માટે અગર તે તેવા નેત્રવાળા પરત્વે તિરસ્કાર ભાવના રાખવા માટે, આ નિરૂપણ નથી. પરંતુ ઉચ્ચગોત્ર સિવાય સુસંસ્કારનું પોષણ પ્રાયઃ અસંભવિત અને અશક્ય છે, તે જાણવા-સમજવા અને બુદ્ધિમાં ઉતારવા માટે આ નિરૂપણ છે. જે કઈ મનુષ્ય કેઈની હિંસા કરે-ઘાત કરે તે તેમ કરનારો ભવાંતરમાં સેંકડે વખત ઘાતને પામે છે. તેની પિતાની હિંસા થયા કરે છે. તેમ અહી જે કઈ અભિમાન કરે છે તે પણ ભવાંતરમાં હલકે થાય છે, હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. ૧ જાતિ ૨ કુળ ૩ રૂદ્ધિ ૪ બળ ૫ રૂ૫ ૬ એશ્વર્ય ૭ શ્રત ૮ લાભ, આ આઠ દ્વારા અભિમાન કરી બીજાને હલકે પાડનારે આત્મા, જે જે દ્વારા અભિમાન કર્યું હોય, તે તે દ્વારા તેમાં હલકી હાલતવાળો થાય છે. શાસ્ત્રકારે જણાવે છે કે હનન ઢમતે વન જાતિ મદ કરનારો નીચ જાતિમાં જાય. જાતિ મદ કરનારને નીચ જાતિની ગતિને દંડ છે. એટલે નીચ જાતિ માનવી જ રહી. જે ન માનીએ તે જાતિમદ કરનાર માટે બદલે જ ક્યાં રહ્યો? દંડ એ સજા છે. સજારૂપ પ્રાપ્ત થયેલ સંગ સારા કહેવાય જ નહિ. તે પછી જાતિમદના દંડરૂપ પ્રાપ્ત થયેલ નીચ જાતિના સંજોગોને ઉચ્ચ કેવી રીતે કહેવાય? ઉચ્ચગેત્રમાં જન્મ Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૭ પામેલા દરેકને ઉચ્ચ સ્થિતિની પ્રાપ્તિ અને નીચગોત્રમાં જન્મ પામેલા દરેકને નીચ સ્થિતિની પ્રાપ્તિ સમાનપણે હેતી નથી. પરંતુ પૂર્વભવમાં તે તે ગેત્રના બંધ સમયે વર્તતા અધ્યવસાય ભેદે, તે કર્મ જે પ્રકારે બંધાયેલું હોય, તે તે પ્રકારેને અનુસરીને તરતમતા હોય છે. પુણ્ય-પાપ-આત્મા-પરમાત્મા–મેક્ષ-પુનર્જન્મ, એ વગેરેના ખ્યાલપૂર્વક થતી જીવનચર્યા તે અધ્યાત્મ છે. અને તેવા આધ્યાત્મિક જીવનના વિકાસમાં સહાયક સંસ્કારને જ, સુસંસ્કારો કહેવાય છે. તેવા સુસંસ્કારનું પિષક જે ગોત્ર, તે ઉચ્ચગોત્ર કહેવાય છે. જેમ જેમ પિષક તો વધારે તેમ તેમ તે ગોત્રની ઉચતા વિશેષ ગણાય છે. ઉચ્ચ ગેત્રની જીવન–સંસ્કૃતિ તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પાયાઉપરની હોય છે. માત્ર અર્થ અને કામને જ અનુસરતું જીવન ઉચ્ચકુલમાં હોતું નથી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થના જીવનના ધોરણે જીવતા, ઉચ્ચ ગોત્રવાળાઓની જીવનવ્યવસ્થા, આધ્યાત્મિક આદર્શોને સુવ્યવસ્થિત રાખવાપૂર્વક જ ગોઠવાયેલી હોય છે. એટલે તે ઉચ્ચગેત્રમાં રહેલા માનવીઓને, આધ્યાત્મિક જીવન જીવવાને લાભ, અનિચ્છાએ પણ મળતું જ રહે છે, અને તેનાથી છટકી શકાતું નથી, એ જ ઉચ્ચગેત્રની મહત્તા છે. ફક્ત અર્થ અને કામના જ ધ્યેયવાળી સંસ્કૃતિયુક્ત જીવન જીવવાવાળે વર્ગ, ભૂતકાળમાં આ ભારતવર્ષની અંદર અલ્પ હતું. તે વર્ગ, ચાર પુરૂષાર્થને ધરણે જીવનારાઓ કરતાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન દનને કÖવાદ નીચી કક્ષાના ગણાતા. જન્મ સમયે નીચ ગેાત્રના ઉદયવાળાઓ પૈકી પણ કોઈ કોઈ આત્મા અમુક સમયે તે જ ભવમાં ઉચ્ચગેાત્રવાળા પણ બનતા. કેમકે નીચ ગેત્રમાં જન્મ પામેલા જીવા નીચ જ રહેવા પામે અને કદાપિ ઉચ્ચ થવા ન પામે એવુ ધ્યેય ઉચ્ચગેાત્રના સ'સ્કારથી સસ્કારી બનેલા આત્માઓનું પણ ન હતું. જેથી નીચ ગોત્રના ઉદયવાળાએ પૈકી કઈ આત્મા પુન્યાયના ચેગે ધર્મી અને મેક્ષ એ બન્ને પુરૂષાર્થ પ્રત્યે પણ આદરભાવવાળે થતા. અને એ રીતે શ્રદ્ધાળુ બનેલા તેવાએના જીવ નમાં પણ, ત્યાગવૃત્તિ જાગતાં, જૈનદનકથિત આત્મવિકાસના પગથીઆંરૂપ ગુણસ્થાના પૈકી, છ ું ગુણસ્થાનક પ્રાપ્ત થતાં, તેના નીચગેાત્રના ઉદયના અંત આવતા. એ રીતે પરિવન થતાં તે આત્મામાં તથા અન્ય ઉચ્ચગેાત્રીય આત્મામાં સમાનતા પ્રવતી. તેવી સમાનતાને સૌ-કોઈ સત્કારતુ. તેમ છતાં પણ અન્ય આત્માએને હિસાબે ઉચ્ચ-નીચ ગાત્રના ભેદનુ અસ્તિત્વ તે રહેતુ' જ. કેમકે નીચ ગાત્રમાંથી પરિવર્તન પામેલ આત્માએ બહુ જ અલ્પ નીકળતા. ગેાત્રના ઉચ્ચ અને નીચ ભેદ પ્રત્યે ઘણા દર્શાવતા કેટલાકો આજે પોકારી રહ્યા છે કે, કુલ—ધમ થી શું વળ્યું ? યુગધર્મીને ઓળખો, અને આજના યુગધમ (જમાના) ઉચ્ચ-નીચના ભેદને ટાળવાનુ કહે છે, માટે તે લક્ષને અનુસરે. આવુ. ખેલનારાઓના યુગધમ કર્યા ? તે પણ Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૯વિચારવું જરૂરી છે. આવું માનનારાઓએ જીવનનું ધ્યેય. માત્ર અર્થ અને કામ પુરતું જ સ્વીકાર્યું છે. આજના વૈજ્ઞાનિકોએ પણ ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ, માત્ર અર્થ અને કામના જ ધ્યેયવાળી છે. ધર્મ અને મોક્ષના ધ્યેયની તે તેમાં ગંધ સરખી પણ નથી. ગત્રને ભેદ ટાળવાનું કહેનારા આજના યુગવાદીઓ, નીચ ગોત્રના ઉદયવાળા માનવીઓને, ઉચ્ચ ગેત્રીય સંસ્કારોથી વાસિત કરવા વડે, ઉચ્ચ ગેત્રની કક્ષામાં મૂકવા ઈચ્છતા હોય, તે તે જરૂર તે આદરણીય છે. અને તે પ્રયત્ન દુનિયાને દષ્ટિગોચર થશે, તો વિના કહે પણ દુનિયામાં પરિવર્તન પામેલ નીચ ગોત્રવાળાએ, આદરસત્કારને પામશે. અને ઉચ્ચ ગોત્રની કક્ષામાં મૂકાશે. બાકી. સમાનતા લાવવાના બહાને ઉચ્ચ ગોત્રમાં જન્મ પામેલા આત્માઓમાંથી પણ, ધર્મ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વંસ કરવાના ઈરાદે, યા તે ગોત્રભેદના હિસાબે, ઉચ્ચગોત્રમાં જન્મ પામેલા પિતાને અનિચ્છાએ પણ ઉચ્ચ ગોત્રના સંસ્કારેને અનુસરવું પડે છે, તેમાંથી છૂટી જવા માટે, સર્વેમાં સમાનતા લાવવાને શંખનાદ ફેંકતા હોય તે, તે ભારતવર્ષની સંસ્કૃતિને જબરજસ્ત નુકશાન કરનાર છે. જે દેશમાં આધ્યાત્મિક સંસ્કૃતિ નથી, તે દેશમાં ગોત્રના ભેદ સંભવી શકતા નથી. તેવા દેશનું અનુકરણ આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતવર્ષમાં કરવું એગ્ય લેખાશે. નહિ. જ્યાં સુધી આધ્યાત્મિક સંસ્કૃતિ છે, ત્યાં સુધી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન દર્શોનના કવાદ ગોત્રના ભેદ જરૂર રહેવાના જ છે. જ્યારે આધ્યાત્મિક સંસ્કૃતિ નષ્ટ થશે, ત્યારે સવ માનવીએ ધમ અને મેાક્ષના ધ્યેયથી સ્મ્રુત થવાથી, માત્ર અથ અને કામના જ ધ્યેયવાળા અની ગયેલાઓમાં, ઉચ્ચગોત્રના અભાવે ગોત્રભેદને "સ થશે. પણ એ સાગામાં આધ્યાત્મિક સંસ્કૃતિના નિધાનરૂપ આ ભારત દેશની, અન્ય દેશ કરતાં સંસ્કૃતિના હિસાબે જે ઉત્તમતા ગણાતી હતી, તે ઉત્તમતા રહેવા પામશે નહિ. અંતરાયકામ— આ જગતમાં દાતાર, ભાગ્યશાળી, ભાકતા અને અળવાનપણું, દરેક જીવેાનુ સરખુ` હતુ` નથી. કૃપણુ, દરિદ્ર, ભિખારી કે નિખ`ળ કહેવરાવવુ` કેઇને ગમતું નથી. દરેકને દાતા, સુખ–સામગ્રીના ભેાકતા અને તાકાતવાન થવુ... પસંદ છે. છતાંય સુખ-સગવડ અને ભાગ–ઉપભાગનાં સાધના, અને શારીરિક શક્તિના સથેાગેા, દરેક જીવાને એકસરખા હાતા નથી. ઉપરાક્ત સામગ્રી માટે દરેક જીવાના એકસરખા પ્રયત્ન હેાવા છતાં તે સામગ્રીએ અંગે . જગતના જીવામાં ન્યુનાધિકતા શા માટે ? અરે ! કેટલાકને તે સુખસગવડની સામગ્રીએ અને શારીરિક તંદુરસ્તી હાતે છતે પણ દાતારાદિ ગુણ્ણાની પ્રાપ્તિ થતી નથી. આ બધું શાથી ? તેનું કારણુ જૈનદર્શનમાં અંતરાયકમના ઉદય કહ્યો છે. આ અંતરાયકમ અંગે વિશેષ સ્પષ્ટતા આપણે વિચારીયે, Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૮૧ દાનાદિ ગુણાને દબાવનારૂ' અંતરકાયકમ, (૧) જ્ઞાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભાગાંતરાય, (૪) ઉપભાગાંતરાય, અને (૫) વીર્યાં.તરાય, એમ પાંચ પ્રકારે દર્શાવ્યું છે. અંતરાયકમના ઉદયે જીવ અદાતા, અલાભિ, અભાગી, અનુપભોગી, અને અશકત થાય છે. જ્યારે અંતરાયકના ક્ષયાપશમે કે ક્ષય, આત્મા દાતાર, સુખ-સામગ્રી પ્રાપ્ત કરનાર, તેને ભગવનાર અને શક્તિવાન થાય છે. અંતરાયકના યેાપશમથી ઉપરેાકત ગુણા પ્રાપ્ત થાય છે, પરંતુ તે ગુણેા ન્યુન પણ થઈ જવાવાળા છે. અધુરા કેવી રીતે છે તે અંગે વિચારતાં સમજાશે કે, જીવ ધારે તે મધું જગત મીજાને આપી શકે છે, એટલે સવથા ઇચ્છાપૂર્ણાંક પોતે ત્યાગ કરી શકે. વળી આત્મા ધારે તેા સમગ્ર જગતદ્વારા જેટલા ફાયદા મેળવવા હાય તેટલા મેળવી શકે, અને ધારે તે સમગ્ર જગત પેાતાના ભાગમાં તેમજ ઉપભોગમાં લઈ શકે, અને ધારે તે આખા જગતને ઊથલપાથલ કરી શકે, તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે. આત્માનુ આટલુ બધુ સામર્થ્ય છે, પર`તુ તેટલું સામર્થ્ય બતાવવાની કાઈ ને જરૂર પડતી નથી, છતાં તેટલું સામર્થ્ય આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાયકમ ને ક્ષય નિઠું, પરંતુ ક્ષયાપશમ જ ગણાય. સપૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અતરાયકમના ક્ષય ગણાય છે. સ`પૂર્ણ પણે પ્રાપ્ત કરેલ આત્મામાં જ્ઞાનાઢિ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જેને દર્શનને કર્મવાદ ગુણે પ્રવૃત્તિરૂપે હોતા નથી. એટલે વ્યાવહારિક દાનાદિકને વિષે પ્રવત્તિ હોતી નથી. પણ તેઓને નૈઋયિક દાન, લાભ, ભેગ, ઉપગ, અને વીર્ય લબ્ધિ હોય છે. તેઓમાં પરભાવ પદગલિકભાવને ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપને અનુભવવારુપ ભોગ-ઉપભોગ, અને સ્વ–સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વીર્ય હાય છે. આ પ્રમાણે અંતરાયકર્મના સંપૂર્ણ ક્ષયે પ્રાપ્ત થયેલ દાનાદિ ગુણે, ક્ષાયિક યા નૈશ્ચયિક ગણાય છે. ત્યારબાદ તે આત્મા કરતાં અન્ય કોઈ આત્મામાં તે ગુણે અંગે વિશેષતા સંભવી શક્તી નથી. અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાવિકભાવ દરેક આત્મામાં એક સરખે જ હેય છે. પરંતુ તે કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતા ક્ષાપશમિકભાવ દરેક આત્મામાં અનેક પ્રકાર હોય છે. અંતરાયકર્મના ક્ષપશમથી જીવ દાન આપે છે, ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરે છે, ભોગ-ઉપભોગ સામગ્રીને ભોગવે છે, અને પિતાની તાકાતને ઉપયોગ કરે છે, તે દાનાદિક ગુણે વ્યાવહારિક યા ક્ષાપશામિક કહે વાય છે. આ રીતે દાનાદિ ગુણે (૧) ક્ષાયિક યા નૈશ્ચયિક, અને (૨) ક્ષાપશમિક યા વ્યાવહારિક, એમ બે પ્રકારે દર્શાવ્યા છે. એવી રીતે અંતરાયકર્મ પણ વ્યાવહારિક અને નૈશ્ચિયિક એમ બે પ્રકારે છે, તે વિચારીએ - સ્વત્વ ઉઠાવી અન્યને આધીન કરવું તે દાન કહેવાય છે. આ દાનગુણને રોકનાર જે કર્મ, તે દાનાંતરાય કહેવાય Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૨૮૩: છે. તેમાં આપવાની ભાવના છતાં લેનાર ન મળે, તે વ્યવહારથી દાનાંતરાય, અને છતી શક્તિએ દાનનાં પિરણામ જ જાગે નહિ તેવી કૃપણુતા, ( કપિલાદાસીની જેમ ) તે નિશ્ચયથી દાનાંતરાય કહેવાય છે. દરિદ્રપણું' પ્રાપ્ત થવું, ધનહીનતા, ક`ગાલતા, દ્રષ્ય– પ્રાપ્તિ માટે થતા ઉદ્યમની નિષ્ફળતા, આ બધામાં વ્યવહારથી લાલાંતરાયના ઉદય કહેવાય છે, અને લાભ પ્રાપ્ત થવાના સ ́ચેાગામાં એચિંતુ વિઘ્ન થાય, દાતાર, આપવાની ભાવનાવાળા હાય, અને યાચક, યાચવામાં કુશળતાવાળા ગુણવાન હેાવા છતાં પણ, દાતાર પાસેથી દાન મેળવી શકે નહિ, તે ( ઢંઢણુમુનિ તથા ભગવાન ઋષભદેવની જેમ ) નિશ્ચયથી લાભાંતરાયકમ કહેવાય છે. એકવાર ભોગવ્યા બાદ ભોગને માટે નિરૂપયાગી થાય તેવા આહારાદિ પદાર્થાને ભોગ કહેવાય છે. આવી ભાગ સામગ્રીની પ્રાપ્તિ હાતે છતે પણ શારીરિક બીમારી આદિના કારણે તે પ્રાપ્ત સામગ્રી ભાગવી શકાય નહિ', તે વ્યવહારથી ભાગાંતરાય. અને મમ્મણ શેઠની માફક કૃપણુતાથી ભાગવી ન શકે તેમાં નિશ્ચયથી ભાગાંતરાય કમ કહેવાય છે. જે વસ્તુ વાર વાર ભેગવી શકાય તે વજ્રપાત્ર-સ્ત્રી. આફ્રિ ઉપભાગ સામગ્રીને અંગે ઉપભાગાંતરાય કમ, વ્યવહારથી અને નિશ્ર્ચયથી, ભાગાંતરાય કર્મીની માફક જ સમજવુ. Page #303 -------------------------------------------------------------------------- ________________ २८४ જૈન દર્શનને કર્મવાદ જેના ઉદયથી નિર્બલ યા દુબલા શરીરની પ્રાપ્તિ થાય, તે વ્યવહારથી વીતરાય કર્મ કહેવાય છે, અને રેગ રહિત યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં પણ, કેઈ સિદ્ધ કરવા લાયક કાર્ય આવી પડવા ટાઈમે હીનસત્વપણને લઈને તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરી શકે નહિ, તે નિશ્ચયથી વીર્યંતરાય કહેવાય. વ્યાવહારિક અંતરાયકર્મના ક્ષપશમથી દાનાદિને ગ્ય સાધન-સામગ્રીની પ્રાપ્તિ થાય છે, અને નૈશ્ચયિક અંતરાયકર્મના ક્ષેપશમથી દાનદિનાં પરિણામ જાગૃત થવા દ્વારા દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થાય છે. નૈૠયિક અંતરાયકર્મ દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી, જ્યારે વ્યાવહારિક નયથી અંતરાયકર્મ દાનાદિને ગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી. હવે એ પણ વિચારવું જરૂરી છે કે, દરેકને અંતરાયકને ક્ષપશમ હોવા છતાં પણ, દાનાદિ ગુણે સરખા કહેતા નથી. તેનું કારણ એ છે કે, કોઈને ક્ષપશમ મંદ હેવાથી તે ગુણે અલ્પ હોય છે, અને કોઈને ક્ષયે પશમ ડે વધારે હોવાથી તે ગુણે ચેડા વધારે હોય છે. એમ ક્ષપશમ વધતાં વધતાં દાનાદિ ગુણે વધતા જાય છે. આ પ્રમાણે ક્ષપશમ વિશેષ, દાનાદિ લબ્ધિઓના અસંખ્યાત ભેદ થાય છે. તેથી તે દરેકના-અંતરાયના પણ તેટલા જ ભેદો થાય છે, કારણ કે અંતરાયને ક્ષપશમ થતું હોવાથી જેટલા તે પશમના ભેદે તેટલા જ તેના અંતરાયના ભેદે છે. તેથી વ્યવહારનયથી અને નિશ્ચયનયથી અંતરાયની Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૮૫ દરેક પ્રકૃતિઓના અસંખ્યાત ભેદો સમજવા. અને તેથી જ દાનાદિ લબ્ધિમાં અસંખ્યાત પ્રકારો હાવાથી તે દરે કને એક સરખી હાતી નથી. અંતરાયક ના સંપૂર્ણ ક્ષય કરનાર જ દરેક આત્મામાં દાનાદિ લબ્ધિએ એક સરખી. હાય છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીયકમ પાંચ પ્રકારે, દશનાવરણીયકમ નવ પ્રકારે, વેદનીયકમ એ પ્રકારે, માહનીયકમ અઠ્ઠાવીસ પ્રકારે, આયુષ્યકમ ચાર પ્રકારે, નામકમ એકસાને ત્રણ પ્રકારે, ગેાત્રકમ એ પ્રકારે, અને અંતરાયકમ પાંચ પ્રકારે મળી, આઠે કર્મીની ઉત્તર પ્રકૃતિએ એકસાને અડ્ડાવન થાય છે. નામક ની સડસડ્રુ પ્રકૃત્તિએ ગણવામાં આવે ત્યારે આઠે કમની કુલ્લ પ્રકૃતિએ એકસાને બાવીસ, તે ઉદય અને ઉદીરણામાં ગણાય છે. તેમાં પણ દનમેાહનીયની ત્રણ પ્રકૃતિઓમાંથી ખ'ધ સમયે તે મિથ્યાત્વ માહનીય જ અ'ધાતી હાઈ, મધમાં એકસાને વીસજ ગણાય છે. અને સત્તામાં તે એકસાને અઠ્ઠાવન ગણાય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ, ઘાતી અને અઘાતીકમ – જૈનદર્શનકારેએ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓની અનેક અવસ્થાઓનું બારીક અને વીગતવાર વર્ણન કરેલ છે. કર્મના અસંખ્ય ભેદ હોવા છતાં પણ સંક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેને આઠ વિભાગ પાડ્યા છે, અને તે વિભાગના ઉત્તર વિભાગે પણ ૧૫૮ ની સંખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવ દશામાંથી ભ્રષ્ટ કરી વિભાવદશામાં મુકનાર અને અનંતજ્ઞાનાદિ આત્માના સ્વાથ્યને રેપ કરનાર તે કર્મપ્રકૃતિની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથક–પૃથફ નામસંજ્ઞાઓ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાથ્યને કઈ પ્રકૃતિ કેવી રીતે કરે છે, તેને ખ્યાલ તે કર્મની નામસંજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે. શારીરિક રંગેના ચિકિત્સક, શરીરમાં અશાંતિ પેદા કરનાર દઈને, તેને ખ્યાલ પેદા કરવા માટે, અમુક નામ સંજ્ઞાથી સંબોધે છે. અમુક દર્દીને એક સામાન્ય નામ તરીકે ગણીને તેના પેટાવિભાગ તરીકે પણ અનેક ભિન્ન Page #306 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વગકરણ ૨૮૭ ભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારો પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે, અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક-પૃથક્ નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દીનો ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તે નામસંજ્ઞા હોવી જ જોઈએ. એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વૈદકશાસ્ત્રના અભ્યાસીઓ દર્દીના દર્દને અમુક પ્રકારની નામ સંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી, અમુક નામ સંજ્ઞાવાળા ઔષધોપચાર દ્વારા, તે દર્દીને દૂર કરવા કોશિષ કરે છે. અને એ દર્દીના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા કારણેને ફરી ઉપયોગ થઈ જવા ન પામે, તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, શારીરિક રોગની માફક, કર્મ, એ પણ આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેિદા કરનાર રોગ છે. માટે એ કર્મરૂપી રેગ, અને તેને નષ્ટ કરનાર ઔષધના દરેક પ્રકારની, પૃથ-પૃથક નામસંજ્ઞા જૈનદર્શનકારે એ સ્પષ્ટ જણાવી છે. પ્રથમ કહેવાઈ ગયેલ કર્મપ્રકૃતિઓની મૂળ નામ–સંજ્ઞાઓ આઠ, અને તેના પેટા વિભાગની ૧૫૮ નામ-સંજ્ઞાઓ આપેલી છે. પુનઃ એ મૂળ આઠ નામસંજ્ઞાવાળાં કર્મને (૧) ઘાતી અને (ર) અઘાતી, એ બે નામસંજ્ઞાપૂર્વક બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસંજ્ઞાવાળા કર્મથી, આ બે નામ સંજ્ઞાવાળાં કર્મ કંઈ અન્ય નથી. પરમાર્થથી તે તેનાં તે જ છે, પરંતુ આઠ વિભાગમાં જ ગણી લઈ તેની ઘાતી અને અઘાતી એ બે નામસંજ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાન્ય અપેક્ષાપૂર્વક હવે પછી બીજી નામ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અને આંતરરાત્રિ અને એ સમજી કઈ પણ જૈન દર્શનને કર્મવાદ સંજ્ઞાયુક્ત કહેવાતાં કર્મને, મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ પૈકીનાં જ સમજવાં. પરંતુ અન્ય સમજવા નહિ. હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનારાં જે કર્મ, તે ઘાતકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય–મોહનીય અને અંતરાય, એ ચારે ઘાતકર્મ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ ચારે ગુણને ઘાત કરનારાં ઉપરોક્ત કર્મો અનુક્રમે સમજવાં. જ્ઞાન-દર્શનાદિ આત્માના મુખ્ય ગુણેમાંના કેઈ પણ ગુણને ઘાત ન કરે, તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મની પ્રકૃતિઓ, જ્ઞાનાદિ મુખ્ય ગુણોને ઘાત નહિ કરતી હોવા છતાં પણ, ચેરની સાથે મળેલ શાહુકાર જેમ ચેર કહેવાય છે, તેમ ઘાતકર્મની સત્તા પણ વિદ્યમાન હેતે છતે, અઘાતી પ્રકૃતિ જ્ઞાનાદિ ગુણેને ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્મની સત્તા નષ્ટ થયે છતે અઘાતી કર્મોને ઉદય તેની પરંપરા નીપજાવી શકતો નથી, અને અલ્પ સમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મ રહિત અઘાતી કર્મો, તે પરાજય પામેલ રાજવિહેણ નાસતા ભાગતા સૈન્ય. જેવાં છે. ઘાતકમને ક્ષય થયા બાદ અઘાતી કર્મો પણ અ૫ ટાઈમમાં જ ક્ષય થવાને પરિણામે, આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ-અરૂપીપણું અને અગુરુલઘુ, એ ચાર Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે આ ચાર સગવાળું છે, પરંતુ ઘાતી કર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે, આત્મા તેથી વિપરીત સંગમાં. ભટકી, શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી. શાશ્વત શાંતિની. પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે. | સામાન્યતઃ અક્ષયસ્થિતિ આદિ ચાર સંગને રોધ, ચાર અઘાતી કર્મો વડે જ થાય છે, પરંતુ અઘાતી કર્મોનું બળ ઘાતકર્મના આધારે જ છે. વળી અઘાતી, કર્મ ઉત્પન્ન કરનાર ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મોને ક્ષય થયે છતે અઘાતી કર્મોને ક્ષય તે સ્વાભાવિક થવાને જ છે. માટે આત્માના સ્વરૂપમાં બાધા નાખી આત્મ-સ્વરૂપને. પ્રગટ નહિ થવા દેવાવાળાં તે, મુખ્યત્વે જ્ઞાનાવરણીય દર્શનાવરણય–મેહનીય અને અંતરાય એ ચારે કર્મ જ, ઘાતકર્મ તરીકે ઓળખાય છે. અને આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ નહિ કરનાર તથા જેના ઉદયથી બાહ્ય. સામગ્રીની પ્રાપ્તિ થાય છે, તે બાહ્ય સામગ્રી સાથે સંબંધ. વાળાં વેદનીય-આયુ–નામ અને ગોત્ર, એ ચારે કર્મો અઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાનાવરણીય–દર્શનાવરણીયમેહનીય અને અંતરાય, એ ચારે કર્મોને આત્મામાંથી સર્વથા ક્ષય થવા વડે આત્મામાં અનંતજ્ઞાનાદિ ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે. જ્યાં સુધી તે ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થતા નથી, ત્યાં સુધી આત્મામાં અલ્પાંશે યાદ અધિકપણે વિકારો પ્રવતી રહે છે. જે. ૧૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન દર્શનને કર્મવાદ - જેટલા અંશે વિકાર તેટલા અંશે ગુણેની અલના હોય છે. જેટલે અંશે ગુણેમાં અલના તેટલા અંશે વિકાસમાં પણ ખલના હોય છે. સ્કૂલનાને સર્વથા અભાવ તે જ ગુણની સંપૂર્ણ પ્રગટતા છે. સંપૂર્ણ પ્રગટતાથી જ ગુણ અનંતપણે પરિણમે છે. જ્ઞાનાદિગુણે આત્મામાં અનંતપણે ન પ્રગટે ત્યાં સુધીમાં પણ ગુણેને સર્વથા ઘાત તે થતું જ નથી. ગુણેના પિટા પ્રકારે પૈકી કોઈ કોઈ પ્રકારાંશ તે અવશ્ય સદાને માટે પ્રત્યેક જીવમાં પ્રગટ જ હોય છે. એટલે સર્વાશપણે તે કદાપિ કેઈ પણ ગુણ અવરાઈ જતું જ નથી. સર્વાશે ઘાત થઈ જતો હોય અને અલ્પાંશે પણ આત્મામાં ગુણની પ્રગટતા રહેવા ન પામે તે, ચેતન જડ બની જાય છે. એટલે સર્વથા ગુણેનું આવરણ બને, તેવું કદાપિ બની શકતું નથી. આત્મામાં અલ્પાશે પણ ગુણે કેવી રીતે પ્રગટપણે રહેવા પામે છે, તે હવે વિચારીએ. કર્મક્ષય થયેથી જેમ - ગુણે સંપૂર્ણ પણે પ્રગટે છે, તેમ કર્મના ક્ષપશમે તે ગુણો - સંપૂર્ણપણે નહિ, તે પણ ન્યૂનાધિકપણે તે પ્રગટે જ છે. - ક્ષયને અર્થ તે કર્મને સંપૂર્ણ નાશ, અને ક્ષયપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મને ક્ષય કરવો અને ઉદય અપ્રાપ્ત કર્મપુદ્ગલેને ઉપશમાવવાં. અહિં ઉપશમના બે અર્થ - થાય છે. (૧) ઉપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મ પુદગલને ક્ષયથ, અને સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થવાં. Page #310 -------------------------------------------------------------------------- ________________ ક્રમ' પ્રકૃતિનું વિવિધ રીતે વગી કરણ ૨૯૧ (૨) ઉદયપ્રાપ્ત કર્મ પુદ્ગલાના ક્ષય થવા, અને સત્તાગત દલિકા અધ્યવસાયાનુસાર હીનશક્તિવાળાં મની, સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકાવાં. જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય, એ ત્રણેના યેાપશમમાં ઉદયપ્રાપ્ત દલિકે પ્રાપ્ત થાય છે, અને સત્તાગત દલિકા હીનશક્તિવાળાં અની જઈ, તે આત્મામાં, સ્વરૂપે અનુભવવા છતાંપણુ, ગુણના વિઘાતક થતાં નથી. કારણ કે તેમાં શક્તિ ઓછી થઈ ગયેલી હોય છે. તેથી તે પુદ્ગલામાં જેટલા પ્રમાણમાં શક્તિ હાય છે, તેટલા પ્રમાણમાં ગુણને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી થયેલી હાય છે, તેટલા પ્રમાણમાં ગુણુ પ્રગટ કરે છે. એટલે જે ગુણને રોકનાર ક્રમ ના, જેટલા ક્ષયાપશમ, તેટલા અંશે તે ગુણનુ પ્રગટપણું આત્મામાં હાય છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય, એ ચારે ઘાતી કર્મીની ઉત્તરપ્રકૃતિઓ પૈકી, મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદશનાવરણીય અને અંતરાયકની પાંચે પ્રકૃતિના ઉદય, સદાને માટે પ્રત્યેક છદ્મસ્થ આત્મામાં ક્ષયાપશમપણે જ હોય છે. એટલે જેટલે અંશે તેનુ ક્ષયાપશમપણુ વતે છે, તેટલે અંશે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ ગુણાનું આત્મામાં પ્રગટપણું હાય જ છે. છદ્મસ્થ જીવામાં કોઈપણ ટાઈમે ઉપરોકત કમ પ્રકૃતિઓના ક્ષયાપશમ ન હેાય, તેવું મને જ નહિ. જેથી ઉપરોક્ત ગુણાના આત્મામાંથી સવ થા અભાવ થાય, એવું પણ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન દર્શનના કર્મવાદ અને જ નહિ. આ હિસાબે સૂક્ષ્મનિગોઢિયાજીવથી પ્રારંભી, સ` આત્મામાં અલ્પાંશે યા અધિકાંશે પણ, ઉપરોકત ગુણ્ણાનુ અસ્તિત્વ સદાને માટે પ્રગટ જ હોય છે. આ સિવાય અવધિજ્ઞાનાવરણીય, મનપવજ્ઞાનાવરણીય, ચક્ષુદ નાવરણીય અને અધિદશનાવરણીય, સદાને માટે આત્મામાં ક્ષયે પશમપણે જ વેદાય એવા નિયમ નથી. પરંતુ ક્ષયેાપશમે વેઢાય ત્યારે તે તે પ્રકૃતિએ વડે રોકાતા ગુણાનુ તે તે પ્રકૃતિઓના ક્ષયાપશમાનુસાર, તેટલે તેટલે અંશે પ્રગટપણું હાય છે. તથા સજ્વલન કષાયની ચાર પ્રકૃતિએ અને નવ નાકષાય તે સત્તામાં હાતે છતે પણ, પ્રતિસમય તેના ઉદ્દય તે જ છે, એવા નિયમ નથી. તેઓના ઉદ્દય ન હાય, ત્યારે તે, તે પ્રકૃતિએ અલ્પમાત્ર પણ ગુણ્ણાના ઘાત કરનાર થતી નથી. પણ જ્યારે ઉદયપણે વત્તતી હાય ત્યારે તે તે પણ ચાપશમપણે જ વેઢાય છે. ઘાતીકમ ની પ્રકૃતિએ પૈકી જે પ્રકૃતિએ સદાને માટે ક્ષયાપશમપણે જ વેદાય છે, અને જે પ્રકૃતિએ ક્ષયાપશમપણે પણ વેદી શકાય, તે પ્રકૃતિને દેશઘાતી પ્રકૃતિએ કહેવાય છે. અને જે ક પ્રકૃતિ કદાપિ પણ ક્ષયાપશમ પણે વેદાતી નથી, તથા જેના ઉદયથી ગુણના સથા રાધ થાય છે, વળી જે પ્રકૃતિના સર્વથા ક્ષયે જ ગુણનુ પ્રગટપણું છે, તે ક પ્રકૃતિને સઘાતી પ્રકૃતિએ કહેવાય છે. માહનીય કમ ની પ્રકૃતિએ ( સજ્વલન કષાય તથા Page #312 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૩ નવ નેકષાય સિવાયની) ક્ષપશમપણે વેદી શકાય છે, પરંતુ વિપાકેદયના ટાઈમે એટલે સ્વરૂપે ઉદય વખતે તે ગુણને અંશે પણ પ્રગટ થવા દેતી નથી. જેથી પ્રદેશોદયપણે એટલે પરરૂપે થતા ભેગવટા ટાઈમે તેને ક્ષયોપશમ હેઈ શકે છે. તેથી તેને દેશઘાતી કહી શકાય નહિં. ઘાતકર્મના આ પ્રમાણે બે વિભાગે છે. ૧. સર્વઘાતી અને ૨. દેશઘાતી. મતિજ્ઞાનાવરણીય–શુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય તથા અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, સંજ્વલનના ક્રોધમાન-માયા લેભ, નવનેકષાય, અને પાંચ અંતરાય, એ પચવીસ પ્રકૃતિએ દેશઘાતી છે. કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વમેહનીય તથા પાંચનિંદ્રા,એ, વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રકૃતિઓને ઉદય ગુણને સર્વથા રેકે છે, અને દેશઘાતી પ્રકૃતિઓ ગુણના એક દેશને હેતુ વિપાકી કર્મપ્રકૃતિએ – જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણના ઘાત કરનારી અને ઘાત નહિ કરનારીની અપેક્ષાએ, જૈનદર્શનકારોએ કર્મપ્રકૃતિઓનું ઘાતિ અને અઘાતિ રૂપે બે વિભાગમાં વર્ગીકરણ કર્યું, તેમ કર્મને વિપાકેદય અમુક હેતુએ પ્રાપ્ત થતું હોવાને Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન દર્શનના કવાદ અંગે, તે વિપાકના હેતુ દર્શાવવાની અપેક્ષાએ, કમ પકૃતિઓનુ વિભાગમાં કરેલુ છે, તે ચાર પ્રકાર નગી કરણ ચાર નીચે મુજબ છે ઃ— (૧) જીવિપાકી, (૨) પુદ્દગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવિપાકી. આ ચાર પ્રકારના વગી કરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કમપ્રકૃતિના વિપાક જીવજ અનુભવે છે. એ હિસાબે સત્ર પ્રકૃતિએ જીવિપાકી જ છે. પરંતુ અમુક ક પ્રકૃતિએ એવી છે કે જ જીવ ઉપર સીધી અસર નહિ કરતાં, શરીરને ઉપયેગી એવી કેટલીક જડ સામગ્રીએ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિએ અમુક સ્થાનને જ પામીને, અને વળી કેટલીક તે પ્રાણીએની અમુક પ્રકારની જાતિમાંજ, જીવને ફલદાયી થાય છે. આટલી ખાખતાને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારો કમ પ્રકૃતિના બતાવ્યા છે. એટલે કઈ ક્રમ પ્રકૃતિએ કયા સ્થળને, કયા ભવને, અને કેવા પ્રકારની શરીરની સામગ્રી પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન, ભવ, અને પુદ્ગલસામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે ? તે આ ચાર પ્રકારના વગી કરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેાદયને પ્રાપ્ત થાય, તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે. (૧) જીવવિપાકી :- કમ માત્ર આત્માને વિપાકસ્વરૂપે Page #314 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૫ અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવાં છે, કે જે ક્ષેત્રની–ભવની કે બાહ્ય જડ સામગ્રીઓની અપેક્ષા રાખ્યા. વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે. છે, તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે. મુજબ છે. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, વેદનીય ૨ મહનીયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ૬, જાતિ ૫, વિહાગતિ ૨, શ્વાસોચ્છાસ. નામકર્મ ૧, તીર્થકર નામકર્મ–૧, ત્રણ-૧, બાદર-૧ પર્યાપ્ત. ૧ સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧. સૂક્ષમ ૧, અપર્યાપ્ત ૧, દૌર્ભાગ્ય ૧. દુઃસ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. રપુગલવિપાકી...પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિએના. વિપાકને સંબંધ પુદ્ગલ વર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિઓ સંસારી અને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન, એ ચારેને યોગ્ય પુદુંગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, અંગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદુગલવિપાકી પ્રકૃતિઓ તે નામકર્મની પ્રકૃતિઓ છે. સંસારી જીવેનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયની એગ્ય સ્થળે રચના, શરીરને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન દર્શનને કર્મવાદ બાંધે, અને શરીરને આકાર, જુદી જુદી જાતિના જીવને આશ્રયી જુદાજુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે? તે બધાયને સાચે ખ્યાલ આ પુદગલવિપાકી કર્મપ્રકૃતિને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુદ્દગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકને અનુભવ કરાવનારી હવાને અંગે જ આ કર્મ– પ્રકૃતિઓ શાસ્ત્રમાં “પુદગલ વિપાકી” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિએ નીચે મુજબ છે. શરીર નામકર્મ-પ. અંગોપાંગ નામકર્મ-૩ બંધન નામકર્મ–૧૫. સંઘાતન નામકર્મ–૫. સ હનન નામકર્મ-૬, સંસ્થાન નામકર્મ–૬. વર્ણ નામકર્મ–૫. ગંધ નામકર્મ–૨. રસ નામકર્મ–૫. સ્પર્શ નામકર્મ-૮, અગુરુલઘુ નામકર્મ–૧. નિર્માણ નામકર્મ-૧, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ પરાઘાત નામકર્મ–૧. ઉપઘાત નામકર્મ–૧. આત૫ નામકમ ૧. ઉદ્યોત નામકર્મ–૧. પ્રત્યેક નામકમ-૧ સાધારણ નામકર્મ-૧ શુભ નામકમ-૧, અશુભ નામકર્મ–૧, સ્થિર નામકર્મ–૧. અસ્થિર નામકર્મ–૧. કુલ-૭૨-પકૃતિઓ છે. ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અમુક ભવમાં જ ઉદયમાં આવે છે. કારણ કે બીજી કમપ્રકૃતિએ તે ભવે ભવાંતર ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે, માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે. વર્તમાન ભવના એ આદિ ભાગ ગયા પછી, ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ, જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર સ્વગ્ય ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ ઉદય તેને થાય છે, માટે તે ભવવિપાકી છે. ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદયમાં આવતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશ પ્રદેશની શ્રેણિરૂપ જ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન દર્શનને કર્મવાદ લેવાનું છે. દેવાનુપૂવ–મનુષ્યાનુપૂર્વી–તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂવ, એ ચારે આનુપૂવકમેં ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતા જીવને ઉદયમાં આવે છે. પુણ્ય અને પાપ કર્મપ્રકૃતિઓ – આત્માની સાથે સંબંધિત થયેલી આઠે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાં જે કર્મપ્રકૃતિઓના ફલસ્વરૂપે જીવને અનુકુળસામગ્રીની પ્રાપ્તિ થાય, તે કર્મપ્રકૃતિઓને પુણ્યપ્રકૃતિ અને પ્રતિકુળ સામગ્રી પ્રાપ્ત કરાવનાર કર્મપ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે. આ પ્રમાણે તમામ કર્મપ્રકૃતિએનું પુણ્ય અને પાપ, એમ બે વિભાગમાં વિભાજન થઈ શકે છે. આ બે ભેદસ્વરૂપે તે તમામ કર્મ પ્રકૃતિએને બાલછે સરલાથી સમજે છે. કારણ કે પ્રત્યેક ભવમાં, જીવ જે જે સંગ પ્રાપ્ત કરે છે, તે પૂર્વકૃત પુન્ય અગર પાપનું જ ફળ છે. અને વર્તમાન કાળે કરાતાં પુન્ય-પાપકર્મ, તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા શુભાશુભ સંયેગનું કારણ છે. પોતાનું ભલું યા બુરું ભવિષ્ય તે જીવ પોતે જ ભલા–બુરાકાર્યથી સ્વયં જ બનાવે છે, માટે જ કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં ગાયું છે કે – બંધ સમય ચિત્ત ચેતીયે રે, શ્ય ઉદયે સંતાપ સલુણે. સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યે આદર, સેવા અને ભક્તિ આદિ શુભકાર્યો તે પુણ્ય કહેવાય અને તેવા શુભ કાર્યો કર Page #318 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૯ વાથી બંધાતાં જે શુભ કર્મ તે “પુણ્યકર્મ કહેવાય, અને તે પુણ્યકર્મનું ફળ પુણ્યોદય કહેવાય છે. હિંસા-અસત્ય-ચેરી-અબ્રહ્મ–પરિગ્રહ-કોધ-માનમાયા-લભ-રાગ-દ્વેષ-કલેશ-ગુગ્લી-જુઠુંઆળ- હર્ષ, શેકનિંદા-છલકપટ અને મિથ્યાત્વ, એ અશુભકાર્યોને પાપ કહેવાય છે. તેવાં અશુભ કાર્યો કરવાથી બંધાતાં જે અશુભ કર્મ, તે પાપકર્મ કહેવાય છે. અને તેવા અશુભ કર્મોનું ફળ તેને પાપોદય કહેવાય છે. એક ભવમાં કરેલ પુણ્ય અથવા પાપનું ફળ તે જીવને તે ભવમાં જ મળે, એ. નિયમ નથી. તે ભાવમાં પણ મળે અને અનેક વે બાદ પણ મળે. આ હકીકત આગળ પ્રકરણ આઠમામાં કહેલ, સ્થિતિબંધના સ્વરૂપથી સમજાશે. ' વર્તમાનકાળે પાપ કરનારા કેટલાક જીવને સુખી. થતા દેખી, અને પુણ્ય કરનારા કેટલાક જીને દુઃખી થતા દેખી, અનેક અજ્ઞાની મનુષ્ય ધર્મ યા પુણ્યની ધૃણા કરે છે. પરંતુ તેઓ સમજતા નથી કે, કે વર્તમાન સુખ તે. પૂર્વકૃત પુણ્યનું ફળ છે. અને વર્તમાન દુઃખ તે પૂર્વકૃતપાપનું ફળ છે. વર્તમાન સમયે કરાતાં પુણ્યકર્મોથી ભવાન્તરમાં સુખ, અને વર્તમાન સમયે કરાતાં પાપકર્મોથી ભવાન્તરમાં દુ:ખ મળે છે. પુણ્યનું ફળ તે શ્રેષ્ટ છે પરંતુ તેમાં પ્રમાદ થઈ જાય તે પુન્ય પણ દુર્ગતિમાં લઈ જવાવાળું થાય છે. અને પુન્યફળથી પ્રાપ્ત સામગ્રી દ્વારા આત્મસ્વરૂપ પ્રાપ્તિની. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન દર્શનને કર્મવાદ આરાધના થાય છે, તે પુન્યફળ, પુણ્યાત્માને ઉચ્ચ શ્રેણિમાં લઈ જવાવાળું બને છે. મનુષ્યભવ, શરીરની આરેગ્યતા, રાજ્યઋદ્ધિ, સ્વજન કુટુંબ પરિપાર, સત્તાનું સ્થાન, શારીરિક બળ, બુદ્ધિ, પંચેન્દ્રિયની અનુકુલતા, આદિની પ્રાપ્તિ તે પુણ્યદયથી જ થાય છે. આ પ્રાપ્ત અનુકુળતાઓ પચાવી શકાય તે અમૃત છે, નહિંતર ઝેર છે. એટલે પુણ્યના અજીર્ણથી એ સર્વ સમૃદ્ધિઓ વડે ઉન્મત્ત થઈ જનાર મનુષ્ય તે પુણ્યને ભેગવવા ટાઈમે ઘેર પાપ કર્મોને ઉપાર્જક બની દુર્ગ તિમાં જાય છે. જ્ઞાનિ પુરૂષોએ કહ્યું છે કે પુણ્ય એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તેની મિઠાસ અતિ ભયંકર છે. પુન્ય પચાઆવવાનું કામ કા પારે પચાવવા જેવું છે. અર્થાત્ જેઓ પુષ્યને પચાવી શકે છે, તેઓ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત સામશ્રીઓથી નવું પુણ્ય પ્રાપ્ત કરી આત્માને ઉત્કર્ષ સાધે છે. અને જેઓ પુણ્યને પચાવી શકતા નથી, તેઓ પુણ્યના - ફળસ્વરૂપે પ્રાપ્ત સામગ્રીઓથી નવું પાપ બાંધી આત્માને અગામી બનાવે છે. માટે પુ દ્વારા પ્રાપ્તસામગ્રીથી નવું પુણ્ય ઉપાર્જન કરાવનાર પુણ્યને જૈનદર્શનમાં પુણ્યાનુંબંધિ પુણ્ય” કહ્યું છે. જે પુણ્ય, કર્મોની સર્વથા નિર્જરા - (કર્મથી આત્માને સર્વથા છુટકા) કરાવ્યા બાદ આત્માથી અલગ થાય છે, તેવા પુણ્યને “પુણ્યાનુંબંધેિ પુણ્ય* કહેવાય છે. તેનું કારણ એ છે. કે પુણ્યના ઉદયકાળમાં પણ જીવને આત્મજ્ઞાનની જાગૃતિ હેવાથી તે પુણ્ય, Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ મેક્ષ માર્ગની આરાધનામાં સહાયક બની, એક્ષપદની પ્રાપ્તિમાં સાધન બને છે. તેનાથી વિપરીત પ્રકારના પુણ્યને પાપાનુંબંધિ પુણ્ય'' કહેવાય છે. અર્થાત્ પુણેપાર્જિત સામગ્રીથી પાપ પાર્લક પુણ્યને “પાપાનુંબંધિ પુણ્ય કહેવાય છે. પાપાનુંબંધિ પુણ્યવાળા મનુષ્યના વિચાર, પ્રબલ રાગ, દ્વેષ અને મેહથી ભરેલા હોય છે. જેથી અનેક કષ્ટોથી પ્રાપ્ત મનુષ્યભવની સાર્થકતા તે કરી. શકતા નથી. તાત્પર્ય એ છે કે–ઉદયકાળમાં આત્માને સંસારી. સુખમાં આસક્ત બનાવી, પાપકર્મમાં પ્રવૃત્ત કરવાવાળું પુણ્ય, ત્યાજ્ય છે. અને સંસારી સુખમાં વિરક્ત દશા. પ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગની આરાધનામાં સહાય બનનારૂં પુણ્ય, ઉપાદેય (આચરવાલાયક) છે. પાપાનુંબંધિ પુણ્ય અને પુણ્યાનુબંધિપુણ્ય, એ બન્ને પ્રકાર તે, પુણ્યના હેવા છતાં, બનેના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાનું કારણ, પુણ્ય બંધના સમયે, ધર્મ કાર્યોમાં વર્તતા, આત્માના અધ્યવસાયજ છે. દાનાદિ ધર્મકાર્યમાં મોટાઈની મહત્વકાંક્ષા હોય, અથવા અન્ય કોઈ પ્રકારની ભૌતિક સ્વાર્થની આકાંક્ષા વર્તતી હોય, તે તેવા ધર્મકાર્યોથી યા સપ્રવૃત્તિથી થત પુણ્યબંધ, આશંસાદોષવાળે હોવાથી તેમાં પાપાનુંબંધિ પુણ્યના સંસ્કારે રેખાય છે. આવા પાપાનુંબંધિ પુણ્યના ઉદય વખતે જીવ, અધ્યાત્મજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા સેવી ભૌતિક સુખ Page #321 -------------------------------------------------------------------------- ________________ :૩૦૨ જૈન દર્શનને કર્મવાદ સામગ્રીની પ્રાપ્તિમાં જ વિતા માને છે. પરલેક-પુણ્ય-પાપઆત્મા-મેક્ષ આદિના લક્ષમાં મૂર્ખતા સમજી ફક્ત આ “ભવના જીવનમાં લેગ વિલાસ ભેગવવામાં જ સુખ માને છે. સ્વસ્વાર્થમાં જ મૂઢ બની, સ્વશક્તિદ્વારા જગતમાં સંહારલીલાનાં નાટક ઉભાં કરે છે. અનેકવિધ વૈજ્ઞાનિક અખતરાઓ કરી, જગતમાં ભયભીત વાતાવરણ ફેલાવે છે. નિર્બલ નેચરી નાખવામાં જ હેશિયારી માને છે. જેમ પૂર્વકૃત પાપ તે વર્તમાનમાં દુઃખ દેવાવાળું છે, તેમ “પાપાનું બંધિ પુન્ય.” તે ભવિષ્યમાં દુખદાઈ છે. પાપાનુબંધિ પુણ્ય અને પૂર્વકૃત પાપમાં આ સિવાય કંઈ ભેદ નથી. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે इत्थमेकत्व मापन्नं, फलतः पुन्य पापयोः । मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ।। આ પ્રમાણે ફળથી એકપણાને પામેલા પુણ્ય અને પાપને, જે એકરૂપ ગણતું નથી, તે મૂહાત્મા ભવસમુદ્રના પારને પામી શક્તા નથી. આશંસાદોષ વિના અર્થાત્ કોઈપણ પ્રકારની ભૌતિક આકાંક્ષારહિત, તે દાનાદિ ધર્મ, તે પુણ્યાનુબંધિ પુન્ય' ને બંધ કરાવનાર થાય છે. સાત્વિકદાન તથા ઈન્દ્રિયેનું દમન, પ્રભુ પુજાદિ ઉત્તમ અનુષ્ઠાનેનું આચરણ અને શાસ્ત્રોના પઠન પાઠન પૂર્વક પ્રભુના નામ અને ગુણેનું કીર્તન, મરણત કષ્ટમાં પણ સ્વધર્મનું પાલન, અન્તઃકરણની સરલતા, મન-વચન અને કાયાથી કઈ પણ પ્રકારે કઈ Page #322 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૩૦૩ પણ જીવને કષ્ટ નહીં દેવાની વૃત્તિ, યથાર્થ અને પ્રિય ભાષણ, પોતાનું બુરું કરનાર પ્રત્યે પણ ક્રોધને અભાવ, અભિમાનને ત્યાગ, ચિત્તની ચંચળતાનો અભાવ, કેઈની પણ નિંદા કરવાનો ત્યાગ, ઇન્દ્રિયને વિષયે સાથે સગ થવા છતાં પણ અનાસક્ત ભાવ, લેકવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ આચરણમાં લજજા, મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને મધ્યસ્થતા, આ સર્વ સદ્દગુણોની પ્રાપ્તિ “પુણ્યાનુબંધિ પુણ્ય” ના ઉદયથી જ થાય છે. માટે અહીં સમજવું જરૂરી એ છે કે, દાનાદિ શુભ અનુષ્ઠાને પુણ્યબંધમાં કારણભૂત છે, પણ તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવા ટાઈમે જીવનું લક્ષ્ય સારું હોય તે, તે અનુષ્ઠાનેથી “ પુણ્યાનુબંધિ પુણ્ય ” બંધાય છે. અને લક્ષ્ય સારું ન હોય તે “પાપાનુબંધિ પુન્ય” બંધાય છે. પુણ્યની માફક પાપ પણ બે પ્રકારનું છે. (૧) જે પાપ ભગવતાં નવું પુણ્ય બંધાય, તે “પુણ્યાનુબંધિ પાપ” અને (૨) પાપ ભેગવતાં નવું પાપ બંધાય, તે “પાપાનુ. બંધિપાપ” કહેવાય છે. અત્ત ધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વિના સમભાવે ભેગવતા પૂર્વકૃતપાના ઉદયને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે. વળી જે પાપોદયથી પ્રાપ્ત અનેક પ્રતિકુળ સંગોમાં પણ, લેશમાત્ર અધર્મ સેવવાની ઈચ્છા ન થાય, અને દીનપણું ન દાખવે, જગત માત્રના પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રવ, પિતાની પ્રતિકુળતામાં પણ અન્યની અનુકુળતા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન દર્શનને કર્મવાદ ઈચછે, અન્યને અનુકુળતા થવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આત્માની સ્વભાવદશા પ્રત્યે લક્ષ્ય રહે, તે તેવા ઉદયમાં આવેલ પાપને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે. પૂર્વકૃત પાપના ઉદયમાં જીવને આ ધ્યાન-રૌદ્રધ્યાન થાય, નવું પાપ કરવાની વૃત્તિ રહે, ભૂખે મરતે અનેક જીવને સંહાર કરે, ચેરી લુંટફાટ કરે, કપટ કરી લેકેને છેતરે, ઈત્યિાદિ દુષ્ટપ્રવૃત્તિ દ્વારા નવું પાપ બંધાવનાર પૂર્વકૃત પાપના ઉદયને, “પાપાનુબંધિ પાપ” કહેવાય છે. બન્ને પ્રકારના પુણ્યની માફક આ બંને પ્રકારના પાપના સંસ્કારની ભિન્નતાનું કારણ પણ, પાપ બંધ ટાઈમે થતી દામ્પ્રવૃત્તિમાં વર્તતા જીવના અધ્યવસાયેજ છે. પાપભીરૂ હોવા છતાં પણ, અનિવાર્ય સંયોગેમાં દુઃખાતા દિલે, ન છૂટકે, પાપની ઘણા પૂર્વક પાપ થઈ ગયું હોય, થઈ ગયા પછી પણ થયેલ પાપ હૃદયમાં ડંખતું હોય, તે તે પાપોદય સમયે પ્રતિકુળ સંયોગમાં પણ જીવની ભાવના સારી રહે છે. અત્યંત આશક્તિપૂર્વક અને કર્યા બાદ પણ તે પાપની થતી પુનઃ પુનઃ અનુમોદનવાળો પાપને બંધ, “પાપાનુ બંધિ પાપ” રૂપે બની, તે પાદિયસમયે પ્રાપ્ત પ્રતિકુળતામાં જીવને દુધ્ધની બનાવી, પાપની પરંપરા વધારે છે. કર્મની ઉત્તર પ્રવૃતિઓ બંધમાં ૧૨૦ બંધાય છે. તેમાં ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ નીચે મુજબ Page #324 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ છે. આમાં વર્ણ ચતુષ્ક, પુણ્ય અને પાપ બનેમાં ગણવાથી ૧ વર્ણચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કર્મપ્રકૃતિઓ પુણ્ય અને પાપમાં સંગ્રહિત થઈ જાય છે, વર્ણાદિચતુષ્ક તે પુણ્યને વિષે શુભ અને પાપને વિષે અશુભ સમજવી. (૧) દેવગતિ (૨) દેવાનુપૂવી (૩) દેવાયુમ્ (ક) મનુષ્યગતિ, (૫) મનુષ્યાનુપૂવી (૬) મનુષ્પાયુષ (૭) ઉચ્ચગેત્ર, (૮) સાતવેદનીય, (૯ થી ૧૮) ત્રસ વિગેરે દશ. (૧૯ થી ૨૩) પાંચ શરીર, (૨૪ થી ર૬) ત્રણ ઉપાંગ. (ર૭) વજ રૂષભ નારાચસંઘયણ (૨૮) સમચતુરન્સ સંસ્થાન, (૨૯) પરાઘાત નામકર્મ. (૩૦) ઉચ્છવાસ નામકર્મ. (૩૧) આપ નામકર્મ, (૩૨) ઉદ્યોત નામકમ. (૩૭) અગુરુલધુ નામકર્મ. (૩૪) તીર્થકર નામકર્મ. (૩૫) નિર્માણ નામકર્મ (૩૬) તિર્યચયુિ. (૩૭ થી ૪૦) શુભવશું, સુભગંધશુભરસ, અને શુભસ્પર્શ નામકર્મ, (૪૧) પંચેન્દ્રિય જાતિ. (૪૨) શુભવિહાગતિ. આ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિઓ છે. (૧ થી ૫) છેલ્લાં પાંચ સંઘયણ. (૬ થી ૧૦) છેલ્લાં પાંચ સંસ્થાન. (૧૧) અશુભ વિહાગતિ. (૧૨) તિર્યંચગતિ. (૧૩) તિયાનુપૂવી. (૧૪) અશાતા વેદનીય (૧૫) નીચત્ર. (૧૬) ઉષઘાતનામકર્મ. (૧૭) એપ્રિય જાતિ. ૧૮) બેઈદ્રિય જાતિ. (૧૯) ઈદ્રિયજાતિ. (૨૦) ચઉ-- રિદ્રિય જાતિ. (૨૧) નરકગતિનામકર્મ. (૨૨) નરકાનુપૂવ. નામકર્મ. (૨૩) નરકાયુકમ. (૨૪ થી ૩૩) સ્થાવર વિગેરે દશ. (૩૪ થી ૩૭) અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પશનામકર્મ. (૩૮ થી ૪૨) પાંચજ્ઞાનાવરણીય કર્મ. (૪૩ થી ૫૧) નવદર્શનાવારણયકર્મ. (પ૨ થી ૭૭) છવીસ, મેહનીયકર્મ. (૭૮ થી ૮૨) પાંચ અંતરાય ક. એમ. ૮૨ કમ પ્રકૃતિએ પાપની છે. જે. ૨૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ. સ્થિતિબંધ - મિથ્યાત્વારિ હેતુએથી જીવની ત્રણ ગરૂ૫ કિયા-વડે આત્માને વળગેલી કામણ વર્ગણા, તે કર્મ તરીકે ઓળખાય છે. આ કાર્મણ વર્ગ, આત્માની સાથે ચેંડ્યા • બાદ અમુક ટાઈમ પછી તેનામાં જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવારૂપ શક્તિ પ્રગટ થાય છે. અમુક પ્રકારની અસર જીવ ઉપર ઉપજાવવાના સ્વભાવનું પરિણમન તે, તે કર્મવર્ગણામાં આત્માની સાથે બંધાતા વખતની સમયે જ થઈ ગયેલ હોવા છતાં, તે અનુસાર તે અસર કરવાપણું તે અમુક ટાઈમ પછી જ તેનામાં પ્રગટ થાય છે. જીવ " ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શક્તિઓને અનુ સરીને જ તે કર્મોનાં નામે પાડવામાં આવેલાં છે. કર્મશાસ્ત્રના - બંધારણની રચનામાં આઠે કર્મના ૧૫૮ ભેદ, તે પ્રકૃતિ (જીવ ઉપર અમુક પ્રકારની અસર કરવા રૂપ સ્વભાવ) ને આશ્રયીને જ પાડવામાં આવ્યા છે. દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણન્યાદિ આઠે પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધનું Page #326 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-સબંધ પ્રદેશબંધ ૩૦૭ અનાદિપણું તે પ્રવાહની અપેક્ષાએ છે, પણ વ્યક્તિની અપેક્ષાએ સાદિ શાંત છે. કારણ કે વ્યક્તિની અપેક્ષાએ તે કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કડાકોડી સાગરોપમ કાળ પ્રમાણ હોઈ શકે. આત્મા સાથે વળગી રહેવાની તેનાથી અધિક સ્થિતિ કઈ પણ કર્મની છે જ નહિં. એટલે કેઈ કર્મવિશેષને સંગ કેઈ પણ જીવને અનાદિથી તે હોતું જ નથી. જેમ એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે, અને સમાપ્તિ પણ છે, છતાં પણ સમગ્ર રાત્રિ દિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કહી શકીએ નહિં. એવી રીતે ભેગવવા આદિ દ્વારાએ કર્મ વિખુટાં પડતાં જાય છે, અને બંધનાં કારણેનું અસ્તિત્વ હેઈને જીવને નવાં નવાં કર્મ બંધાતાં રહે છે. જેથી પ્રવાહ રૂપે અથવા પરંપરારૂપે જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલિન છે. પણ કેઈ કર્મવિશેષને સંગ જીવને અનાદિકાલિન હેતું નથી. જે જીવેને કર્મને સંગ હોય છે, તે જ જીવને કર્મને બંધ થઈ શકે છે. એટલે આજે કમને બાંધનારે આત્મા, ભૂતકાળમાં કેઈ કાળે કર્મરહિત હશે, એમ કહી શકાય જ નહિં. જેથી તે કર્મોદવાના કાળમાં નવાં નવાં કર્મોનું બંધન નવી નવી સ્થિતિવાળું થાય, અને તે જુદું જુદું ભેગવવું પડે એમાં નવાઈ નથી. પ્રત્યેક સમયે આત્મા, પૂર્વબદ્ધ કર્મો પૈકી સ્થિતિકાળ ૧ જ નહિ એ થાય, એ રજા નવાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન દર્શનને કવાદ પૂર્ણ થયેલ અમુક કમેાંથી છૂટે છે પણ ખરા, અને નવીન કમને ખાંધે છે પણ ખરો. એટલે નવીન કમ'થી ખંધાવાપણું. તે સમયે સમયે સ'સારી આત્મામાં ચાલુ છે. આમ હાઈને, જીવને અનાદિ—કમ -મદ્ધ કહેવાને બદલે જીવને અનદ્વિસંતાન-અદ્ધ અથવા અનાદિ-કમ-પર'પરા-વેષ્ટિત કહેવા વધુ યોગ્ય છે. પૂર્વીસ ́ચિત કર્યાં પૈકી અમુક કર્યંને સ્થિતિકાલ પૃ થયે તે ક્રમ આત્મામાંથી ક્ષય થઈ જાય છે. બંધાયેલ કમ, આત્મા સાથે કેટલા ટાઈમ સુધી સ્થિર રહી શકશે તે સ્થિતિકાલ, કર્યાં બધાતી વખતના સમયે જ નક્કી થયેલ હાય છે. તેને સ્થિતિબંધ કહેવાય છે. મિથ્યાત્વાદિના નિમિત્તથી એક જ પરિણામ દ્વારા સ ંચિત થતું ક, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હાઈ શકે છે, અને જધન્ય સ્થિતિવાળું પણ હાઈ શકે છે. તીવ્ર અશુભપરિમાણુ દ્વારા નિત જે કર્માં, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હાય છે: માઠે પ્રકારના ક્રમ'ની ઉત્કૃષ્ટસ્થિતિ સમાન નહિ પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અન્તરાય, એ ચાર પ્રકારનાં કર્મીની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટસ્થિતિ, ત્રીસ કેટા કાટી સાગરાપમ પ્રમાણુ છે. મેાહનીય કની ઉત્કૃષ્ટ સ્થિતિસીરોર કોટાકોટિ સાગરોપમ પ્રમાણુ અને નામકની તથા ગોત્રકમની ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કટાકોટિ સાગરોપમ પ્રમાણુ છે. બાકી રહેલ આયુષ્ય કમ”ની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેત્રીસ સાગરોપમ પ્રમાણુ હાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબધ રસબુધ અને પ્રદેશાધ ૩૦૯ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મીની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની હાઈ શકે છે, તેમ જધન્યમાં જઘન્ય કાટિની પણ હાઈ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠે પ્રકારના કર્મામાં વેદનીય કમ્યૂની જધન્યમાં જધન્ય સ્થિતિ ખાર મૂત્ત માત્રની હેાય છે. નામકમ અને ગોત્ર કર્મીની જઘન્યમાંજઘન્ય સ્થિતિ આઠ મૂહૂત્ત માત્રની હાય છે. જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અન્તરાય, એ પાંચ પ્રકારના કર્માંની જઘન્યમાં જધન્ય સ્થિતિ અન્તમૂહુત્ત માત્રની હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ અને જધન્ય સ્થિતિનુ પ્રમાણુ મૂળ કર્મપ્રકૃતિએ અંગેનુ છે. આઠે કર્મીની દરેક ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિબંધ, ગુણુઠાણા તથા ગતિને વિષે ઉત્કૃષ્ટ-જઘન્યસ્થિતિબંધનુ અલ્પ બહુત્વ, એ વગેરે સ્થિતિ અંધ અંગે વિસ્તૃત વર્ણન પંચમ કાઁગ્રથ ગાથા ૨૬ થી ગાથા ખાવન સુધીમાંથી તથા પંચ સંગ્રહમાં ચેાથા અંધ હેતુ દ્વારમાં આપેલ સ્થિતિબંધના અધિકારમાંથી સમજી લેવુ જરૂરી છે. સ્થિતિમ ધના અલ્પાધિકતાના આધાર સ`કૈલશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સક્લેશ વધારે તેમ તેમ સ્થિતિને અધ વધારે, જેમ જેમ સક્લેશ એછે અને વિશુદ્ધિ વધારે તેમ તેમ સ્થિતિના અધ અલ્પ અલ્પ થાય છે. કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા જે અશુભ અધ્યવસાય તે સ'કલેશ કહેવાય છે. સ્થિતિબંધ અને અનુભાગ (રસ) બંધ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન દનના કવાદ અંગેનું ધારણ અધ્યવસાયને અનુલક્ષીને જ છે. આત્માનીપ્રવૃતિમાં–ચેાગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હાય છે, તેને અનુરૂપ કના કાળ અને સુખ-દુઃખ વિપાકની તીવ્રતા મંદતા, તે આત્માએ ગ્રહણ કરેલ કમ પુદ્ગલામાં નક્કી થાય છે. કષાયરૂપ હેતુ વિના જે કમ આત્મા સાથે બંધાય છે, તેમાં રસ હાતા નથી. અને તેથી તેનું કંઈપણ ફ્ળ અનુભવમાં આવતું નથી, કારણ કે કષાયની માત્રા વિના કા આત્મા સાથે સ'અટ્ઠ ટકી શકતા નથી. અને સમૃદ્ધ ન ટકે એટલે વિપાક પણ દઈ શકતા નથી. અને તેથીજ અગીયારમા આદિ ગુણઠાણે, એ સમય પ્રમાણ ખંધાતા વેદનીય કર્મીની જઘન્ય સ્થિતિમાં બંધ તરીકે વિવક્ષા કરી નથી. અગીયારમેથી ચૌદમા પંત જે સુખદુઃખના અનુભવ માત્મા કરે છે, તે અગીયારમા આદિ ગુણઠાણે કેવલ ચેગપ્રત્યયિક બંધાયેલ શાતાને નહિ, પરંતુ દશમા શુશુઠાણા સુધીની અધાયેલ શાતા-અશાતાના જ ફળને અનુભવે છે. અગીયારમા ગુણુઠાણાથી કેવળ ચેાનિમિત્તે મધાયેલ સાતાવેદનીયને તેા ઉદ્દય હાય કે ન હાય તે સરખુ' જ છે. કમ ના સ્થિતિકાળની ગણત્રી આત્માની સાથે ક વળગે ત્યારથી તે આત્માથી તે છૂટું પડે ત્યાં સુધીની ગણવાની છે. સ્થિતિકાળ દરમ્યાન અદ્ધકમની અવસ્થા એ પ્રકારની છે (૧) અખાધાકાળ (અનુય) અને (૨) નિષેકકાળ (ભાગ્યકાળ). ઔષધિ–રસાયા તે ખાતાં સાથેજ કામ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ કરતાં નથી, પણ અમુક ટાઈમ પછી જ કામ કરે છેહરડેનું કાર્ય રેચ કરવાનું છે, તે પણ હરડે લીધા બાદ હરડેની બીજી અસર થતી હોય તે પણ રેચનું કાર્ય તે અમુક ટાઈમ પછી જ કરે. ચૂલે ચડાવતાં જ તરત કઈ પણ ચીજ પાકી જતી નથી. જેવી વસ્તુ, તે પ્રમાણમાં તેને પાક થતાં વાર લાગે છે. તેમ બંધાયેલું કર્મ બંધાતાંની સાથે જ કામ કરતું નથી. તે કર્મને પાકકાળ ન થાય ત્યાં સુધીના કાળને જૈન પરિભાષામાં “અબાધાકાળ* કહેવામાં આવે છે. કમને એ અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ, કર્મ તેનું ફળ દેવાનું શરૂ કરે છે. એને કર્મને ઉદય કહેવામાં આવે છે. ઉદય કાળમાં કમને ક્રમશઃભોગવવા માટે કર્મલિકની રચના થાય છે, માટે તેને નિષેકકાળ કહેવાય છે. એટલે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ. તેમાંથી અમુક સ્થિતિ અબાધાકાળમાં જાય છે, અને બાકીની સ્થિતિ નિષેક-ભોગ્ય કાળમાં જાય છે. ભાગ્યા કાળમાં કર્મનાં પુગલે ક્રમશઃ ઉદયમાં આવે છે. અને ફળ આપીને આત્માથી છુટાં પડી જાય છે. કર્મના સ્થિતિબંધમાં પણ અબાધાકાળ અને ભોગ્યકાળ નિયત હોય છે. જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બંધાય, તેને તેટલા સે વર્ષને અબાધાકાળ હોય છે. જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ બંધાતી હેવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને સાત હજાર વરસને અબાધકાળ હોય" Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧: જૈન નનાકવાદ છે. એ પ્રમાણે દરેક કમ અંગે સમજવુ, સ્થિતિખ ધ જેમ ... *ઉત્કૃષ્ટ અને જઘન્ય એ પ્રકારે કહ્યો, તેમ અખાધાકાળ પણુ ઉત્કૃષ્ટ અને જધન્ય એ પ્રકારે સમજવા. ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્કૃષ્ટ અબાધાકાળ અને જધન્ય સ્થિતિએ જધન્ય અખા ધાકાળ હેાય છે. દરેક કર્મીના જઘન્ય સ્થિતિમ`ધે જઘન્ય અખાધાકાળ અંતમુત્તના હાય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમધના અખાધાકાળનુ ધારણ ઉપર મુજબ છે. પણ જીવા અનેક છે, તેમાં કઈ ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધે છે, કોઈ એક સમય ન્યૂન મધે છે, કોઈ એ સમય ન્યૂન બાંધે, યાવત્ કાઈ પડ્યેાપમના અસખ્યાતમે ભાગે ન્યૂન બાંધે છે, કોઈ તેનાથી પણ ન્યૂન ખાંધે છે, તે ત્યાં અખાધાકાળના નિયમ શે ? ત્યાં એમ સમજવું કે, ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અખાધા, એક સમય ન્યૂન કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા, એ સમય ન્યૂન અધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા, યાવત્ જ્યાં સુધી પલ્સેાપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બંધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે. પલ્યાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બંધ કરે ત્યારે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અખાધા પડે, તે ખીજીવાર પડ્યેાપમના અસખ્યાતમા ભાગ એછે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે એ સમય ન્યૂન ઉત્કૃષ્ટ અમાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પળ્યેાપમના અસંખ્યાતમા ભાગે અખાધાના એક એક સમય ન્યૂન કરતાં એક બાજુ જઘન્ય સ્થિતિમધ અને ખીજી ખાનુ જધન્ય અખાધા આવે. Page #332 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ ૩૧૩ અથવા જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહુર્તને અબાધાકાળ, સમયાધિક જઘન્ય સ્થિતિબંધથી માંડી યાવત્ પાપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજે ૫૫મને અસંખ્યાતમે ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહુર્તને અબાધાકાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે સમયસમયને અબાધાકાળ વધારતાં પૂર્ણ કેડીકેડી સાગરોપમના બધે સો વરસને અબાધાકાળ હોય. એ રીતે એક બાજુ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને બીજી આજુ ઉત્કૃષ્ટ અબાધા આવે. ઘણું જીવોને એક સરખી સ્થિતિ બંધાયા છતાં ભિન્ન ભિન્ન ક્ષેત્ર-કાળ અને ભાવાદિવડે થયેલી અધ્યવસાચેની વિચિત્રતાના કારણે, સરખી સ્થિતિ બાંધનાર તે સઘળા છે, તે કર્મને એક જ ક્ષેત્રમાં. એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સંગમાં જ અનુભવતા નથી. કારણ કે અમુક સ્થિતિબંધ થવામાં અમુક જ અધ્યવસાય કારણરૂપ છે, એવું નથી. એક સરખે સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસાયરૂપ અનેક કારણે છે. એટલે સ્થિતિબંધ અમુક અધ્યવસાયથી થાય છે, તેટલે જ સ્થિતિબંધ બીજા અનેક અધ્યવસાયથી પણ થઈ શકે છે. એટલે ભિન્ન ભિન્ન જવેમાં ભિન્ન ભિન્ન અધ્ય. વસાયથી થયેલ સ્થિતિબંધ સરખે હોવા છતાં પણ, તે હરેક જી ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સગમાં અનુભવે છે. તે ભિન્ન ભિન્ન સંયેગમાં અનુ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન દનના કર્મવાદ ભવવામાં ભિન્ન ભિન્ન અધ્યવસાયે કારણરૂપ છે. ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ અનેક કારણેાની આત્મા પર થતી અસરને લઈને જ અધ્યવસાયેાની ભિન્નતા થાય છે. આયુષ્કમ સિવાય સાતે કમના અખાષાકાળનુ` પ્રમાણ ઉપર કહ્યા મુજબ ચાક્કસ હાવાથી તે સાતે ક્રમના અખાધાકાળ અને ભાગકાળ બન્ને મળીને સ્થિતિકાળની ગણુત્રી કહી છે. એટલે જેમકે મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની કહી છે, તેમાં સાત હજાર વર્ષ અનુય કાળના અને સાત હજાર વર્ષ` ન્યૂન સિત્તેર કાડાકોડી સાગરોપમ નિષેક (ભાગ્ય) કાળના, એમ અખાધાકાળ અને નિષેકકાળ અને મળીને સિત્તેર કાડાકીડી સાગરોપમની ગણત્રીએ ઉત્કૃષ્ટ સ્થિતિબધ કહ્યો છે. એ રીતે શેષ છ કના સ્થિતિમધને અંગે પણ સમજવું, આયુષકમના અખાધાકાળનું પ્રમાણ નિયત નહિ. હાવાથી તે કમના સ્થિતિમધ અમાધાકાળ રહિત કહ્યો છે. આયુકમ અગે કહેલી સ્થિતિખંધની ગણત્રી આયુ ભાગવટાના પ્રારંભથી પૂર્ણતા થતાં સુધીની સમજવી. ઉદયકાળ સિવાયની ગણત્રી આયુના સ્થિતિ ધમાં નથી. એટલે આયુ:ક્રમ ના અખાધાકાળ ઉપરોક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ સાથે જોડયા નથી. વર્તીમાન કાળે ભાગવાતા આયુષ્યના સમયે બધાયેલ, પરભવના આયુને અખાધાકાળ, તે વતમાન આયુ જેટલુ" શેષ રહે તેટલા સમજવા. તેમાં અ`તમુર્હુતના આયુવાળ Page #334 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ ૩૧૫ પરભવનું આયુ પણ અંતર્મુહુત પ્રમાણ બાંધનારના હિસાબે આયુને બંધ અને અબાધાકાળ બંને જઘન્ય હેય છે. અંતર્મુહુર્તના આયુવાળ તંદુલીયે મત્સ્ય, તે તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળું સાતમી નારકીનું આયુ બાંધે. તે હિસાબે આયુને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ, અને અબાધા જઘન્ય, હોય છે. પૂર્વ કોટિ વર્ષના આયુવાળે પિતાના તે આયુના ભેગવટાથી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ અંતમુહુર્ત સ્થિતિ પ્રમાણ બાંધે, તે હિસાબે સ્થિતિબંધ જઘન્ય અને અબાધકાળ ઉત્કૃષ્ટ હોય છે. પૂર્વકેટિ વર્ષના આયુવાળે પિતાના આયુના ભેગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ વાળું દેવ કે નારકીનું પરભવનું આયુ બાંધવાના હિસાબે, તે સ્થિતિબંધ અને અબાધા બંને ઉત્કૃષ્ટ હોય છે. આ રીતે બધ્યમાન આયુની અબાધા, ભેગવાતા. આયુને આધીન છે. પણ બંધાતા આયુને આધીન નથી. જ્યારે આયુ સિવાય શેષ સાત કમની અબાધા, બંધાતા. કર્મને આધીન હોવાથી તે કર્મોમાં વર્તતી અબાધા તે બંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે. જેથી અપવર્તના વડે તે કર્મોની અબાધા ઉડાડી શકાય છે, યા તે બંધાતા કર્મની સ્વજાતીય પ્રકૃતિને તે સમયે જે ઉદય હોય તે બંધાવલિકા ગયા બાદ ઉદીરણા વડે તેને ઉદય પણ થઈ શકે છે. આયુમાં તેમ બની શકતું નથી. કારણ કે બેધ્યમાન આયુની અબાધા, તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત. Page #335 -------------------------------------------------------------------------- ________________ મારા જૈન દર્શનને કર્મવાદ કહેવાતી નથી. આયુને સ્વભાવ એ છે કે અનુભવાતા ભવનું આયુ જ્યાં સુધી ઉદયમાં વસે છે, ત્યાં સુધી બંધાતા. ભવનું આયુ, સર્વથા-પ્રદેઓદય કે રોદયથી ઉદયમાં આવતું નથી. પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પછી જ - અવશ્ય ઉદયમાં આવે છે. તે દરેક કર્મની સ્થિતિબંધની ચેષ્ઠ સ્થિત ઉત્કૃષ્ટ સંકિલન્ટ અધ્યવસાયરૂપ અશુદ્ધ કારણે બંધાતી હોવાથી શુભ અથવા અશુભ સઘળી કર્મપ્રકૃતિએની (દેવ-મનુષ્ય અને કે તિર્યંચાયું સિવાય) ઉત્કૃષ્ટ સ્થિત અશુભ કહેવાય છે. શુભ કે અશુભ કર્મપ્રકૃતિઓ પૈકી જે જે પ્રકૃતિના બંધમાં જે જે - સંકલેશ હેતભૂત હોય, તે તે સંકલેશની વૃદ્ધિએ તે તે : પ્રકૃતિની સ્થિતિ વધુ બંધાય, અને સંકલેશ ઘટવાથી ઓછી - બંધાય છે. - અશુભ પ્રકૃતિના તે રસબંધ અંગે પણ તેવી જ રીતે સમજવું, પણ અશુભ પ્રકૃતિના રસબંધ અંગે સ્વયોગ્ય “ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામરૂપે બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિમાં રસ અત્યંત અલ્પ હોય છે. જેથી શુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તે રસ કાઢી લીધેલી શેલડી જેવી નિરસ હોવાથી અશુભ કહેવાય છે. દેવ-મનુષ્ય અને તિર્યંચાયુને જ્યેષ્ઠ બંધ અશુભ કહેવાતું નથી. કારણકે એ ત્રણ આયુને કેમ અન્ય શુભ પ્રકૃતિની હકીકતથી વિપરીત રીતે છે. છેલના પરિણામે થતા આનંધમાં તેને આયુ ભાઈ Page #336 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબ`ધ રસંધ અને પ્રદેશાધ ૧ શકે તેટલા પૂરતા જ સ સ કલેશ કે સત વિશુદ્ધ પરિણામ લેવાના હોઈ, તે ત્રણ આયુ માંધનારા જીવામાં જે સ સલિષ્ટ પરિણામવાળા હોય છે, તે જીવા, મંધાતા આયુની સ્થિતિ જઘન્ય બાંધે છે, અને જે સવ વિશુદ્ધ પરિણામવાળા હાય છે, તે બધાતા આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ બાંધે છે. વળી. તેમાં રસની હાનિ–વૃદ્ધિ પણ સ્થિતિની હાનિ-વૃદ્ધિએ જ સમજવી. એટલે અલ્પ સ્થિતિબ`ધ રસબધ પણ અલ્પ, અને દીર્ઘ સ્થિતિખ'ધે રસબંધ પણ વધુ બંધાય છે. ' 4 5 સસારી આત્માની માનસિકવાચિક અને કાયિક પ્રવૃત્તિ જે ચેાગને નામે ઓળખાય છે, તેમાં કષાયને. અથવા તે રાગ-દ્વેષ અને મેહના રંગ ચડેલા હોય છે. રંગ વિનાનું કરૂ' કપડું' જેમ એકરૂપ છે, તેમ કષાયના રંગ વિનાની મન–વચન-કાયાન્રી પ્રવૃત્તિ એકરૂપ છે. પણુ કપડામાં, જો રંગ હાય તેા રગમાં હલકા અને ઘેરે એવા ભેદો પડે છે; તેમ યાગ વ્યાપાર સાથે કષાયના રંગ ડાય તે તેમાં તીવ્રતા મંદતા એવા ભેદો પડે છે. રગને કારણે જ કપડાના ચમકની તીવ્રતા-મંદતા હેાય છે, તેવી રીતે ચેાગમાં લાગેલ કષાયરૂપ રંગમાં તીવ્રતા—મંદતા હૈાય છે. એવા તીવ્ર. “અતિ તીવ્ર, મદ–અતિમંદ કષાયના ઉત્ક્રયથી ઉત્પન્ન થયેલ જે આત્મ પરિણામ, તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યં ત કાયના અસ`ખ્ય સ્થાનેા છે, તેથી તજજન્ય. અધ્યવસાયે પણ અસ`ખ્ય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૮ I જેના દર્શનને કર્મવાદ - હવે સ્થિતિસ્થાનક અંગે વિચારીએ! દરેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે -જેટલા સમય તેટલાં સ્થિતિસ્થાનકે છે. એ રીતે કોઈ સવએગ્ય જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, કેઈ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરે તે બીજું સ્થિતિ સ્થાનક, એમ કોઈ ત્રણ-ચાર–સંખ્યાતા સમયાધિક સ્થિતિને બંધ કરે, યાવત્ કઈ સ્વયેગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ સ્થિતિસ્થાનેને બંધ કષાય હેતુ વડે જ બંધાતે હેઈ પહેલેથી છેલ્લા સ્થિતિસ્થાનક ‘પયત અમુક સ્થિતિનું સ્થાનક અમુક અમુક હદ સુધીના કષાયેાદય જન્ય અધ્યવસાય વડે બંધાય છે. એમ ઉપર ઉપરનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતભૂત અધ્યવસાય કરતાં, નીચે નીચેનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતભૂત અધ્યવસા માં, કષાયની મંદતા હોવાથી, ઉપરનાં સ્થિતિસ્થાનેની અપેક્ષાએ નીચેનાં સ્થિતિસ્થાને વિશુદ્ધિનાં સ્થિતિસ્થાને કહેવાય છે. જેમકે છેલ્લા સ્થિતિસ્થાનકની અપેક્ષાએ તેનું આગલું સ્થિતિસ્થાનક, વિશુદ્ધિ સ્થાનક છે. સ્વયેગ્ય જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે જેટલું અંતર ઓછું, તેમ સ્થિતિસ્થાનક છાં. અને અંતર વધુ તેમ સ્થિતિસ્થાનક વધુ હોય છે. જેમ રંગનું આધાર કપડું છે, તેમ સંકલેશ અને વિશુદ્ધિને આધાર ગ છે. જેમ જેમ ગ વ્યાપાર વધારે હોય તેમ તેમ તેમાં વિશુદ્ધિ કે સંકલેશ પણ વધારે પ્રમાણમાં હોઈ શકે છે, અને યેગની અલ્પતાએ વિશુદ્ધિ અને સંકલેશ Page #338 -------------------------------------------------------------------------- ________________ રિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ ૩૧૯ પણ અલ્પ અલ્પ હોય છે. સંકલેશ કે વિશુદ્ધિને આધારે જ સ્થિતિબંધ થતે હાઈ વધુ સંકલેશે સ્થિતિબંધ વધુ, અને ઓછા સંકલેશ કે વધુ વિણદિએ સ્થિતિને બંધ અલ્પ અલ્પ થાય છે. માટે સીત્તેર કેડાકેડિ સાગરોપમ સુધીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, મિથ્યાષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંજ્ઞીપંચેન્દ્રિયને જ થઈ શકે છે. ગની અલ્પતાએ સંકલેશની પણ અલ્પતા હોવાથી સંજ્ઞી પંચેન્દ્રિયથી નીચેની જાતિના જીવનમાં તેટલે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકતું નથી. મિથ્યાદષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંપિચેન્દ્રિયમાં સંકલેશની વિશુદ્ધિ થાય, પણ તે એમાં રહેલ મિથ્યાત્વ, અંતઃકડાકડિ સાગરોપમથી ઓછા સ્થિતિબંધને યોગ્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિને તે ઉત્પન્ન થવા દેતું જ નથી. એટલે તેવા જીને વિષે અંતઃકાડાકેડિ સાગરેપમથી ઓછો સ્થિતિબંધ તે થતું જ નથી. (આ જઘન્ય સ્થિતિબંધ, આયુકર્મ સિવાય સાત કર્મોને સમજ.) મિથ્યાત્વ હોય પણ યુગની અલ્પતાએ સંકલેશ પણ અલ્પ હોવાથી ચઉરિન્દ્રિય, તેઈદ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિયમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ પણ એ છે ઓછી હોય છે. પંચેન્દ્રિય જીમાં યોગની વિશેષતા હોવાથી જેમ સંકલેશ વધુ હોઈ શકે છે, તેમ વિશુદ્ધિ પણ વધુ હોઈ શકે, એ હિસાબે એકેન્દ્રિયાદિ કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિ ઓછી હોવી જોઈએ. પરંતુ ગની વિશેષતા છતાં તેઓને વિષે રહેલ મિથ્યાત્વના યોગે અંતઃ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જન દર્શનને કર્મવાદ કડાકડિ સાગરોપમથી ઓછા સ્થિતિ બંધને યોગ્ય અધ્ય. વસારૂપ વિશુદ્ધિ તે સંભવી શકતી જ નથી. મિથ્યાત્વના ગયા પછી જ અંતઃકડાકડિસાગરેપમથી ઓછા સ્થિતિબંધને ગ્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય આત્મામાં પેદા થાય છે. અને તેથી જ અવિરતિ, સમ્યગદષ્ટિ-દેશવિરતિ અને સર્વવિરતિ ધારકમાં અનુક્રમે સંખ્યાત ગુણ હીન જઘન્ય સ્થિતિબંધ થઈ શકે છે. , સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણ યાવતું ક્ષપકશ્રેણિને આધાર સ્થિતિ ઉપજ છે. સમ્યકુવા પામ્યા પહેલાં ગ્રેન્થિભેદ કરે. ૬૯ કડાકડિ સાગરોપમથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં (ગ્રંથિ સુધી) આવે. સમ્યક્ત પામ્યા પછી પૃથકૃત્વ તેડે તે દેશવિરતિ પામે. દેશવિરતિ કરતાં સંખ્યાતા સાગરોપમ સ્થિતિ તેડી નાખે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. આ ઉપરથી સમજાશે કે સ્થિતિ તેડી ના શકે તે ગ્રંથિભેદ, સમ્યકત્વ, દેશવિરતિ,સર્વવિરતિ વગેરે કઈપણ પ્રાપ્ત થતું નથી. | આત્માના ગુણ પ્રાપ્ત કરવા હોય, કર્મરાજાની પરાધી નતાથી મુક્ત થવા પ્રયત્ન આદર હોય તે પહેલાં કર્મ રાજાની મુદતે તેડવી પડશે. જે કર્મની સ્થિતિ લાંબી છે, તેને તેડી નાંખી નાની કરી નાખવી જોઈએ, એ જ સ્થિતિબંધની હકીક્ત સમજવાનું રહસ્ય છે. સ્વભાવ-સ્થિ તિ-રસ-અને દળીયાં એ ચારે કંઈ કર્મથી જુદાં નથી. પરંતુ કર્મની અંદર રહેલ એ ચારે પૈકી એકલી સ્થિતિ જ ટુંકાવવાથી ગ્રંસ્થિભેદ-સમ્યક્ત્વાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે Page #340 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૨૬ દરેક જીવ એકેન્દ્રિયાદિ જાતિમાં કર્મની સ્થિતિ લઘુ બાંધે છે. પરંતુ ત્યાંથી મિથ્યાત્વ ખસેડી શકાતું નથી.. મિથ્યાત્વ સહિત લઘુ સ્થિતિ પણ આત્માના સ્વરૂપને સાચે. ખ્યાલ કે હેય-ય અને ઉપાદેયને વિવેક પેદા કરવામાં નિરૂપયેગી છે. જે સંકલેશ સાથે મિથ્યાત્વને પાસ લાગેલે હોય, તે સંકલેશની વિશુદ્ધિએ કદાચ કર્મસ્થિતિ લઘુ બંધાય, તે પણ તેનાથી આત્મવિકાસમાં આગળ વધી. શકાતું નથી. મિથ્યાત્વના પાસથી રહિત દશા પ્રાપ્ત કરવામાં તે સંજ્ઞીપંચેન્દ્રિય જીની જ કર્મ સ્થિતિની લઘુતા સાર્થક છે.. મિથ્યાત્વ રહિત સંકલેશવાળા જીવને સ્થિતિબંધ અંતઃ– કડાકોડિ સાગરોપમથી વધુ હોતું નથી, તેવી રીતે તેથી છે પણ હોતું નથી. (સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત.) એ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જેના સ્થિતિબંધથી - વધુ સ્થિતિવાળે હોવા છતાં પણ દેશવિરતિ–સર્વવિરતી-ઉ–. પશમ શ્રેણિ-શપકણિ વગેરેની પ્રાપ્તિમાં તે સ્થિતિબંધ જ ઉપયોગી છે. જ્યારે એકેન્દ્રિયાદિને લઘુસ્થિતીબંધ ઉપરોક્ત ગુણોની પ્રાપ્તિ કરાવી શકતું નથી. સંજ્ઞીપંચેન્દ્રિયજતિ કરતાં તેની નીચેની જાતિના જેમાં જઘન્ય સ્થિતિબંધ ભલે એ છે થઈ શકતું હોય, પણ આયુ સિવાય શેષ સાત કર્મની બાર મુહૂર્ત–આઠ મુહુર્ત-અંતર્મુહૂર્ત જે જઘન્ય સ્થિતિ કહી છે, તેવી જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરી, છેવટે તે કર્મને બંધવિચછેદ તે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન દર્શનને કર્મવાદ સંજ્ઞીપંચેન્દ્રિય જીવે જ કરી શકે છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, ત્યાં સુધી તે તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકડાકડિ સાગરિપમને જ હોય છે. (જેમ નવ સમયથી માંડીને સમાન મુહૂર્ત સુધી અંતમુહુના અસંખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધિકે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિયના (મિથ્યાત્વ સિવાયના) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હૈય, તે સર્વ ભેદને અંતઃકેડાર્કડિ કહેવાય છે. એટલે અંતકડાકડિપણું આઠમા ગુણસ્થાનક પર્યત રહેવા છતાં સર્વને એક સરખું નહીં સમજતાં અસંખ્ય પ્રકારનું સમજવું. આઠમાં ગુણસ્થાનકથી આગળ વધેલે આત્મા કમે ક્રમે બાકી રહેલાં દરેક કર્મોને લઘુમાં લઘુ સ્થિતિએ બંધ કરી, અને સર્વ કર્મોને બંધવિચ્છેદ કરતાં મેક્ષસ્થાનને પ્રાપ્ત કરે છે. ગુણસ્થાનકમાં આગળ વધવાની તાકાત જેનામાં પ્રગટ થઈ હોય, તેજ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી તાકાતનું પ્રગટવું સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજી જાતિમાં થઈ શકતું નથી. એકેન્દ્રિયાદિ જાતિમાં સ્થિતિબંધ અંતઃ કડાકડિ સાગરોપમથી તે કેટલેય ઓછો હોવા છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ વધવાની તેની તાકાત નથી. કારણ કે મિથ્યાત્વમેહનીયકર્મ તેને આગળ વધવા દેતું નથી. જ્યારે અંતઃકેડાર્કડિ પ્રમાણ પણ લઘુ સ્થિતિ આંધનાર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો પૈકી કેટલાક પિતાને Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ અનાદિકાળથી રોકી રાખનાર મિથ્યાત્વ મેહનીય કર્મના તીવ્ર રસરૂપી ગાંઠને ભેદી નાખી આગળ વધે છે. આ ગાંઠ ભેદવાપણને જૈન પારિભાષિક ભાષામાં ગ્રંથભેદ કહેવાય છે. તે ગ્રંથભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે. સંજ્ઞીપંચેન્દ્રિયથી નીચેની જાતિમાં ગ્રન્થિભેદ કરવા ગ્ય અધ્યવસાયે થતાજ નથી. સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ તે જ જી ગ્રન્થિને ભેદી શકે છે કે, જેઓએ આયુ સિવાય સાતે કર્મોની સ્થિતિ પત્યેપમને અસંખ્યાતમ ભાગ ન્યૂન એક કડાકડિ સાગરોપમ પ્રમાણની કરી હોય. એટલે આત્મામાં દીર્ઘ– સ્થિતિએ બંધાયેલ પૂર્વ સંચિત કર્મોની તે સ્થિતિ તેડી નાખી, ઉપર મુજબ ટુંકી કરી નાખે અને નવી સ્થિતિ તેથી વધુ ન બાંધે. આ રીતને લઘુસ્થિતિ બંધ સંજ્ઞીપંચેન્દ્રિય જીવમાં જે અધ્યવસાયના બળથી થાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા, ગ્રન્થિદેશ સુધી પહોં. ચેલે કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા ગ્રંથભેદ કરે જ એવી એકાંત વાત નથી. કેટલાક જીવેનું તે યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાત વર્ષે પર્યત ટકી રહે તેયે પણ ગ્રન્થિભેદ કરવા રૂપ અધ્યવસાય તેનામાં નહિ થવાથી તે છ યથાપ્રવૃત્તિકરણથી પણ છેવટે પતિત થઈ, પૂર્વે કર્મોની જે દીર્ઘ સ્થિતિ બાંધતા હતા તે પ્રમાણે જ બાંધવાનું ચાલુ કરે છે. એટલે યથાપ્રવૃત્તિકરણ કરવા દ્વારા Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમ વાદ ૩૨૪ ગ્રન્થીદેશ સુધી પહોંચવા છતાં તે આત્મા ગ્રંથીભેદ કરે જ એવુ એકાંતપણુ નથી. છતાંપણુ ગ્રન્થિભેદતા યથાપ્રવૃત્તિકરણ કર્યાં બાદ જ થઈ શકે છે. યથાપ્રવૃત્તિકરણ કર્યાં વિના, આત્મા ગ્રન્થિભેદ કરી શકતા જ નથી. યથાપ્રવૃત્તિકરણના ચેાગે ગ્રન્થિદેશ નિકટ આવે, વી†લ્લાસ થાય, અને અપૂર્વકરણ આવે તે તે અપૂર્ણાંકરણથી ગ્રન્થિ ભેદી, (મિથ્યાત્વના રસને એછે કરી) અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે, ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય. અને હાય-જ્ઞેય–ઉપાદેયના વિવેક આત્મામાં જાગે, ૬૯ કોડાકાર્ડિથી અધિક સ્થિતિ ઉડાડી દઈ ગ્રન્થિ સુધી આવેલ આત્મા, અપૂર્વ વીલ્લાસથી ગ્રન્થિને ભેદી એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યાં પછી, કદાચ તે આત્મા મિથ્યાત્વી થઈ જાય, નરકે જાય, અરે નિગેાદમાં ઉતરી જાય, તે પણ તેને સંસાર અદ્ધ પુદ્ગલપરાવત નથી વધુ નહિ રહેવાથી, 'તઃકોડાકોડ સાગરાપમથી વધારે સ્થિતિમધ, તે આત્માને થતા જ નથી. અનાદિ કાળથી કર્મી– સંતાનથી વેષ્ઠિત આત્માએને કમની જંજીરીથી મુક્ત થવા, મેાક્ષપ્રાપ્તિનુ' ધ્યેય જ સ્વીકારવુ જોઈ એ. મેાક્ષપ્રાપ્તિ માટે સાચા સ્વરૂપે ધર્મની પ્રાપ્તિ કરવી જોઈ એ, અને ધને સાચા રૂપે પામવા માટે દુભ એવા સમ્યફત્વને પામવું જોઈ એ. દુલ ભ એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે અંગેની હકીકત ઉપર દર્શાવી. તેમાં પ્રથમ Page #344 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ ૩૨૫ તે આયુ સિવાય શેષ સાતે કર્મોની સ્થિતિની પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાકડિ સાગરોપમ પ્રમાણુ લઘુતા કરવી જોઈએ. આટલી હદ સુધીની લઘુતાને પામેલે જીવ જ સ્થિદેશને પામી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરી સમ્યકત્વને પામી શકે છે. પ્રન્થિદેશે પહોંચવા ચોગ્ય કર્મ સ્થિતિની લઘુતા, જીવને પિતાના ઈરાદાપૂર્વકના પુરૂષાર્થ વિશેષથી પ્રાપ્ત ન થતાં, નદી –ઘેલ-પાષાણ ન્યાયે અકસ્માત વેગે પ્રાપ્ત થાય છે. નદીએમાંથી કેટલીકવાર બહુજ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણને કોઈ કારીગરે કંઈ એ સુંદર આકાર આપેલ હેતે નથી, અથવા તે એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીસાપણું પણ આપેલું હોતું નથી. આમથી તેમ અથડાતે કુટાતેજ, એ પાષાણે એવા સુંદર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવા આકાર આપવાની સાથે એવું લીલાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તે નથી જ. જયારે કુદરતી રીતે એ પાષાણુ અથડાતે કુટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મ સ્થિતિની લધુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતે, યથાપ્રવૃત્તિકરણ દ્વારા એ કર્મ સ્થિતિ ખાતે ખપત થઈ જવા પામે છે. અભવ્ય છે અને દુર્ભાગ્ય છે પણ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન દર્શનને કર્મવાદ ગ્રથી દેશ સુધી પહોંચી શકે છે, છતાં તેઓ આગળ વધી અપૂર્વકરણ દ્વારા ગ્રંથભેદ કરી શકતા નથી. અહીં ખાસ સમજવું જરૂરી છે કે, ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતા થવી એ ખુબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે જેમ ગ્રન્થીને ભેદવાને પુરૂષાર્થ, તે ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકાતું નથી, તેમ શ્રી જિનેશ્વર મહારાજે મોક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કાર (નવકારમંત્રને) પહેલો અક્ષર નકાર કે કરેમિ તેને પહેલે અક્ષર કકાર તે પણ તે ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતા પામનાર ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. આજે નમસ્કારના નકાર અને કરેમિ ભંતેના કકારની વાત, તે યથાર્થ તત્વાર્થ શ્રદ્ધાન રૂ૫ સમ્યકત્વ ન પામેલે હેય તેવાઓને ય માટે પણ સમજવી. સમ્યકત્વ રહિત છે તે શું, પણ અભવ્ય જીવે કે જે કઈ કાળે મોક્ષ માનતા જ નથી, અને માનવાના પણ નથી, અને જેને મોક્ષની ઈચ્છા થઈ નથી, અને થવાની પણ નથી, તેઓને પણ નવકાર મહામત્રં, અથવા શ્રી નવકાર મહામત્રનું “નમે અરિહંતાણું એવું પહેલું પાદ, અથવા તે “નમે અરિહંતાણ એ પાદમાં પ્રથમ અક્ષર “ન,” “નમે અરહિંતાણું” એ પદના “ન તરીકે ત્યારે જ પ્રાપ્ત થાય છે કે, જ્યારે તે ગ્રન્થિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હાય કરેમિ ભંતેના Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭y. સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ કકારની પ્રાપ્તિ અંગે પણ એ રીતે જ સમજવું. આ સિવાય કર્મની, ઉપરમુજબ લઘુતાની આવશ્યક્તા જણાવતાં વળી પણ શાસ્ત્રો કહે છે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલ કૃતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ, ગ્રન્વિદેશ પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા આત્માઓ જ કરી શકે છે. કર્મ સ્થિતિની લઘુતાને અંગે ઉપર મુજબ નવકારમંત્ર-કરેમિભંતે અને શ્રી જિનેશ્વરદેવકથિત કૃતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ આચરનારાઓમાં એ પણ ચોક્કસ છે કે, “એ જેમાં કોઈ પણ કર્મ પૂર્ણ એક કડાકડિ સાગરોપમ સ્થિતિનું બંધાય, તેવા તીવ્ર ભાવના અશુભ પરિણામે પ્રગટતા જ નથી.” રસ્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા બધા જ જેમ ગ્રન્થિભેદ કરી, સમ્યક્ત્વને પામી જ જાય. એ નિયમ નહિ હોવા છતાં પણ, જીવ જ્યાં સુધી સ્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, ત્યાં સુધી તે જીવ ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામી શકતે જ, નથી. તેવી જ રીતે નવકાર-કરેમિભંતે અને શ્રી જિનેશ્વરદેવ કથિત શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ અંગે સમજવું. ઉપર મુજબ લઘુ સ્થિતિબંધ હોય, તે પણ જે સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય તે તેમની એ સ્થિતિ કાયમ ટકી રહેનારી કહેવાય નહિ. વધુમાં વધુ અસંખ્યાતા કાળ પછી Page #347 -------------------------------------------------------------------------- ________________ રા જૈન દર્શનના કર્મવાદ તા એ જીવ ગ્રન્થિદેશથી કાંતા આગળ વધીને સમ્યગ્દ ́નનાદિશુષ્ણેાને ઉપાજે, અને કાં તા એ પા હુઠી જવા પામે. સમ્યક્ત્વ-દેશવિરતિ-સવ વિરતિ–ઉપશમશ્રણ અને ક્ષપમશ્રેણિની પ્રાપ્તિ, આત્માના તેવા પ્રકારના પુરૂષાર્થના ચેાગે છે, જ્યારે આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ ભવિતવ્યતાએ જ છે. એટલે આ સ્થિતિથી પતિત થયા બાદ પુનઃ આ સ્થિતિની પ્રાપ્તિ આપણા પુરૂષાર્થ ને આધિન નઢુિ હોવાથી, ગ્રન્થિદેશને પામેલ આત્માએ ગ્રન્થિભેદ કરી, સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, ક્રમે ક્રમે દેશવિરતિ-સવિરતિ આદિ ગુણેને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બની રહેવા જાગૃતિ રાખવી જોઈ એ. તે જ કમ સ્થિતિની લઘુતાની પ્રાપ્તિ સાક છે. સ્થિતખ ધના આ સ્વરૂપને સમજી, સ્વહિતકામી આત્માએએ એટલી કાળજી તેા અવશ્ય રાખવી જોઈ એ કે, પેાતાના આત્મામાં અશુભ પરિણામ નહિ પ્રગટવા દેવા માટે તયૈાગ્ય નિમિત્તોથી દૂર રહેવુ જોઈ એ. કદાચ નિમિ ત્તવશાત્ અશુભ પરિણામ પ્રગટી જાય તે પણુ, તેને તીવ્ર નહિ બનવા દેવાની કાળજી રાખવી જોઈ એ. આત્મા જેમ ગુણુ-સમ્પન્ન બનતા જશે, તેમ તેમ તેને થતે કમ ખંધ, અશુભ રૂપે થતે અટકી જઈ શુભ રૂપમાં થતે જશે. અને જેમજેમ આત્માના પરિણામ વિશુદ્ધ થતા જશે, તેમ તેમ ક્રમેક્રમે નિજ રા કરતા તે આત્મા, પરિણામે સવ કમ થી રહિત મેાક્ષદશાને પાપ્ત કરી શકશે. સમયઃ— અહી રસ એટલે શું ? તે સમજવુ' પહેલું જરૂરી છે. . Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસમધ અને પ્રદેશાધ ૩૨૯ ક રૂપે પિરણામ પામેલા કામણુવ ણુના પુદ્ગલેમાં સ્વ સ્વભાવાનુસાર જીવને અનુગ્રહ (ગુડ એફેકટ ) કે ઉપધાત ( એડ એફેકટ ) કરવામાં ન્યૂનાધિક સામર્થ્ય ( પાવર ),તેને કÖરસ કહેવાય છે. જગતમાં કેટલીયે વસ્તુ એવી છે કે સમાન–સ્વભાવીય તે પૃથક્ પૃથક્ વસ્તુએ, જીવાને પેાતાના સ્વભાવ ખતાવવામાં એક સરખુ સામર્થ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર પણ જીવ ઉપર એક સરખી થતી નથી. v અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનુ સામર્થ્ય (પાવર) વધુ, તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપરીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનુ' સામર્થ્ય આછુ તેમ, તે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ કરતાં સારી ગણાય. આ હકીકત સ્હેલાઈથી સમજી શકવા માટે મનુખ્યાને અનેકવાર ઉપયેગી ‘ સુ'નું દ્રષ્ટાંત લઈ એ. વાયુ હરવા માટે યા તે જઠરાગ્નિ પ્રક્રીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઢના ઉપયાગ કરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત છે. વિવિધ પ્રકારની સુઢ ખજારમાં વેચાતી હાવા છતાં, આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને વધુ કિ`મતી ગણીયે છીએ. તમામ સ્થાનાની સુ। મુખ્યત્વે તે ઉપર મ્હેલ શારીરિક ચિકિત્સાના ઉપયાગ માટેજ બજારમાં વેચાય છે, તેમ છતાં એકજ સ્વભાવવાળી તે સુ’ઠામાં પેાતાના સ્વભાવાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુઠ વધુ Page #349 -------------------------------------------------------------------------- ________________ 1 જૈન દર્શનના કર્મવાદ કિ`મતી ગણાય છે. અને માણસા વધુ કિંમત આપીને તે પહેલી ખરીદે છે. તમામ સુ'ડૅ સરખા સ્વભાવવાળી હાવા છતાં તેમાં સામર્થ્ય ( પાવર )ની ન્યૂનાધિકતા ઉત્પન્ન થવામાં તેના ઉત્પત્તિ સ્થાને તેને પાષક સયાગની ન્યૂનાધિકતા યા તે અનુકુલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને અનુસારે કાષાયિક અધ્યવસાયથી નિયત થતી કમ'ના રસખ’ધની હકીકત પણ આપણે વિચારીને સમજી શકીયે, ૩૩૦ આ જીવ કાષાયિક અધ્યવસાય વડે,અનંતાનંત પ્રદેશે ચુત, અનંત સખ્યા પ્રમાણે કમ સ્કંધાને, એક વિવક્ષિત સમયે, પ્રત્યેક આત્મપ્રદેશે, ગ્રહણ કરે છે. તે પ્રત્યેક પ્રત્યેક કપ્રદેશમાં સ્વ સ્વભાવાનુસાર આત્માને અનુગ્રહ( ગુટ એફેકટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરનાર રસવિભાગ (અનડીવાઈ ડેબલ પાટીકલ એક્ પાવર)નું પ્રમાણ, ઓછામાં ઓછુ' (east) પણ સર્વ જીવથી અનંત ગુણુ સંખ્યા પ્રમાણુ તા હોય જ છે. વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલાના પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગની સ`ખ્યાનું પ્રમાણ એક સરખું નહિ હોતાં હીનાષિક હાય છે. એકજ અધ્યવસાય વડે ગ્રહુણુ થતા સ`પરમાણુ એમાં એક સરખી યાગ્યતાને અભાવ હાવાથી, ગ્રહણ સમયે થતું રસનું પરિણમન, હીનાધિક પણે થાય છે. તે સર્વ હીનાધિકપણાના સમુદાય તે એક અનુભાગમધ સ્થાન કહેવાય છે. ક્રમ પ્રાયેાગ્ય વગ ણામેમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય, (પાવર) તેને જીવે ગ્રહણ કયા પહેલાં હેતુ નથી. તે પુદ્ગલાને જીવવડે ગણુ Page #350 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૩૧ કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણત્વાદિ વિચિત્ર સ્વભાવે ઉત્પન્ન થવાની સાથે જ, જીવના કાષાયિક અધ્યવસાવડે અનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. પુદ્ગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે -પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે કર્મરૂપે પરિણામ પામેલ. કામણવગણના પુદ્ગલમાં અમુક સ્વભાવ કે સામર્થ્યનું નિર્માણ આ રીતે થાય, તેમાં કંઈ અસંભવિત જેવું નથી. આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રગ દ્વારા અમુક અમુક વસ્તુઓમાં ઉત્પન્ન થતે અમુક પ્રકારને સ્વભાવ અને સામર્થ્ય, એ કર્મપ્રદેશમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સામથ્યની હકીકતને સત્યરૂપે પુરવાર કરવામાં સચોટ દષ્ટાંતરૂપ છે. અનંત જ્ઞાનીઓએ કહેલાં સર્વ વચનેની ખૂબ દીર્ઘ દૃષ્ટિથી ગવેષણ કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રગથી આપણે જે થનથનાટ અનુભવીએ છીએ, તે થનથનાટ, સર્વજ્ઞ દેએ કહેલ તત્વજ્ઞાન આગળ તુચ્છવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયું હોય કે ન સાંભળ્યું હોય, તેને એક ટમટમીયા દીપકને પ્રકાશ પણ આનંદમગ્ન બનાવે, તેમાં કઈ આશ્ચર્ય ન કહેવાય. રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દોની સમજણ ન પડે તે, તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તે તે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી લઈએ. એટલે આ વિષય સમજવામાં સુલભતા રહે.. કર્મપ્રદેશ-કર્મરૂપે પરિણામ પામેલ પુદ્દગલ સ્કધને અવિભાજ્ય (અનાડીવાઈ ડેબલપાટકલ) ભાગ, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન દર્શનને કર્મવાદ રસાનુભાગ યા રસાંશ-કર્મને અવિભાજ્ય રસ - (અનડીવાઈ ડેબલ પાટીકલ ઓફ પાવર). અનુભાગવગણા- સરખી સંખ્યા પ્રમાણુ રસાંશવાળા કર્મ પ્રદેશને સમૂહ. (લોટ). અનુભાગ સ્પર્ધક–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણે અનુભાગ વગણના સમૂહનું એકીકરણ. (ગ્રુપ ઓફ લાટસ). અનુભાગ બંધ–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત અનુભાગ પદ્ધ કેસ (ગ્રુપ ઓફ ગુપ્સ)માંના, કર્મ પ્રદેશના રસશસમૂહુના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે - આત્માએ ગ્રહણ કરેલ સંપૂર્ણ કર્મ સ્કને સામુહિક પાવર એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગવાળા તે કર્મ સ્કંધમાંના ઓછામાં ઓછા (feast) રસાવિભાગોએ યુક્ત જે કર્મપ્રદેશોને સમૂહ તે એક વર્ગણ કહેવાય છે. તેનાં કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણવાળા જે કર્મ પ્રદેશને સમૂહ તે દ્વિતિય વર્ગણા કહેવાય છે. એમ એક એક રસવિભાગની વૃદ્ધિવાળી કર્મ પ્રદેશોની ક્રમે ક્રમે વર્ગણ કરતાં, અભવ્યથી અનંત -ગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વર્ગSણાઓ કહેવી. પ્રત્યેક વર્ગણામાંના કર્મપ્રદેશ સમૂહ, પૂર્વની વગણા કરતાં એક એક રસવિભાગે અધિક રસાંસવાળા હેવા છતાં, તે પ્રદેશ સમૂહની સંખ્યા, પૂર્વની વર્ગણના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક - વર્ગણાએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસંખ્યા ઓછી થતી જાય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ - ૩૩૩ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વર્ગને. સમુદાય તે સ્પદ્ધક કહેવાય છે. હવે તે પહેલા સ્પદ્ધકની છેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશના રસાવિભાગની સંખ્યા કરતાં સર્વજીવથી અનંતગુણ જેટલા અનંતાનંત, રસાવિભાગ અધિક સંખ્યા પ્રમાણ રસાવિભાગવાળા કર્મ પ્રદેશોને સમૂહવાળી બીજા સ્પદ્ધકની પહેલી વર્ગણ હોય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રદેશવાળી બીજી વર્ગનું હોય છે. એ રીતે બીજા સ્પદ્ધકમાં પણ એક એક રસાવિભાગની વૃદ્ધિએ પ્રથમ સ્પદ્ધક પ્રમાણ વણાએ સમજવી. અને એ રીતે અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સ્પદ્ધ કે કહેવાં. તે પ્રત્યેક સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશમાં પૂર્વ સ્પર્ધકની છેલ્લી વગણમાં રહેલા પ્રત્યેકપ્રદેશના રસાવિભાગે કરતાં અનંત ગુણ રસાવિભાગે સમજવા. આ પ્રમાણે ઓછામાં ઓછા રસાવિભાગવાળા કર્મપ્રદેશોની વગણાથી પ્રારંભી,અભવ્યથી અનંતગુણ અથવા સર્વસિદ્ધિના અનંતમાભાગ પ્રમાણ સ્પદ્ધક સુધીમાં હીનાધિકપણે રહેલ રસાવિભાગોને જે સમુદાય તે પહેલું અનુભાગ (રસ) બંધસ્થાન અથવા જઘન્ય અનુભાગ (રસ) બંધસ્થાન કહેવાય છે. આ જઘન્ય અનુભાગ બંધસ્થાનમાં ઉપર કહ્યા મુજબ રસાવિભાગના સમુદાયથી એક પણ રસાંશ ન્યૂન રસસમુદાય કઈ પણ કર્મને હેય જ નહિં. ત્યારપછી કમેકમે એક Page #353 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ અનુભાગમ’ધ પ્રમાણુ રસની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ ( હાઈએસ્ટ ) રસબંધ સુધી કના રસનું પ્રમાણુ સમજવુ. એક એક અનુભાગ અંધ સ્થાનની વૃદ્ધિમાં પૂર્વના અનુભાગબ`ધ સ્થાનથી પછીના અનુભાગ મ`ધસ્થાનમાં સ્પદ્ધ કોની સંખ્યા અનંતભાગ અધિક સમજવી. તથા પૂર્વના અનુભાગસ્થાનના છેલ્લા સ્પદ્ધ કની છેલ્લી વણાના કોઈપણ ક`પ્રદેશના રસાણુમાં સજીવથી અન`તગુણુ સંખ્યા પ્રમાણુ રસાછુ ઉમેરતાં જેટલા રસાણુ થાય, તેટલા રસાળુ, પછીના અનુભાગસ્થાનના પહેલા સ્પદ્ધકની પહેલી વ ણુાના કોઇપણ કમ પ્રદેશમાં સમજવા. આ રીતે એક અનુભાગ સ્થાનના કુલ રસાંશની સખ્યા કરતાં, પછીના અનુભાગસ્થાનમાંના રસાંશેશની અધિકતા સમજી શકાશે. અને રસાંશોની અધિકતાના હિસાબે પૂના અનુભાગ સ્થાન કરતાં પછીના અનુભાગ સ્થાનની તીવ્રતાના પણ ખ્યાલ થશે. કારણકે અનુભાગસ્થાનામાં જેમ જેમ રસાંશોની અધિકતા, તેમ તેમ તે તે અનુભાગસ્થાનદ્વારા જીવને ઉપઘાત કે અનુગ્રહની અસર વધુ થાય છે. ૩૩૪ અહીં તા માત્ર જઘન્ય અનુભાગ (રસ) સ્થાનનું -સ્વરૂપ વિચાયું. તેના કરતાં આગળ આગળનાં અનુભાગ સ્થાનામાં રસની તીવ્રતા સમજવા માટે અનુભાગ સ્થાનમાં કંડક પ્રરૂપણા તથા ષસ્થાનક પ્રરૂપણાનું સ્વરૂપ, પંચસ ગૃહ, કમ્મપયડી વગેરે ગ્રંથાથી સમજવુ' અત્યંત આવશ્યક છે. અહી તે માત્ર વિષયનિર્દેશ કર્યાં છે, અનુભાગસ્થાનામાં સમજવાની સુગમતા માટે આ તે માત્ર વિષય પ્રવેશ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ઉપરોક્ત ગ્રંથોમાં દર્શાવેલ આ વિષયની હકીકત અંગે રૂચિ પેદા કરવામાં અહિતો માત્ર અંગુલિનિર્દેશ છે. એટલે મુમુક્ષુ આત્માઓએ આ વિષયને ગુરૂગમથી યા તે મહાન ગ્રથી અતિસ્પષ્ટપણે સમજ તે આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. - શાસ્ત્રોમાં આવા સૂક્ષ્મ વિષયની વિચારણામાં શાસ્ત્રીય પદ્ધતિએ કેટલીક સંખ્યા દર્શાવવામાં આવી છે. જે સંખ્યાને ઓળખવા માટે આધુનિક ગણત્રીવાળી સંખ્યામાં કઈ સંજ્ઞાજ નથી, તેવી સંખ્યાને સમજવા માટે શાસ્ત્રકારોએ દ્રષ્ટાંતદ્વારા ઉપમાઓ આપી તેની અમુક અમુક સંજ્ઞાઓ આપેલી છે. વિષય સમજુતીમાં આવતી એવી સંખ્યાવાચક સંજ્ઞાઓ કેટલાક સંદિગ્ધ આત્માઓને શુષ્ક લાગે છે. પરંતુ એવાઓએ સમજવું જોઈએ કે એ રીતની સંખ્યા સૂચક સંજ્ઞાઓને મહાપુરૂષેએ શાસ્ત્રમાં ઉપયોગ ન કર્યો હોત તે આજના બાલજી અતિ મહત્વના અધ્યાત્મવિષયના જ્ઞાનથી સર્વથા વંચિત જ રહી જાત. મોટામાં મોટી કે નાનામાં નાની અંક સંખ્યા સમજવા માટે તે મહાપુરૂષએ આવી સંખ્યાસૂચક સંજ્ઞાઓથી તે તે સંખ્યાની સમજને એવી સુગમ બનાવી છે કે તે જોતાં તે ભાવદયાનિધાન તે મહાપુરુષો પ્રત્યે અનેક ભવ્યાત્માએનાં શિર ઝુકી જાય છે. ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મજીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકીકતે પ્રત્યે સૂગ Page #355 -------------------------------------------------------------------------- ________________ રચના જૈન દર્શનને કર્મવાદ આવે એ સ્વાભાવિક છે. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારે અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતે જાય છે, એક પરમાણુ એક રજકણને અમુક કોડને ભાગ છે, આવી કરડે, અબજો, સંખ્યાત, અસંખ્યાત, તથા અનંતની વાતવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા લેખ વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતે, તેમાં આવતી હકીકત જેને વિચિત્ર નથી લાગતી, તે હકીકતની સૂક્ષમતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ રચેલી અમુક અમુક સંજ્ઞાવાળી શબ્દરચના જેને હંબક નથી લાગતી, તેવા મનુષ્ય આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષ્મ હકીકત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, વૃણે કે અવિશ્વાસ કેમ રાખતા હશે? ' અરે! આધુનિક વિજ્ઞાનની ઉપરોક્ત હકીક્તને જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શક્તિ પણ નથી. એવા મનુષ્ય પણ વિજ્ઞાનની સર્વ હકીક્તને સંપૂર્ણ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં બીજી પણ વિજ્ઞાન સિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ન પ્રત્યે વિશ્વાસ દષ્ટિએ જુએ છે. આવા મનુષ્ય પણ અનંતજ્ઞાની પુરુષોએ કહેલ અધ્યાત્મ વિષયક હકીકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યને જ આગ્રહ સેવે છે. સ્વબુદ્ધિગમ્યથી વિપરીત હકીકતને સ્વીકાર કરવામાં તેઓ લેશમાત્ર તૈયાર નથી. આવા મનુષ્ય કેવળ દયાને જ પાત્ર છે. એથી વિશેષ શું કહી શકાય? અવિશ્વાસના સૂક્ષ્મ હીરા મનુષ્ય Page #356 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૩૭ રસ એટલે શું ? એની સ્પષ્ટતા આપણે આ પ્રમાણે વિચારી, છતાં એ વિષયની અતિ સ્પષ્ટપણે અને વિસ્તૃત રીતે સમજણ પ્રાપ્ત કરવા પહેલાં પુનઃ એક વખત રસબંધની વ્યાખ્યા વિચારી જઈએ. “જ્ઞાનદર્શનાદિ આત્મગુણોને હિનાધિક પ્રમાણમાં દબાવી શકવાની અને ન્યુનાધિક રીતે સુખ-દુખની અસર આત્માને પેદા કરવાની, પરિણામને અનુસરી કર્મપરમાણુંઓમાં ઉત્પન્ન થયેલી જે શક્તિ, તેને રસબંધ કહેવાય છે.” આત્મા પ્રત્યેક સમયે મિથ્યાત્વાદિ હેતુએ વડે અનં. તાનંત પ્રદેશયુક્ત અનંત કર્મસ્ક ધ ગ્રહણ કરે છે. છતાં ઉપર કહ્યા મુજબ આત્માના જ્ઞાનાદિ ગુણેને દબાવવાની કે સુખ-દુખને અનુભવ કરાવવાની શક્તિનું પ્રમાણ એક જીવ આશ્રયી કર્યગ્રહણના સમયમાં ગ્રહિત કર્મ સ્કંધમાં પ્રત્યેક વખતે એક સરખું જ હોય એ નિયમ નથી. વળી એક સમયે કમસ્કને ગ્રહણ કરતા ઘણું જ આશ્રયી પણ પ્રત્યેક જીવે ગ્રહિત કર્મોસ્કોમાં રસબંધની સમાનતા હોય, એવો. પણ નિયમ નથી. આ બધા રસબંધમાં ભિન્નતા હોય છે.. તે ભિન્નતા અનંતપ્રકારની હોવાથી રસબંધ યા અનુ. ભાગબંધ અનંત પ્રકારને કહ્યો છે. અનંત પ્રકારે થતા તે અનુભાગબંધ પૈકી જઘન્યમાં જઘન્ય થતે રસબંધ તે પહેલું અનુભાગ બંધસ્થાન ગણાય. આ જઘન્ય યા પહેલા અનુભાગ બંધસ્થાનમાં પણ કેટલા. રસશેને સમુહ હોય છે, તે અગાઉ કહેવાઈ ગયું જે. ૨૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન દર્શનને કર્મવાદ છે. ત્યારપછીના અનુભાગસ્થાનમાં અનુક્રમે રસશેની પ્રચુરતા હોવાના અંગે પૂર્વના અનુભાગબંધસ્થાનથી પછીના અનુભાગબંધસ્થાનમાં સામર્થ્યની વિશેષતા હોય છે. અનંત અનુભાગબંધ સ્થાને અનુલક્ષીને અનંત પ્રકારે થતા કર્મના રસને બાલજી સુલભતાથી સમજી શકે, એટલા માટે જ્ઞાની પુરૂષોએ તે તમામ પ્રકારના કર્મરસનુ વગીકરણ ચાર વિભાગમાં કર્યું છે. તે ચાર વિભાગ આ પ્રમાણે છે. ૧ મંદ (Dilute) ૨ તીવ્ર (Concentrated) ૩ તીવ્રતર (More concentrated) ૪ તીવ્રતમ (Most concetrated). - આ ચાર વિભાગમાં વર્ગીકરણ કરેલ રસને જ્ઞાનિઓએ અનુક્રમે એક સ્થાનિકરસ, ક્રિસ્થાનિકરસ, ત્રિસ્થાનિકરસ અને ચતુઃસ્થાનિકરસ, એ રીતની સંજ્ઞાઓ આપીને સમજાવ્યા છે. અતિમંદથી આરંભી અમુક હદ સુધીના અનંત ભેદો એક સ્થાનિક રસમાં, ત્યાર પછીના ક્રમશઃ ચડતા ચડતા અનંત ભેદો દ્રિસ્થાનિકરસમાં, ત્યાર પછીના અનંત ભેદો વિસ્થાનિકમાં અને ત્યારપછીના અનંતભેદો ચતુઃસ્થાનિકાસમાં સમાય છે. પ્રત્યેક સ્થાનકમાં આવતા રસભેદોમાં પણ સામર્થ્ય ના હિસાબે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટપણું વિચારી શકાય છે. કારણકે તેમાં મંદ(dilute) અતિમંદ(More dilutte) આદિ અનેક ભેદે રસ હોય છે. શુભકર્મના રસને અને અશુભકર્મના રસને અનુક્રમે Page #358 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમ ધ–રસબંધ અને પ્રદેશાધ ૩૩૯ ખીર–ખાંડના રસની અને કડવાતુરીયા કે લીંબડાના રસની ઉપમા સરખાવી શાસ્ત્રમાં તેનું એક સ્થાનકાદિપણું એવી રીતે સમજાવ્યુ` છે કે, લીંબડા આદિને સ્વાભાવિક એટલે કે જેવા હાય તેવાને તેવેાજ રસ તે એકસ્થાનિક—મ રસ કહેવાય છે, એ ભાગ ઉકાળતાં એક ભાગ ખાકી રહે તેને એસ્થાનિક તીવ્રરસ કહેવાય છે, ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ત્રણસ્થાનિક તીવ્રતર રસ કહેવાય છે, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ ખાકી રહે તેને ચાર સ્થાનિક તીવ્રતમ રસ કહેવાય છે. આ દૃષ્ટાંતે ક રસનુ પણ એકસ્થાનિકાદિપણું સમજી લેવુ'. આ એકસ્થાનિકાદિક રસમાં અનુક્રમે અન તગુણ તીવ્રતા છે. ચાર ભેદે થતુ વગી કરણુ કષાયની અપેક્ષાએ છે. રસમધનુ કારણુ કષાય હાવાથી ચાર કષાયેાવડે થતા રસમધના અનતભેદોના સમાવેશ, સ્થૂલપણે ચારભેદમાં જ કરવામાં આવ્યે છે. રસબંધ સમયે વૃદ્ધિ પામતી કષાયની પ્રચુરતાએ પુન્ય પ્રકૃતિએ મંદ રસે અને પ્રાપપ્રકૃતિએ તીવ્ર રસે બંધાય છે. આત્માના નિળ પરિણામ સમયે કે અતિ નિમ`ળ પરિણામ સમયે પુન્ય પ્રકૃતિએને રસ ચતુઃસ્થાનિક અને પાપ પ્રકૃતિના એક કે બે સ્થાનિક રસ બધાય છે. મંદ શુભપરિણામમાં વા આત્મા, પુન્યપ્રકૃતિને ત્રિસ્થાનિક રસે અને પાપપ્રકૃતિને પણ ત્રિસ્થાનિક રસે ખાંધે છે; ક્લિષ્ટ પરિણામના ચેગે પુન્યપ્રકૃતિને Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪. જૈન દર્શનને કર્મવાદ પ્રિસ્થાનિક રસ અને પાપપ્રકૃતિઓને ચતુઃસ્થાનિક રસ બંધાય છે. અહીં જે એક સ્થાનકાદિ રસબંધમાં કારણભૂત કિલષ્ઠ, અને નિર્મળ પરિણામની હકીકત કહી તે અનંતાનુંબંધી આદિ ચાર કષાયની અપેક્ષાએ કહી છે. તે પરિણામમાં કારણભૂત તે તે કષાયની પણ મંદતા કે તીવ્રતાના હિસાબે તે તે કષાયને અનુલક્ષીને બંધાતા એક સ્થાનકાદિ રસમાં પણ જે મંદતા કે તીવ્રતા હોય છે, તે હકીકત હવે સ્પષ્ટપણે વિચારીએ. કારણ કે એક સ્થાનકાદિ પ્રત્યેક રસબંધ પણ અનેક પ્રકારને છે. સ્થિતિબંધ અને રસબંધને આધાર કષાય હોવાથી અનંતાનુબંધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિએને ચતુઃસ્થાનિક રસ, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણ ઢાણીયે રસ, પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણીયે, અને સંજવલન કષાયવડે એકથાનને રસ બંધાય છે. શુભ પ્રકૃતિએને રસ એથી વિપરીત રીતે બંધાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયવડે પુન્ય પ્રકૃતિએને બેઠાણી, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણઠાણી, પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે અને સંજવલન કષાયવડે ચઢાણિયે રસ બંધાય છે. પણ એમાં વિશેષતા એટલી છે કે, સંજવલન કષાયેવડે તીઠાણીયેરસ બંધાય છે. જે જે કષાના ઉદયે શુભાશુભ કર્મપ્રકૃતિઓને Page #360 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબધ–રસબંધ અને પ્રદેશાધ ૩૪૧ જે જે સ્થાનિકરસ ખરૂંધાય છે, તે તે સ્થાનકના રસ પાપ પ્રકૃતિઓમાં તીવ્રપણે અને પુન્ય પ્રકૃતિમાં મદપણું અધાય છે. તે તે સ્થાનિક રસબંધમાં હેતુભૂત તે તે કષાયા જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પુન્ય પ્રકૃતિએના તે તે સ્થાનિક રસમાં વૃદ્ધિ અને પાપપ્રકૃતિના રસમાં હાનિ થતી જાય છે. છેવટમાં દશમાગુણસ્થાનકના અંત સમયે કષાય અત્યંત મદ હાવાથી પુન્યને અત્યંત ઉત્કૃષ્ટ અને પાપના અત્યંતહીન રસમધ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે કષાયની તીવ્રતાએ પુન્યપ્રકૃતિ મદરસે, તથા પાપપ્રકૃતિ તીવ્રરસે બધાય છે. અને કષાયની મંદતાએ પુન્યપ્રકૃતિ તીવ્રરસે અને પાપ પ્રકૃતિ મંદરસે ખંધાય છે. અહીંયાં ખાસ સમજવુ' જરૂરી છે કે-ગમે તેવા સંકિલષ્ટ પરિણામ થવા છતાં જીવ સ્વભાવે પુન્યપ્રકૃતિને એક સ્થાનિક રસબંધ તેા થતા જ નથી. સકિલષ્ટ પરિણામની જીવ ઉપર ગમે તેટલી અસર થાય તે પણ પુન્ય પ્રકૃતિએના દ્વિસ્થાનિક રસબધથી એછે. રસમ ધ ન થાય, એટલી તાનિ લતા અવશ્ય રહે છે. જો કે શુભ અને અશુભ મને ક પ્રકૃતિમાં ચારે પ્રકારના રસસ્થાનિકોની હકીકત શાસ્ત્રમાં આવે છે, તે ઉપરથી શુભ પ્રકૃતિએના પ્રાથમિક દ્વિસ્થાનિક રસમાં તે પ્રકૃતિનુ એક સ્થાનિકપણું સમજી લેવું. વળી અશુભ પ્રકૃતિએ અંગે પણ સમજવું જરૂરી છે કે કેવલજ્ઞાનાવરણીય સિવાયની ચાર જ્ઞાનાવરણીય, કેવલદર્શોનાવરણીય સિવાયની ત્રણ દનાવરણીય, પુરુષવેદ, સંજવલન ક્રાધાઢિ ચાર તથા પાંચ અંતરાય એમ સત્તર પ્રકૃતિએ સિવાયની બાકીની પાપપ્રકૃતિઓમાં પણ એકસ્થાનિક Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન દર્શનને કર્મવાદ રસબંધ થતું નથી. કારણકે અશુભ કર્મ પ્રકૃતિઓના એક સ્થાનિક સબંધને યોગ્ય અધ્યવસાયને સંભવ તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી જ હોય છે. અને તે તે સમયે ઉપરોક્ત સત્તર પ્રકૃતિએ સિવાય બાકીની અશુભ પ્રકૃતિઓના બંધહેતુઓને જ વિચ્છેદ વતે છે. બંધ હેતુઓના અભાવે તે પ્રકૃતિઓના બંધને જ અભાવ હોય, પછી રસબંધ શામાં પડે? એટલે તે પ્રકૃતિ એના બંધ હેતુઓનું જ્યાં સુધી હોવાપણું હોય ત્યાં સુધીમાં તે પ્રકૃતિઓના એકસ્થાનિક રસબંધને વેગ્ય અધ્યવસાયે જે હેતા નથી. પણ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુ સ્થાનિક રસબંધને એગ્ય જ અધ્યવસાયે હોય છે. તથા કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય, એ બે પ્રકૃતિઓ અનિવૃતિ બાદર સંપરાય ગુણસ્થાનક પછી પણ બંધાય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિએ સર્વઘાતી હેવાથી ઓછામાં ઓછા પણ દ્રિસ્થાનિક રસેજ બંધાય છે, પરંતુ એક સ્થાનિક રસે બંધાતી નથી. રસ બંધમાં કારણભૂત કાષાયિક અધ્યવસાયે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં કષાયની હીનતાથી વર્તતા અધ્યવસાયને શુભ અધ્યવસાય કહેવાય છે. અહીં અધ્યવસાયમાં શુભાશુભપણું અપેક્ષાપૂર્વક કહેવામાં આવ્યું છે. જે પ્રકારના કષાયના ઉદયે વર્તતા જે અધ્યવસાયે એક સમયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસાયે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ અમુક સમયે શુભ કહેવાય છે. જો કે આ હકીક્ત ઘણુને આશ્ચર્યભૂત લાગે. પરંતુ તે સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. સે ડીગ્રીથી એકસે પાંચ ડીગ્રી સુધી ચઢતે તાવ, વૃદ્ધિ પામતું હોય, ત્યારે તેને દરેક પોઈનટ લાનિસૂચક થાય છે, અને પાંચ ડીગ્રીથી હીનતા પામવા ટાઈમે એટલે ઉતરતા ટાઈમે તે જ પોઈન્ટ આનંદસૂચક ગણાય છે. આ રીતે ૧ થી ૫ ડીગ્રી સુધીના દરેક પિઈટમાં અપેક્ષાભેદથી વિચારીયે તે સારા અને નરસાપણું બને સંભવ છે. એ રીતે વૃદ્ધિ પામતા કષાયેની અપેક્ષાએ વર્તતા જે અધ્યવસાયે અશુભ કહેવાય છે, તે જ અધ્યવસાયે ઓસરતા (ક્ષીણ થતા) કષાયેની અપેક્ષાએ શુભ કહેવાય છે. ચઢતા ગુણસ્થાનકવાળા જીની અપેક્ષાએ જે કાષાયિક અધ્યવસાયે શુભ છે, તે જ કાષાયિક અધ્યવસાય, પડતા જીવની અપેક્ષાએ અશુભ છે. શુભ અધ્યવસાયેથી કર્મસ્કામાં ઉત્પન્ન થતે રસ આલ્ફાર્ક્શન્ય છે. અને અશુભ અધ્યવસાયેથી ઉત્પન્ન થત રસ અનિષ્ટ છે. કર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં તીવ્ર-તીવ્રતર-મન્દ અને મન્દરાદિ, અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ કષાદયનાં સ્થાને છે. આમાં અમુક એક સ્થિતિબંધને ગ્ય ભિન્ન ભિન્ન કષાયદય હેવા છતાં, ઘણું જીવ આશ્રયી સ્થિતિ સરખી જ બંધાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન દર્શનને કર્મવાદ પરંતુ સરખી સ્થિતિ બંધાવા છતાં તે કર્મને ભોગવટો સરખી રીતે થતું નથી. પૃથકુ પૃથફ રીતે હેય છે. એટલે કે કર્મના એક જ સ્થિતિસ્થાનકને જુદા જુદા જીવે દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જ અનુભવે છે. આમ થવામાં તે સઘળા અને એક જ સરખે સ્થિતિબંધ થવા ટાઈમે વર્તતા ભિન્ન ભિન્ન કષાદય યુક્ત પરિણામ, અને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવાદિની અનેક વિચિત્રતા રૂપે કારણે જ આભારી છે. આ વિચિત્રતાને હિસાબે એકનાએક સ્થિતિસ્થાનક બંધમાં રસબંધ પણ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. જેથી એક જ સ્થિતિસ્થાનક અનુભવતા તે દરેક જીવે, તે કર્મને રસને કોઈ મંદ, -અતિમંદ, તીવ્ર અને તીવ્રતમ એમ અલગ અલગરૂપે ભોગવે છે. સ્થિતિબંધ તે કષાયદય જન્ય અધ્યવસાયથી બંધાય છે જ્યારે રસબંધ લેશ્યાયુક્ત કષાયદયથી બંધાય છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિસ્થાનાધ્યવસાયમાં અનુભાગ બન્યાધ્યવસાયે વિચારીએ તે સર્વજઘન્ય સ્થિતિબન્ધહેતુભૂત કક્ષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામરૂપ અનુભાગબળ્યાધ્યવસાયસ્થાને અલ્પ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સ્થિતિબન્ધ હેતુભૂત કષાયદયમાં અનુક્રમે વિશેષાધિક અનુભાગબધા વ્યવસાયસ્થાને હોવાપણું ઉત્કૃષ્ટ સ્થિતિબધ સ્થાનહેતુભૂત કષાદય સુધી સમજવું. એ રીતે વિશેષાધિકપણુએ કરીને વિચારતાં, જઘન્ય કષાદયથી પ્રારભીને અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ કષાયદયસ્થાન Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ અતિક્રમતાં અનંતર કષાદયસ્થાનમાંના અનુભાગ બન્યાવ્યવસાયસ્થાનોની સંખ્યા દ્વિગુણ હોય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાન સુધીના સ્થાનમાં અસંખ્ય કાકાપ્રદેશપ્રમાણુ કષાયદયસ્થાન અતિકમવાવડે પ્રત્યેક પ્રત્યેક અન્તરે અનુભાગ બન્યાધ્યવસાયસ્થાનોની સંખ્યા અનુક્રમે દ્વિગુણ સમજવી. અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિકમતાં એક અન્ડરસ્થાન થાય. જઘન્ય કષાદયસ્થાનથી ઉત્કૃષ્ટ કષાયદયથાનક સુધીમાં એવાં અન્ડરસ્થાન, આવલિકાના અસંખ્યાતા ભાગના સમય પ્રમાણુ સમજવાં. આ રીતે પ્રત્યેક અન્તરે થતી અનુભાગાધ્યવસાયની દ્વિગુણવૃદ્ધિને કેમ, કર્મની અશુભ પ્રકૃતિ અંગે સમજ. શુભ પ્રકૃતિની વૃદ્ધિ પ્રરૂપણું એથી વિપરીત સમજવી. એટલે શુભ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધહેતુભૂત કષાદયસ્થાનમાં અનુભાગ બન્દાધ્યવસાયસ્થાને સર્વથી અપ હેય. અને તેના ઉપન્ય એટલે પૂર્વના સ્થિતિસ્થાનબંધ હેતુભૂત કષાયદયમાં વિશેષાધિક અનુભાગાધ્યવસાયે હોય. એ રીતે અનુક્રમે ઉપન્ય સ્થિતિસ્થાન બન્ધ હેતુભુત કષાયદયમાં વિશેષાધિકની વૃદ્ધિએ સર્વજઘન્ય સ્થિતિબન્ધ હેતુભુત કષાદયસ્થાન સુધીમાં અનુભાગાધ્યવસાયેનું પ્રમાણ હેય છે. અને તેમાં દ્વિગુણવૃદ્ધિને ક્રમ પણ ઉપરોક્ત રીતે એ ઉત્કૃષ્ટસ્થિતિબધ હેતુભૂતકષાદયથી પ્રારંભી જધન્ય સ્થિતિ અબ્ધ હેતુભૂત કષાદયસ્થાન સુધી ઉપાત્ય ક્રમે સમજ. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન દર્શનને કર્મવાદ ચારે આયુષ્ય અંગે જઘન્ય સ્થિતિસ્થાનકથી પ્રારંભી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાનકે અનુભાગસ્થાને અસંખ્ય ગુણ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં અનુભાગબંધાધ્યવસાયેનું પ્રમાણ એક સરખું નહીં હોવાથી એક જ સ્થિતિબંધમાં અનુભાગ (રસ) બંધ પણ પૃથફ પૃથક રીતે થાય છે. એક જ સ્થિતિબંધમાં થતા તે પૃથક પૃથક્ અનુભાગના સર્વ સમૂહમાં અશુભકર્મના જઘન્ય અનુભાગબંધથી પ્રારંભી ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સુધીમાં પ્રત્યેક અનુભાગબંધની તીવ્રતા અનુક્રમે અનંતગુણ હોય છે. જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે, તેથી દ્વિતીય. સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ તીવ્ર હોય છે. એ રીતે અશુભકર્મ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસ્થાનથી આરંભીને અનુક્રમે ઉર્ધ્વમુખે અનંતગુણ અનુભાગ હેય, અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનથી પ્રારંભીને અનુક્રમે અધૂમુખે જઘન્યસ્થિતિ સુધી અનંતગુણ અનુભાગ હોય છે. આ કથન સામાન્યપણે સમજવું. બાકી તે દરેક કર્મપ્રકૃતિના જઘન્યસ્થિતિસ્થાનકથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં દરેક સ્થિતિસ્થાનકમાંના દરેક અનુભાગબંધનું તીવ્ર મન્દ, તે કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં વિસ્તૃત રીતે દર્શાવેલ અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્દાવની હકીક્ત દ્વારા તે તે ગ્રંથોના અભ્યાસી ગુરૂગમ દ્વારા સમજવું અત્યંત આવશ્યક છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ સ્થિતિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનમાંથી અમુક સંખ્યા પ્રમાણ અનુભાગાધ્યવસાયસ્થાનેનું પાશ્ચાત્ય કેટલાક સ્થિતિબન્ધ સુધી હોવાપણાને અનુકૃષ્ટિ કહેવાય છે. અમુક સ્થિતિ બન્યમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને હોય છે, તેમાંથી અમુક પ્રમાણમાં અધ્યવસાયસ્થાને તેનાથી પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં પણ હોય છે. એ રીતે એક વિવક્ષિત સ્થિતિ બન્યમાંના અમુક અનુભાગાધ્યવસાયસ્થાને ક્રમે ક્રમે ન્યૂનતાપણે કરી પલ્યોપમના સંખ્યતામાં ભાગ પ્રમાણ પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધ. સુધી હોય છે. પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનની અનન્તર પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં તે વિવક્ષિત સ્થિતિસ્થાનના અનુભાગાધ્યવસાય સ્થાનમાંથી એકપણ અનુભાગાધ્યવસાયસ્થાન હેતું નથી. ઉપરોક્ત અધ્યવસાયસ્થાનેનું ઉપરોકત રીતે હેવાપણું અમુક પ્રકૃતિ અંગે પૂર્વાનુમૂવીએ અને અમુક કર્મપ્રકૃતિ અંગે પશ્ચાનુપૂવએ હોય છે. વિવક્ષિત સ્થિતિબન્ધમાંના જે અનુભાગાધ્યવસાયસ્થાનેનું પૂર્વ પાશ્ચાત્ય સ્થિતિસ્થામાં હોવાપણું કહ્યું તે અનુભાગાધ્યવસાયસ્થાન ઉપરાંત બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તે તે પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં હોય છે. માત્ર વિવક્ષિત સ્થિતિબન્ધમાંનાં જ અમુક અનુભાગાધ્યસાયસ્થાને હોય છે, એમ નહિં સમજવું. એક જ સ્થિતિસ્થાનમાં અનુભાગાધ્યવસાયસ્થાન પૃથકુ પૃથફ હોવાનું કારણ લેશ્યા છે. લેશ્યાની તીવ્રતા મંદ-- Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન દર્શનને કર્મવાદ તાના હિસાબેજ અનુભાગ (રસ) બંધની તીવ્રતા મંદતા હોવાથી લેસ્થાનું સ્વરૂપ લક્ષમાં રાખવું અત્યંત આવશ્યક છે. કર્મબંધ સમયે થતા રસબંધની તીવ્રતા-મંદતાને ખ્યાલ, પિોતપોતામાં વર્તતી લેશ્યાને અનુસરે પિતે લક્ષમાં રાખી શકે છે. કષાયદયસહિત જે કૃષ્ણાદિ લેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગ(રસ)બમાં હેતુભૂત હેવાથી નવમા ગુણસ્થાનક સુધી જ લેશ્યા તે કર્મના સબંધમાં કારણભૂત થાય છે. ૧૦ મે ગુણસ્થાને વ્યક્ત સંકિલષ્ટતા નથી. ૧૧-૧૨-૧૩, એ ત્રણ ગુણસ્થાનકમાં ફકત ઈર્યાપથિકી કિયા છે, અને ફક્ત એક સમયને રૂક્ષ સાતવેદનીયને જ બંધ છે, તેથી ત્યાં રસબંધ નથી. કષાયની તારતમ્યતા પ્રમાણે - શૂલપણે છ લેશ્યા છે. સૂમપણે તે સ્થૂલપણે ગણાતી - દરેક લેયા વિવિધ પ્રકારની હોય છે. જુદા જુદા છે આશ્રયી એક સરખા કષાયદયથી વર્તતા રાગદ્વેષમાં સ્વસ્વભાવાનુસાર તે રાગદ્વેષને અંગે તે જ અનેક વિવિધ પરિણામવાળા હોય છે. તે વિવિધ પરિણામ શૂલપાણે છે વિભાગમાં કલ્પી શકાય છે. તે છ વિભાગ તે જ છ લેશ્યા છે. જે ભાવમાં હિંસાભાવની મુખ્યતાપૂર્વક પાંચ આસવમાં પ્રવૃત્તિ કરવી તે કૃષણલેશ્યાના પરિણામ છે. પુદ્ગલાસકિતની મુખ્યતાએ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં લુખ્યપણું તે નીલ ગ્લેશ્યાનાં પરિણામ છે. જ્યાં વકતાની મુખ્યતાવાળા ભાવ વતે છે, તે કાપત લેશ્યાના પરિણામ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ ૩૪૯ગમે તેવા રાગદ્વેષના સંગમાં પણ ધર્મચિની મુખ્યતા અને પાપભીરુતા તે તેલેશ્યાનાં પરિણામ છે. જિતેંદ્રિયપણની ભાવના તે પદ્મશ્યાનાં પરિણામ છે. રાગદ્વેષના સંગમાં સમાનતા કેળવવાનો પ્રયાસ છે. શુકલેશ્યા કહેવાય છે. વીતરાગની લેશ્યા તે અતિવિશુદ્ધ. શુકલેશ્યા અથવા પરમ શુકલેશ્યા કહેવાય છે. ( છ ગુણસ્થાનક સુધી છ લેશ્યાઓ હોઈ શકે છે. પરંતુ, સમકિતીની લેગ્યામાં જે અનંતગુણી શુદ્ધિ, આત્મભાવ, અને. ધ્યેય સિદ્ધસ્વરૂપનું હોય, તેવી શુદ્ધિ, ભાવ અને ધ્યેય, મિથ્યાત્વીમાં ન હોય. પાંચમા અને છઠ્ઠા ગુણઠાણાની પ્રાપ્તિ તે ત્રણ શુદ્ધ લેસ્થામાં જ થાય છે, એ હિસાબે તે પહેલી ત્રણ લેગ્યામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ ત્રીજા કર્મગ્રંથમાં કહ્યા છે. પરંતુ પૂર્વે પામેલા પાંચમા છઠ્ઠા ગુણઠાણાવંતને કૃષ્ણાદિક વેશ્યા આવી શકે છે, એ હિસાબે પાંચમા-છઠ્ઠા ગુણઠાણાવંતને છએ લેશ્યા હોઈ શકે છે. બાકી સમક્તિપ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ અને સર્વવિરતિની પ્રાપ્તિ વખતે તે શુકલેશ્યા જ હોય છે. ૪–૫-૬ માંના ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અશુભ લેશ્યા મંદતર હોય, અને કઈ વખતે જ પ્રગટ થાય. સાતમા ગુણસ્થાને ત્રણ શુદ્ધ લેશ્યા જ હોય છે. ૮ થી ઉપરના ગુણસ્થાનમાં ફક્ત શુકલેશ્યા જ હેય. એક થી ૧૩ ગુણસ્થાનક સુધી શુકલેશ્યા હેતે છતે પણ ગુણસ્થાનકના કમે વિશુદ્ધિની. Page #369 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ તારતમ્યતા હાય છે. છએ લેશ્યાએ એક એકથી વિશુદ્ધ હાય છે. ૩૫૦ કષાયેાય સમયે વતા પરિણામેા કેટલીક વખત એક જ લેશ્યામાં નહી રહેતાં ચડતા તથા ઉતરતા ક્રમે અન્ય લેશ્યામાં કેવી રીતે ચાલ્યા જાય છે, તે હકીકત પ્રસન્નચંદ્ર રાજર્ષિના દ્રષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય છે. અને આ ઉપરથી કેવી જાતના પરિણામેા કયી લેસ્યામાં ગણી શકાય, તે પણ સમજવું સુલભ પડે છે. કાઉસ્સગ્ગ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું સમતામાં સ્થિર ધ્યાન તે શુકલ લેશ્યા, દુમુ ખની વાત સાંભળી માત્ર ક્ષેાભજ થયા, પરંતુ જિતેન્દ્રિયપણુ' સ્થિર રહ્યું તે પદ્મલેશ્યા. • ભાવથી ધર્મીમાં સ્થિર રહેવા છતાં પણ મનમાં ભાવ એ ઉત્પન્ન થયા કે મારા પુત્રનુ શુ થશે? એટલે પુત્ર પુરના મમત્વભાવ જાગ્યા તે તેજોલેશ્યા. । રાજય પર ચઢી આવેલ દુશ્મન પર વક્રતા ઘણા ઉત્પન્ન થઈ તે કાપાતલેશ્યા. પેાતાના રાજ્યને અને પુત્રને બચાવવાની ભાવનારૂપ સંસારઆસક્તિ આવી તે નીલ લેસ્યા. શત્રુઓનેા નાશ કરવા રૂપ હિંસાના ભાવજાગ્યા તે કૃષ્ણલેશ્યા. હવે પરિણામનીધારા વિશુદ્ધતામાં પલટાતાં ક્રમે ક્રમે તેએ શુભલેશ્યામાં કેવી રીતે ગયા તે વિચારીએ. Page #370 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૧ માથા પર મુગટ લેવાની ભાવનાએ માથા પર હાથ જતાં માથાની ટાલ જોઈ સાધુપણાની સ્મૃતિએ ચમક્યા, અને માનસિક યુદ્ધથી વિરામ પામતાં કૃષ્ણલેશ્યા ગઈ કેનું રાજ્ય અને કેને પુત્ર? કોને બચાવવાને હું પ્રયત્ન કરૂ છું ? એ વિચારે સંસારઆસક્તિ છુટતાં નીલલેશ્યા ગઈ કે મિત્ર અને કણ દુશ્મન? પોતપોતાના કર્માનુસાર સંયેગો ઉત્પન્ન થાય છે. મનુષ્ય માત્ર તે નિમિત્ત છે. તે તે મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી. અનુકુળ અને પ્રતિકુળ સંગેની પ્રાપ્તિમાં પૂર્વકૃત કર્મો જ કારણભૂત છે. એ વિચારે કાપેતલેશ્યા ગઈ જે રાજ્ય અને પુત્રના સંબંધે સિરાવ્યા છે, તેના ઉપર મમત્વભાવ શાને? “ નથિ એ રૂ એ રીત, મમત્વભાવ છે અને પૂર્વે કરેલા મમત્વભાવને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લઈ ધર્મમાં સ્થિર રહેવાની ભાવનાએ તેજેલેશ્યા ગઈ આત્માના નિર્વિષયી ભાવથી પધલેશ્યા ગઈ અને ક્ષપકશ્રેણીના ભાવથી પરમ શુકલેશ્યા આવી. લેશ્યાનું વરૂપ બાલ જ સરલ રીતે સમજી શકે એટલા માટે તે અંગે જાંબુ ખાનાર છ વટેમાર્ગ તથા છ ધાડપાડુઓનાં દ્રષ્ટાંતે પણ શાસ્ત્રમાં આપેલ છે. કૃષ્ણ લેશ્યા કરતાં નીલ ગ્લેશ્યા અનંતગુણી શુધ, નીલ કરતાં Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન દર્શનને કર્મવાદ કાપત અનંતગણું શુદ્ધ, કાપતથી તેજે અનંતગુણી વિશુદ્ધ, તેથી પ અનંતગુણી વિશુદ્ધ, અને પવથી શુક્લ લેશ્યા અનંતગુણ વિશુદ્ધ હોય છે. કૃષ્ણાદિ છએ લેસ્થામાં અનુક્રમે હિંસાના, પુદગલાસક્તિના, વકતાના, પાપભીરતા તથા ધર્મચિના, જીતેન્દ્રિયપણાને અને સમાનતાના જે ભાવે દર્શાવ્યા, તે દરેક ભાવને પ્રજ્ઞા પ્રમાણે વિસ્તારથી સમજતાં પ્રત્યેક સેશ્યાના પણ અનેક ભાવે ખ્યાલમાં આવી શકે છે. અને એ રીતે છ એ વેશ્યાના અનેક ભાવના હિસાબે અનુભાગબંધાધ્યવસાય અનેક પ્રકારને થાય છે. જે લેગ્યામાં મરે તે લેસ્થાસ્થાનમાં ઉપજવું પડે છે. માટે શુભ લેસ્થામાં જ રહેવાને પ્રયત્ન કરવો જોઈએ. કર્મના વિપાકેદય સમયે તીવ્રતાપૂર્વક થતા ભગવટાથી આત્મા અત્યંત ખેદ અનુભવવા પૂર્વક આર્ત-રૌદ્રધ્યાનમાં મગ્ન બની, અશુભ લેશ્યાવંત બની, પુનઃ તીવ્રરસવાળાં અશુભ કર્મો ઉપાર્જન કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભ લેશ્યાથી દુર રહેવા કેશિષ કરે છે, અને શુભલેશ્યામાં સ્થિર બની રહેવા માટે મનને ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડી રાખી, આર્ત તથા રૌદ્ર સ્થાનને ત્યાગ કરે છે. શાસ્ત્રોદ્વારા તે ધ્યાનેનું સ્વરૂપ જાણે-સમજે અને ખ્યાલમાં રાખે છે. અનિત્યાદિ બાર તથા મૈચાદિ ચાર ભાવના સદા ભાવે છે. વચન બોલવા સમયે ભાષાસમિતિને ઉપગ રાખે છે. વ્રત–પચ્ચકખાણ દ્વારા કાયાની અશુભ પ્રવૃત્તિને વેધ કરે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૩ઃ | મેહનીય કર્મના થતા ઉદય અને ઉદીરણ સમયે ઉપશમ અથવા ક્ષયોપશમ ભાવમાં રહીને ઉદયમાં આવતી. કર્મપ્રકૃતિને નિષ્ફળ કરે છે. જ્ઞાન અથવા તત્વજ્ઞાનના ઉપગથી શુકલ લેશ્યા ઉત્પન્ન કરી પૂર્વની વેશ્યાને શુદ્ધ કરી શુકલ લેગ્યામાં પરિણમવે છે. શુકલ લેશ્યામાં સ્થિર રહેવા માટે સિદ્ધસ્વરૂપનું ધ્યાન કરે છે. એ રીતે આત્માના સર્વગુણે વિકાસ પામવાથી કમેકમે અશુભ લેશ્યાને સંસર્ગ આત્મામાંથી છૂટી જાય છે. અને કર્મબંધ ધીમે ધીમે રૂક્ષતાને પામે છે. અંતે આત્માનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.. પ્રદેશબંધ - પ્રતિસમય જીવદ્વારા આકૃષ્ટ કાર્મણવર્ગણનાં દલિક–. સમૂહ અને તેમાંથી વિવિધ પ્રકૃતિરૂપે પરિણમવામાં ચોક્કસ દલિકસંખ્યાના નિયત પ્રમાણને પ્રદેશબંધ કહેવાય છે. જીવ તે કામણવગણના પુદ્ગલેને ગરૂપ વીર્ય– વડે ગ્રહણ કરી તેને કર્મરૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા આકૃષ્ટ દલિકસમુહની સંખ્યામાં ન્યૂનાધિક્તાનું પ્રમાણ દલિગ્રહણ સમયે વર્તતા જીવના ગવ્યાપારના આધારે જ છે. સર્વ જમાં તથા એક જીવમાં પણ પ્રતિસમય. ગબળ સમાન પણે જ વર્તે એવો નિયમ નથી. જેથી પ્રતિસમયગ્રહિત કાર્મણવગણના પુદ્ગલ પ્રદેશ સમુહની સંખ્યા પણ સર્વ ને સમાનપણે હોઈ શકતી નથી. જે. ૨૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ યેાગ વ્યાપારની વિશેષતાએ પ્રદેશખ’ધની વિશેષતા, અને યેાગવ્યાપારની ન્યૂનતાએ પ્રદેશબંધની પણ ન્યૂનતા હાય છે. ઉત્કૃષ્ટયેાગે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધાય. જેથી સર્વોત્કૃષ્ટ ચેગવંત તા સ ંજ્ઞપર્યાપ્તા જીવ જ હેાવાથી ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ પણ તેને જ થઈ શકે. આ હિસાબે સજીવેાના પ્રદેશખ ધ પણ વિવિધ પ્રકારે હાય છે. ૩૫૪ જીવાની ભિન્નભિન્ન પ્રકારે વત્તતી ચેાગવ્યાપારરૂપ અવસ્થા, તે ભિન્નભિન્ન પ્રકારના ચેગસ્થાનક તરીકે એળખાય છે. વીર્યંતરાય કમના અધિક ક્ષયાપશ્ચમે અધિક વીય – વ્યાપારવાળું યોગસ્થાનક હાય છે, અને ન્યૂન ક્ષયાપશમે ન્યૂન વીય વ્યાપારવાળુ' યાગસ્થાનક હોય છે. વીર્યંતરાય કના એછામાં ઓછા ક્ષયે પશમવાળા જીવનું જે ચેાગસ્થાનક, તેને જઘન્ય યોગસ્થાનક કહેવાય છે. કેવલિની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય વીર્યાં શેાની સ`ખ્યાનું પ્રમાણુ, આ જઘન્ય ચેાગસ્થાનકમાં કેટલું હોઈ શકે? તે પાંચસંગ્રહ અને કમ્મુપયડી આદિ ગ્રંથમાં અતિ સુંદર રીતે સમજાવ્યું છે. વીર્યાંતરાય કર્યાંનું ગમે તેટલું આવરણ આત્મપ્રદેશ ઉપર હાવા છતાં પણુ, જઘન્ય ચેાગસ્થાનકમાં બતાવેલ ચેાગબળ કરતાં ન્યૂન ચેગબળ તા સંસારચક્રમાં કોઈ પણ જીવને ક્યારેય પણ હાઈ શકતુ નથી. એટલે જ તે વીય વ્યાપારવાળી જીવની અવસ્થાને જઘન્ય યાગસ્થાનક તરીકે ઓળખાવી છે. અને તેવી જધન્ય ચોગસ્થાનકરૂપ અવસ્થા, ઓછામાં Page #374 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસબધ અને પ્રદેશખધ ૩૫૫ એછા વીય વ્યાપારવાળા ભત્ર પ્રથમ સમયે વત્ત માન સૂક્ષ્મ નિગોદીઆ જીવને જ હાય છે. તે ઉપરાંત અધિક અધિક વીય વ્યાપારવાળાં અન્યઅન્ય જીવાનાં બીજા' પણ યાગસ્થાનક હાવાથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાનક પત પૂર્વ પૂર્વથી અધિક અધિક વીય વ્યાપારવાળાં સ મળીને અસભ્ય ચેાગસ્થાનક થાય છે. સ'સારી જીવાની સંખ્યા અનંત હાવા છતાં પણ સરખે સરખા ચેગસ્થાનકવાળા જીવા ઘણા હેાવાથી સઘળા જીવાની અપેક્ષાએ કેવલજ્ઞાનીએ દૃષ્ટ, સઘળાં ચેાગસ્થાનકાની સખ્યા અનંત નહિ હેાતાં અસખ્ય જ છે. એકેન્દ્રિયથી માંડી પ'ચેન્દ્રિય જાતિ સુધીના જીવામાં ઉપરોક્ત અસખ્ય ચેાગસ્થાનકો પૈકી તે તે જાતિને ચેાગ્ય જઘન્યયેાગસ્થાનક અને ઉત્કૃષ્ટયેાગસ્થાનક, કેટલા વીર્યા‘શયુક્ત ચેાગ્યવ્યાપારવાળું હાઈ શકે, તથા સ જીવ આશ્રયી જઘન્ય ચેાગસ્થાનકથી સત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં પ્રત્યેક ચેાઞસ્થાનકમાં વતંતા યાગવ્યાપારનું પ્રમાણ પણ કેટલા વીર્યાં શયુક્ત હોય, તેની વિસ્તૃત હકીકત શતકનામા પાંચમ કમ ગ્રંથ, પ'ચસંગ્રહ, અને કમ્મપયડી આદિ ગ્રંથાથી જ સમજી શકાય છે. દરેક જીવામાં સ્વાતિયેાગ્ય જઘન્ય ચેગસ્થાનકથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં કોઈ અમુક જ ચેાગસ્થાનક પ્રતિ સમયે સદાને માટે ૨૩, એવા નિયમ નથી. કારણ કે ચેગપ્રવૃત્તિને આધાર વીર્યાં તરાય કર્માંના ક્ષયાપશમ પરજ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જૈન દર્શનને કર્મવાદ અવલંબિત છે. તે ક્ષપશમ દરેક જીવને કોઈ સમયે વધે છે, અને કેઈ સમયે ઘટે છે. અને તે સમયે તેટલે ને તેટલે પણ રહે છે. માટે ક્ષયપશમની વૃદ્ધિએ વિશેષ વ્યાપારવાળું, ક્ષયે પશમની હાનિએ ન્યૂન ગવ્યાપારવાળું, અને પશમની વૃદ્ધિ કે હાનિ ન થાય ત્યાં સુધી તેના તે જ ગવ્યાપારવાળું ગસ્થાનક જીવમાં વતે છે. જેથી એક જીવને પણ વીર્યંતરાય કર્મના ક્ષપશમની હાનિ વૃદ્ધિ અનુસાર, પ્રતિ સમય પ્રાપ્ત વેગ સ્થાનકે વિવિધ પ્રકારનાં હેવાથી, પ્રતિસમય ગ્રહણ કરાતી કામણ વર્ગણાના પ્રદેશસમુહની સંખ્યા પણ ન્યૂનાધિક હોય છે. અને જે સમયે યેગસ્થાનકની હાનિવૃદ્ધિ ન થાય તે સમયમાં જ પ્રદેશસમુહોની સંખ્યા સમાન હોય છે. આ સર્વ હકીકતને તાત્પર્ય એ જ છે કે બધા સંસારી જેમાં માનસિક, વાચિક અને કાયિક ગવ્યાપાર એક સરખે નહિ વર્તતે હોવાથી તથા કઈ એક અમુક જીવમાં પણ પ્રતિસમય વર્તતા એગ વ્યાપારની. ભિન્નતા હેઈ શકવાથી, પ્રદેશબંધ અસમાનપણે થાય છે. આ રીતે ઊંચે, નીચે, અને તીરછે એમ બધી દિશામાં રહેલ આત્મ પ્રદેશવડે સ્વજીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા સ્થિર કર્મ સ્કંધને જીવ ગ્રહણ કરે છે. ગતિવાળા સ્ક અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી. પ્રદેશબંધ સમયે એટલે કે કાશ્મણ વર્ગણના પુદ્ગલ સ્કંધ ગ્રહણ સમયે Page #376 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૭ તેના ભાગલા પડી જઈ જુદાજુદા કર્મોમાં વહેંચાતાં દલિકેનું પ્રમાણ, ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મને સ્થિતિબંધ અધિક હોઈ શકતો હોય, તે મૂલ કર્મના ભાગમાં ઘણું દલિકે (પ્રદેશ) પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક દલિકેની (પ્રદેશની) પ્રાપ્તિ થાય છે. આનું કારણ એ છે કે, સુખ-દુઃખાદિકને સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતું હોવાથી, વેદનીયન ભાગ ઘણાં પુદ્ગલવાળો હોવો જોઈએ. તેમાં જે ઓછાં પુગલ હોય તે સ્વીકાર્ય કરવામાં વેદનીય તે સમર્થ થઈ શકતું નથી. - ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધેારણે મૂળ કર્મપ્રકૃતિ ને ભાગે આવેલ દલિક (પ્રદેશ)માંથી તે તે મૂળ કર્મ પ્રકૃતિના ઉત્તર ભેદોમાં વહેંચણી થઈ જાય છે. આ ઉત્તરભેદરૂપ કર્મ પ્રકૃતિમાં પણ થતા દલિકના ભાગલાનું પ્રમાણ નિયમસર હોય છે. એ નિયમનું ધોરણ શાસ્ત્રમાં બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યું છે એ નિયમની હકીકત વધુ વિસ્તૃત હોવાથી જિજ્ઞાસુઓએ પંચમ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં આપેલ પ્રદેશબંધના વિષયમાંથી જાણી સમજી લેવી. Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯મું કર્મબન્ધના હેતુઓ કાર્મgવગણનાં પગલે, આત્માની સાથે સંબંધિત થઈ અમુક ટાઈમ સુધી અનુદિત રહી, ત્યારબાદ ઉદયમાં આવી, પિતાનું ફળ બતાવી, આત્માથી છૂટા ન પડે ત્યાં સુધી, તે કર્મ તરીકે ઓળખાય છે. કર્મભાવે પરિણામ પામતાં કામણવર્ગણાનાં તે પુદ્ગલેને, ક્ષીરનીરવત્ યા અગ્નિલેહવત, આત્મપ્રદેશની સાથે ચોટવારૂપ જે સંબંધ, તે “બંધ” કહેવાય છે. જે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ હોય, તેમાંથી અબાધાકાળ જેટલે સ્થિતિકાળ વ્યતીત થયે, અથવા તે બંધ સમય બાદ અપવર્તનાદિક કોણે કરી થયેલ સ્થિતિની ન્યૂનાધિતાનુસારે, ઉદયાવલિકામાં પ્રવેશેલ કર્મનું વિપાકે-અનુભવ કરીને ભેગવવું તે “ઉદય” કહેવાય છે. અને ઉદયકાળ પાયા વિના જ જીવના સામર્થ્ય વિશેષના બળથી કમેને પરાણે ઉદયમાં લાવવાં તેને “ઉદીરણું" કહેવાય છે. કર્મ સ્વરૂપે આત્માની સાથે કાર્મણવર્ગણાના પુદ્ગલેનું ટકી રહેવું તેને “સત્તા” કહેવાય છે. આ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ કર્મની ચાર Page #378 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૫૯ અવસ્થાઓ પૈકી, છેલી ત્રણ અવસ્થાને સંભવ, બંધ અવસ્થાને પામી રહેલ કર્મપુદગલમાં જ હોઈ શકે છે. આત્માની સાથે બંધ અવસ્થા પામ્યા વિનાનાં તે પુદ્. ગલની, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અવસ્થા હોઈ શક્તી જ નથી. ઉદય, ઉદીરણા અને સત્તાનું મૂળ તે “બંધ” જ છે. મુળ હોય તેમાંથી થડ, પત્ર, શાખા, ફળ વગેરે હોઈ શકે છે. જ્યાં મુળ જ નથી ત્યાં વૃક્ષના ઉપરોક્ત અંગેની ઉત્પત્તિ જ હોતી નથી. એવી રીતે કર્મવૃક્ષમાં ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અંગોની ઉત્પત્તિ, કર્મબંધરૂપ મૂળના આધારે જ ઘટી શકે છે. જેથી કર્મના ઉદય–ઉદીરણ અને સત્તાને નહિ ઈચ્છતા જીવે, કર્મબંધ રૂપ મૂળની ઉત્પત્તિના બીજને સમજી, તે બીજથી દૂર રહેવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ ચાર કર્મબંધના બીજરૂપ કારણે છે. કામણવર્ગણાના પુત્રને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ થવાના સમયે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધરૂપ ચાર પ્રકારના પરિણામે, તે પુદ્ગલમાં ઉત્પન્ન થાય છે. આ બંધચતુષ્કની સમજ આગલા પ્રકરણોમાં વિચારાઈ ગઈ છે. આ બંધચતુષ્ક પૈકી, પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે. અને સ્થિતિ તથા રસબંધ, તે સમયે પ્રવર્તાતા જીવના કાષાયિક અધ્યવસાયથી થાય છે. જ્યાં સુધી ગપ્રવૃત્તિ છે, ત્યાં સુધી તે કાર્યવણાનાં પુદ્ગલેને તે જીવ અવશ્ય ગ્રહણ કરે છે. પરંતુ જે જીવ માંથી કષાય કર્મપ્રકૃતિઓ બિસ્કુલ નાશ પામે છે, તેવા જીએ ગબળથી ગ્રહણ કરેલાં દલિડેમાં સ્થિતિ અને Page #379 -------------------------------------------------------------------------- ________________ - જૈન દર્શનને કર્મવાદ રિસનું નિર્માણ થતું જ નથી. વળી એવા આત્માઓએ ગ્રહિત દલિકે ફક્ત એક શાતા વેદનીયપણે જ પરિણમે છે. કષાયના અભાવના કારણે ફક્ત શાતા વેદનીયપણેજ પરિણમેલ તે કર્મ, વિપાકજનક થતું નથી. તેમજ બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું નથી. અહિં પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધનું કારણ એગ, અને સ્થિતિ અને રસબંધનું કારણ કષાય કહેવાય છે, તે અન્વયવ્યતિરેક રૂપે પ્રધાન કારણ તરીકે છે. તેની સ્પષ્ટતા પાંચમા કર્મગ્રન્થની ૯૬મી ગાથાની ટીકામાં જ બતાવવામાં આવી છે, તેને અર્થ ગુજરાતી ભાષામાં નીચે મુજબ છે. મિથ્યાત્વ-અવિરતિ કષાય અને વેગ, એ સામા ન્યતઃ કર્મબંધના હેતુએ કહ્યા છે, તે પણ પ્રથમના મિથ્યાત્વ-અવિરતિ-અને કષાયરૂપ ત્રણ કારણેના અભાવમાં પણ, ઉપશાન્ત મહ વિગેરે ત્રણ ગુણસ્થાનકોમાં ફકત ગના જ સભાવમાં પેગ નિમિત્તક શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશે બંધાય છે. અને અાગી અવસ્થામાં ચિનને અભાવ હોવાથી શાતાદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશેને બંધ થતું નથી. એથી જણાય છે કે વેગ અને પ્રકૃતિ-પ્રદેશબંધને કારણ કાર્યભાવરૂપે અન્વયવ્યતિરેક સંબંધ છે. તથા મિથ્યાત્વ અને અવિરતિરૂપ કારણને અભાવ હોય તોપણ, કષાયના ભાવમાં પ્રમાદિગુણ સ્થાનકેમાં સ્થિતિબંધ અને અનુભાગબંધ અવશ્ય થાય છે, Page #380 -------------------------------------------------------------------------- ________________ ક બન્ધના હેતુ અને કષાયના અભાવમાં ઉપશાન્ત માહ વિગેરે ગુણસ્થાનકમાં સ્થિતિમધ-અનુભાગ અધ થતા નથી. એ પ્રમાણે કષાય, અને સ્થિતિખ ધ–રસબંધના પણ `કારણુ કાર્ય પણે અન્વયવ્યતિરેક સૌંધ સમજવે.” ૩૬૧ કારણના સદ્ભાવ છતે કાર્યના સદ્ભાવ તે અન્વય, અને કારણના અભાવે કા ના અભાવ તે વ્યતિરેક કહેવાય. ' ઉપર જણાવ્યા પ્રમાણે મુખ્ય રીતિએ યાગ તેમજ કષાય, એ અનુક્રમે પ્રકૃતિ અને પ્રદેશમ'ધ તેમજ સ્થિતિ અને રસબંધમાં કારણ છે. સામાન્ય રીતિએ તે મિથ્યાત્વ-અવિરતિ કષાય અને યાગ, એ ચારે પ્રકૃતિબધ વિગેરેમાં કારણે છે. એ ચારે ખંધહેતુમાં પૂના બંધહેતુએ હાય, ત્યારે પાછલા બંધ હેતુએ તે અવશ્ય હાય. જેમકે મિથ્યાત્વ બહેતુ વતા હાય, ત્યારે અવિરતિ-કષાય અને ચેાગ, મિથ્યાત્વરહિત અવિરતિ હેતુ વ તા હોય ત્યારે કષાય અને ચેાગ, તથા મિથ્યાત્વ અને અવિરતિ અને રહિત કષાય વ તે હાય ત્યારે યાગ અવશ્ય હાય છે. પ્રકૃતિબંધ તે યાગથી જ થતા હેાવા છતાં પણુ, જીવે ગ્રહિત કા ણુવ ણુાના પુદ્ગલેામાં નરકગતિ, નરકાનુ પૂ†િ, નરકાણુ, એકેન્દ્રિયજાતિ, એઇન્દ્રિયજાતિ, તેઈન્દ્રિ યજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યં પ્તનામ, સાધારણુંનામ, હુડકસ સ્થાન, આતપનામ, છે -સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેાહનીય, એ સાળ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન દર્શનના કર્મવાદ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ તા “ મિથ્યાત્વ ” સહિત ચૈાગથી જ થઈ શકે છે. મિથ્યાત્વરહિત સયેાગી આત્માએ ગ્રહિત પુદ્દગલામાં આ સેાળ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ થઈ શકતી નથી. એટલે આ સાળ પ્રકૃતિના ખ'ધના મિથ્યાત્વની સાથે અન્વય-વ્યતિરેક સંબધ છે. આ સેાળ પ્રકૃતિના બંધ સમયે અવિરતિ, કષાય અને યાગ, એ ત્રણ હેતુઓને પણ ઉપયોગ થતા હોવા છતાં, તેએની સાથે અન્વયવ્યતિરેક સબધ ઘટતા નથી. અન્વય-વ્યતિરેક સબધ તે મિથ્યાત્વની સાથે જ હોવાથી મિથ્યાત્વ તે વિશેષ હેતુ છે, અને શેષ ત્રણ અહિં ગૌણ હેતુ છે. માટે આ સેાળ પ્રકૃતિના બધ, તે મિથ્યાત્વપ્રત્યયિકી બંધ કહેવાય છે. તથા થીણુદ્ધિત્રિક, સ્ત્રીવેદ, અનંતાનુખ ધિચતુષ્ક, તિય ચૈત્રિક, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંઘયણ, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંસ્થાન, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાયેાગતિ, દુર્ભાગ, અનાદેય, દુઃસ્વર, નીચગોત્ર, અપ્રત્યાખ્યાનચતુષ્ટ, મનુષ્યત્રિક, અને ઔદારિકદ્વિક તથા પહેલુ' સ`ઘયણ, એ પાંત્રીસ કમ પ્રકૃતિના અધના “ અવિરતિ’' સાથે અન્વય-વ્યતિરેક સંબ`ધ હોવાથી અવિરતિહેતુષ્પ્રયયિકી ’” તે પાંત્રીસ પ્રકૃતિના ખંધ છે. આ પાંત્રીસ પ્રકૃતિના બંધ સમયે કષાય અને ચેગ હેતુ હોવા છતાં, તે બન્ને ગૌણ હેતુ છે, અને અવિરતિ” મુખ્ય હેતુ છે. કારણ કે અવિરતિ વિના માત્ર કષાય અને ર Page #382 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૬૩. યેગ હેતુથી આ પાંત્રીસ કર્મ પ્રકૃતિએને બંધ થઈ શક્ત નથી. એવી રીતે મિથ્યાત્વસહિત અવિરતિ પણ ટાઈમે અવિરતિરૂપ મુખ્ય હેતુએ બંધાતી ઉપરોક્ત પાંત્રીસ કર્મપ્રકૃતિમાં મિથ્યાત્વ, કષાય અને વેગ એ ત્રણે ગૌણ હેતુ સમજવા. કષાય સાથે અન્વય-વ્યતિરેકને અનુસરનારી, શાતા વેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ. કષાય છે. કારણકે કષાયના અભાવે તે પ્રકૃતિઓના બંધન પણ અભાવ છે. સગી અવસ્થામાં સદાના માટે બંધાતી હોવાથી. અને એગના અભાવે બંધાતી નહિં લેવાથી શાતા વેદનયને બંધહેતુ તે યુગ છે. અહિં જે કર્મપ્રકૃતિએના બંધને જે હેતુ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે, તે હેતુ સાથે વર્તતા અન્ય હેતુઓ તે પ્રકૃતિબંધમાં ગૌણ હેતુ તરીકે સમજવા. જે અડસઠ પ્રકૃતિનો બંધ કષાય પ્રત્યયિકી છે, તેમાં તીર્થકર નામકર્મને બ ધમાં હેતુરૂપે થતા કષાયવિશે તે સમ્યકત્વરહિત હોતા નથી. તે પણ જ્ઞાનિની દૃષ્ટિમાં નિશ્ચીત થયેલા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના અમુક જ કષાયવિશેષ સમ્યકૃત્વસહિત વર્તતા હોય, તે જ અહિં બંધહેતુરૂપે લેવાના છે. તથા તે કષાયવિશેષે સઘળા જેને Page #383 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૪ જૈન દર્શનને કર્મવાદ તે પ્રકૃતિએના બંધમાં હેતુ થતા નથી. “સવિ જીવ કરૂં શાસનરસી,” એવા પ્રકારની ભાવદયાયુક્ત કપાય વિશે જ તીર્થકર નામકર્મના બંધમાં કારણ છે. વળી આહારકદ્વિકના બંધમાં પણ સંયમ સહિત અમુક વિશિષ્ટ કષા જ હેતુ ભૂત થાય છે. અહિં સમ્યકત્વ તે તીર્થકર નામકર્મના અને સંયમ તે આહારકટ્રિકના બંધમાં સહકારી કારણભૂત વિશેષ-હેતુરૂપે કહ્યા છે. સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારિ કારણ કહેવાય. આ પ્રમાણે એકસો ને વીસ ઉત્તર પ્રવૃતિઓના મૂળ બંધહેતુ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેમાં મિથ્યાત્વરહિત કેવળ કષાય અથવા પેગ પ્રત્યયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે, તેમાં અને મિથ્યાત્વસહિત કષાય અને વેગથી થતા પ્રકૃતિ પ્રમુખ બંધમાં ઘણું તરતમતા હોય છે. મિથ્યાત્વસહિત કષાયપત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ઠથી ૭૦ કડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. જ્યારે મિથ્યાત્વરહિત કપાય પ્રત્યયિક સ્થિતિબંધ, ઉત્કૃષ્ટથી પણ અંતઃ કડાકડી સાગરોપમથી વિશેષ હોઈ શક્તો નથી. વળી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં તેમ જ અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સબંધમાં તીવ્ર સંક્લેશ જ મુખ્યત્વે કારણ કહ્યો છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસબંધક તીવ્રઅંકલેશી મિથ્યાદષ્ટિ જ સંભવી - શકે છે. મિથ્યાત્વ : મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ એ ચારે. Page #384 -------------------------------------------------------------------------- ________________ કબન્ધના હેતુ ૩૬૫ કર્મ બંધના હેતુઓ હોવા છતાં, કની મુખ્ય જડ તા મિથ્યાત્વ જ છે. શેષ ત્રણ હેતુએ તે ડાળાં રૂપે છે. કારણુ કે મિથ્યાત્વના નાશ થયેથી શેષ ત્રણ હેતુએ તેા વ્હેલા મેાડા પણ નાશ પામવાના જ છે. મિથ્યાત્વના નાશ એટલે શેષ ત્રણ હેતુઓને નાશ પામવાની નોટિસ છે. સત્ તત્ત્વામાં યથાતાના વિશ્વાસ નહિ' કરવાવાળી, યા તે વિપરિત માન્યતાએ ચાલતી આત્મદશાને મિથ્યાત્વ દશા કહેવાય છે. આત્મા, પુનર્જન્મ, પાપ, પુન્ય, બંધ, મેાક્ષ ઈત્યાદિને માનનાર તે આસ્તિક કહેવાય છે, અને હું માનનાર તે નાસ્તિક કહેવાય છે. આ રીતની વ્યાખ્યાનુસાર નાસ્તિકમાં તે મિથ્યાત્વ છે જ. પરંતુ ઉપરાક્ત તત્ત્વના અસ્તિત્વને સ્વીકાર હોવા છતાં, તે તત્ત્વાની વતતી વિપરીત સમજમાં પશુ આત્માની મિથ્યાત્વ દશા છે. કહ્યુ છે કે. विरया सावज्जाओ, कषायहीणा महव्वयधरावि; सम्मदिट्ठी विहोणा, कयावि मुक्ख न पावति. સ સાવદ્યથી વિરમ્યા હોય, ક્રોધાદિ કષાય રહિત હાય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્ર કરી સહિત હોય, તાપણુ સમ્યગ્દષ્ટિ રહિત (મિથ્યાત્વી) થો, કોઈ કાળે પણ મેક્ષ પામે નહિ. નિષ્ણાત વૈદ્યની આજ્ઞાથી વિપરીત રીતે અને સ્વે ચ્છાએ લીધેલુ. ઉંચામાં ઉંચુ રસાયણુ પણ બીમારી હટા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩}} જૈન દર્શનના કમ વાદ વવામાં યા આરેાગ્યવૃદ્ધિમાં લાભદાયક થતું નથી. તેવી રીતે અઢાર દૂષણ રહિત અરિહંત પરમાત્મારૂપી ભાવવૈદ્યે ફરમા વેલ આજ્ઞાથી વિપરીત રીતે વતી પાપપ્રવૃત્તિના ત્યાગ, કષાય રહિત દશા, અને બાહ્ય ચારિત્રવાળી આત્મદશા, તે મિથ્યાત્વદશા હોવાથી તેનાવડે અઢાર દૂષણરૂપ ભાવિષમા રીના આત્મામાંથી આત્ય'તિક નાશ થઈ શકતા નથી. જીવાદિ તત્ત્વોને ખાદ્ય નેત્રોથી યા અન્ય ઇન્દ્રિયાથી ચા મનદ્વારા સાક્ષાત્ દેખી શકાતાં નથી. કારણ કે તે ઇન્દ્રિ ચાના બળની બહાર છે. તે તત્ત્વાને સાક્ષાત્ તા તેજ દેખી શકે કે જેઓ પૂર્ણ તયા રાગદ્વેષથી દૂર છે, અને જેએમાં પેાતાના અનંત— જ્ઞાનરૂપ સ્વભાવ તે પૂરેપૂરા પ્રગટ થઈ ચૂકયો છે. એવા સજ્ઞ વીતરાગ મહાપુરૂષાના વચનાનુસાર ઉપરાક્ત તત્ત્વના સ્વરૂપમાં લેશ માત્ર પણ અશ્રધા યા વિપરીત પ્રરૂપણાને મિથ્યાત્વ કહેવાય છે. જીવ, અનાદિ સ`સારદશામાં જગતના સઘળા બનાવા –ભાવા અને પ્રવૃત્તિઓના નિણ્ય કર્યા કરતા છતા પણુ, માત્ર પેાતાના વાસ્તવ્ય સ્વરૂપ સબંધી અનિય અર્થાત્ વિપરીત શ્રદ્ધાન વડે જ દુ:ખી થઈ રહ્યો છે. અને એજ અનત સ'સાર દશાનું ખીજ છે, સર્વાં દુ:ખાનું મૂળ છે, જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. ગમે તેવા મ`દકષાયી આત્માને પણ મિથ્યાત્વદશામાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ક્રબ ધના હેતુઓ ૩૬૭ અવિરતિ, કષાય, અને ચેાગરૂપ બહેતુની વાસ્તવિક સુઝ પડતી નહિ હોવાથી, આધ્યાત્મિક દૃષ્ટિએ હેય-જ્ઞેય અને ઉપાદેયની સ`પૂર્ણ` સમજના અભાવે, હૈયમાં નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે જ મિથ્યાત્વરૂપ વિપરિત સમજવાળી દશામાં આત્માને કમ બધનના માર્ગ વિશેષપણે ખુલ્લુ રહે છે. મિથ્યાત્વદશા અનેક રીતે વતી હાવા છતાં મુખ્યત્વે પાંચ વૃત્તિયેામાં મિથ્યાત્વની સદશાઓના સમાવેશ થઈ જાય છે. તે પાંચ વૃત્તિયેાનાં નામ (૧) અભિગ્રહિક (૨) અના ભિગ્રહિત (૩) આભિનિવેશિક (૪) સાંશિયક અને (૫) અનાલેાગિક. (૧) જે મનુષ્ય, અવિવેકી અથવા પાખ'ડી હોય છે, તે પેાતાના પક્ષમાં દુરાગ્રહી હોવાથી તેનું મિથ્યાત્વ અભિગ્રહિક” કહેવાય છે. અહી' સમજવુ' જરૂરી છે કે ધર્મ-અધમના પરીક્ષા પૂર્ણાંક વિવેક કરીને તત્ત્વરૂપે સ્વીકારેલા સત્યપદાર્થાંમાં શ્રદ્ધાવાળા મનુષ્યા, અસવજ્ઞાએ પ્રરૂપિત દશ નાના પ્રતિકાર કરે, તે પણ તેએને “ અભિગ્રહિક મિથ્યાત્વી,' કહી શકાતા નથી. કારણ કે તેઓના વિવેકમાં કેવલ, અમુકદશનનુ જ મમત્વ નથી. પણ તત્ત્વના પક્ષ અને અતત્ત્વને ક્ષેપ છે. વળી સ્વયમાં વિવેક કરવાની શક્તિના અભાવે તત્ત્વાતત્ત્વની પરીક્ષા કરી શકે નિહ', તાપણુ ગીતાની નિશ્રાએ રહી, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન દર્શનને કર્મવાદ ગુણવંતપુરૂષના વચનને પ્રમાણ કરનારાઓમાં પણ મિથ્યાત્વ ગણાતુ નથી. આત્મા નથી જ, છે તે ક્ષણિક છે, આત્મા ક્તનથી, ભક્તા નથી, મોક્ષ એ કલ્પના માત્ર છે, સત્ય નથી, અને મેક્ષ માટે કઈ ઉપાયજ નથી, એમ છ પ્રકારનું આ અભિગ્રહિક મિથ્યાત્વ છે. (ર) જેઓ સત્યપદાર્થોને તત્વરૂપે સ્વીકારવામાં મંદબુદ્ધિના કારણે એમ માને છે કે સર્વદે દેવ છે, કેઈને મિથ્યા નહિં કહેવા, સર્વસાધુ ગુરૂ છે, અને અસર્વોએ પ્રરૂપિત ધર્મ પણ સાચે છે. આવું માનનારાઓમાં પિતાના દર્શનને આગ્રહ નથી, અન્ય દર્શને પ્રત્યે દ્વેષ નથી, તે પણ વસ્તુતઃ ઉજળું એટલું દુધ માનનારની માફક સત્યાસત્યને અવિવેક હોવાથી આવા મનુષ્ય “અનભિગ્રહિક મિથ્યાત્વી” કહેવાય છે. ભિન્નભિન્ન પદાર્થની અપેક્ષાએ તે અનેક ભેદે છે. (૩) સર્વજ્ઞ વચનાનુસાર તત્વતત્વને યથાસ્થિતિ જાણવા છતાં પણ ગષ્ઠામાહિલની માફક દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાલા બની, અસત્યને પક્ષ કરનારા “આભિનિવેશિક મિથ્યાત્વી” કહેવાય છે. તે અનેક રીતે હોઈ શકે છે. () અતિસૂક્ષમ આદિતને સમજી નહિ શકવાથી સર્વજ્ઞવચનની સત્યતામાં લેશમાત્ર પણ સંયશવાળા બની Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ કર્મ બન્યના હેતુઓ રહેનાશ મનુષ્ય “ સાંશયિક મિથ્યાત્વી ” કહેવાય છે. તે અનેક પ્રકારનુ છે. સનદેવાએ કથિત તત્ત્વામાંથી અતિસૂક્ષ્મ હકીક્તને સમજવામાં સંશમ થાય, પર ંતુ ન સમજાય ત્યાં પેાતાની બુદ્ધિની મંદતા સમજી, “ શ્રીજિનેશ્વરાએ કહેલું સત્ય છે, શકા રહિત છે,” એવી દૃઢ પ્રતીતિ પૂર્ણાંક, વસ્તુતત્ત્વને સમજવાની દૃષ્ટિથી પ્રશ્ન ઉપસ્થિત કરે, વિચારણા કરે, તેમાં “ સાંયિક ” વૃત્તિરૂપ મિથ્યાત્વ કહી શકાતું નથી. (૫) વિચાર શુન્યતાને લીધે અસ'નિજીવાનુ તથા વિશિષ્ઠ જ્ઞાની ન હાય તેવા સંન્નિવાનું મિથ્યા, તે અનાલાગિક મિથ્યાત્વ ” છે. તે કોઈપણ એક પદાર્થના અજ્ઞાનરૂપ, કે પદાર્થાંના એકાદિ અંશના અજ્ઞાનરૂપ, કે સ પદાના અજ્ઞાનરૂપ, એમ અનેક પ્રકારનુ` હાઈ શકે છે. આ પાંચ રીતે વર્ત્તતી મિથ્યાત્વવૃત્તિ પૈકી બીજી, ચેાથી અને પાંચમી વૃત્તિમાં વત્તંતુ મિથ્યાત્વ, વિપરિત આગ્રહરૂપ નથી. કારણકે તે મિથ્યાત્વ તે સ્વયંની અજ્ઞાનતાને કારણે કે મિથ્યાત્વીગુરૂઓની નિશ્રાના કારણે વત્તતાં હાવાથી, સત્ય સમજાવનાર સદ્ગુરૂએના ચેાગે ટળી શકે તેવાં છે. તે ઘણાં આકરાં નહિં હોવાથી તેનાથી અતિઅનથકારક પ્રવૃત્તિએ થતી નથી. જ્યારે પહેલી અને ત્રીજી વૃત્તિરૂપે વતુ' મિથ્યા અસદુરાગ્રહી હોઈ, તેનાથી અતિઅન કારક પ્રવૃત્તિ થવાથી, અનેક ભવાના દુઃખની પર’પરામાં મૂળભૂત છે. * ૨૪ 66 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન દર્શનને કર્મવાદ આ પ્રમાણે દુરાગ્રહ, સંશય કે જડતાના કારણે વર્તતી અસત્ માન્યતારૂપ સર્વ પ્રકારની મિથ્યાત્વ દશા, તે આત્માને સતપ્રવૃત્તિથી પણ વંચિત રાખે છે. સમાન્યતાવાળે જ સતપ્રવૃત્તિ કરી શકે છે. સત્ માન્યતામાં જેટલી ખામી તેટલી સતપ્રવૃત્તિમાં પણ ખામી. સમાન્યતાને સ્વીકાર કર્યા બાદ કદાચ સપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવામાં વિલંબ થાય, પરંતુ સત્ માન્યતાવાલા બન્યા વિના તે સંસારમાં કોઈ જીવ સતપ્રવૃત્તિમાં પ્રવૃત બન્યું નથી અને બનવાને પણ નથી. અને સતપ્રવૃત્તિ વિના મોક્ષ પ્રાપ્તિ પણ નહિં હેવાથી, સત્ પ્રવૃત્તિની રોધક અને અસત્ત પ્રવૃત્તિની પોષક એવી અસત્ માન્યતારૂપ મિથ્યાત્વવાળે જીવ, દુઃખની પરંપરા ને વધારનાર અનેક કર્મોથી લિપ્ત થાય છે, અને દુખ ભેગવે છે. જીવને નરક અને તિર્યંચગતિમાં રખડાવનાર તે મિથ્યાત્વજ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીજી મહારાજ મિથ્યાત્વની ભયાનકતાનું વર્ણન કરતાં એક સ્થાનકે मिथ्यात्त्वं परमोरोगो, मिथ्यात्वं परम तमः मिथ्यात्व परम शत्रु मिथ्यात्वं परम विषम् ॥१॥ जन्मन्येकत्रदुःखाय, रोगोध्वान्तरिषुविषम् । अपिजन्मसहस्त्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥२॥ અર્થઅંધકાર, રેગ, વિષ અને શત્રુ, આ જગતમાં દુઃખનાં કારણે મનાય છે. પરંતુ તે સર્વથી પણ ચડી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ કર્મબન્ધના હેતુઓ જાય એવું દુઃખનું નિમિત્ત એક માત્ર મિથ્યાત્વ છે. રેગ, અંધકાર, શત્રુ અને વિષને એક જ જન્મમાં દુઃખદાયક છે. જ્યારે મિથ્યાત્વને પ્રતિકાર કરવામાં ન આવે તે, તે હજારે જન્મમાં દુઃખ દેવાવાળું બને છે. અવિરતિ – હિંસાદિ પાપદોષોથી નહિં વિરમવું, તેને અવિરતિ કહેવાય છે. જેઓને હિંસાદિ સર્વ પ્રકારના પાપની શ્રદ્ધા જ નથી, અગર હિંસાદિક સર્વ પાપોથી વિરમવું જ જોઈએ, એવી જેઓની માન્યતા પણ નથી, તેવા છો તે ભવાભિનંદી યા ગાઢ મિથ્યાત્વી જ છે. આવા ગાઢ મિથ્યાત્વી જીવે કદાચ બાહ્ય રીતે હિંસાદિ પાપ દોષથી કંઈક અંશે નિવૃત્ત દેખાય તે પણ, તેવાઓની પાપ નિવૃત્તિ તે અવિરતિ દશાવાળી જ કહેવાય છે. તત્ત્વપ્રતીતિ અને તત્ત્વપ્રીતિ વિનાની એ રીતની નિવૃત્તિ, મિથ્યાત્વી જીવ, અનંતીવાર પામીને તે નિવૃત્તિદ્વારા, આત્મિગુણના વિકાસરૂપી અનાજને પ્રાપ્ત નહિં કરતાં પૌગલિક સુખરૂપ ઘાસને જ પ્રાપ્ત કરે છે. માટે તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિપૂર્વકજ હિંસાદિક પાપદોષથી નિવૃત્ત જીવ, અવિરતિથી વિરામ પામ્ય ગણાય છે. અને એ જીવ જ અવિરતિપણું અંગે થતા, કર્માશ્રવને રોકી શકે છે. ભૂખ્યા રહેવાથી બીજા દિવસે મળવાના મિષ્ટ ભેજ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન દર્શનને કર્મવાદ નને વધુ વપરાશ થઈ શકે, એવી બુદ્ધિથી ભૂખ્યા રહેનારને તપસ્વી કહેવાય નહિ. તેવી રીતે હિંસાદિક અઢાર પાપસ્થાનકેને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરરૂપે ન મનાય, ત્યાં સુધી બાહ્યદેખીતી પાપ નિવૃત્તિ, તે અવિરતિની નિવૃત્તિ રૂપે ગણું શકાતી જ નથી. એક ગણું દઈ સહસ્ત્રગણું પ્રાપ્ત કરવાની બુદ્ધિવાળે, દાની ન કહેવાય. વિષયભોગેને અત્યંત લુપી મનુષ્ય, તે વિષયભોગો માટે શારીરિક અનુકુળતા પ્રાપ્ત કરવા, પૌષ્ટિક ઔષધિઓના સેવન સમયે સ્ત્રીસંસર્ગથી દૂર રહેનારે, બ્રહ્મચારી ન કહેવાય. અજીર્ણ ટાઈમે ભૂખ્યા રહેનારે તપસ્વી ન કહેવાય. અને ઉપરોક્ત ત્રણે અવસ્થામાં દાનશીલ–અને તપની ભાવનાવાળો પણ ન ગણાય. તેવી રીતે અધ્યાત્મ દ્રષ્ટિએ અઢાર પાપસ્થાનકના ભયવિહણે જીવ, કઈ અશક્તિથી કે સાંસારિક ભયથી યા માનપાનાદિસ્વાર્થ બુદ્ધિથી કે અન્યભવે ભૌતિક સામગ્રી મેળવવાની તીવ્ર લાલસાએ, કઈ પાપસ્થાનકની નિવૃત્તિરૂપ સગોમાં રહેવા માત્રથી, તેનું અવિરતિપણું ટળી જતું નથી. પાપસ્થાનક અઢાર છે. તે અઢારે પાપસ્થાનકે સંસારમાં રખડાવનાર છે. નરક તિર્યંચાદિના ઘેર દુઃખે પમાડનાર છે. આવી માન્યતાને સ્વીકાર નહિ કરવા દેવાવાળું એક મિથ્યાત્વ નામનું જ પાપસ્થાનક છે. પહેલાં સત્તર વાપસ્થાનકે પ્રવૃત્તિરૂપ છે, જ્યારે મિથ્યાત્વ તે વિપરીત માન્યતા રૂપ છે. એટલે સત્તર વાપસ્થાનકને યથાર્થ રીતે નહિં સમજવા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ કર્મબન્ધના હેતુઓ દેવાવાળું મિથ્યાત્વજ છે. મિથ્યાત્વને નાશ થયા બાદ જ સત્તરને આત્યંતિક વિયેાગ થઈ શકે. | સર્વ પાપસ્થાનકને સંસાર વૃદ્ધિનાં કારણ માનીને તે પાપસ્થાનકથી નિવૃત્ત થવાને અભિલાષી હોય, પૂલ રીતે પાપ પ્રવૃત્તિને ત્યાગી પણ હોય, કુટુંબ-કબીલે આદિ સાંસારિક સંગેથી અલિપ્ત પણ હેય, મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હેય, આ જીવ પણ જીવાદિતના યથાર્થપણાને, આશ્રવ અને બંધના સર્વથા હેયપણાને, સંવર તથા નિર્જરાના સર્વથા ઉપાદેયપણાને અજાણ હોય, અને એક્ષપ્રાપ્તિને યેગ્ય સપ્રવૃત્તિઓને જ્ઞાનિ પુરૂષની નિશ્રાવિના આરાધક હેય, તે તે પણ ઉપરક્ત તત્ત્વથી યથાર્થ રીતે અનભિજ્ઞ હોવાથી, અવિરતિથી વિરામ પામી શકતું નથી. કારણ કે અવિરતિથી વિરામ પામવાની ઈચ્છાવાળાએ પ્રથમ તે પાપાનની યથાર્થ રીતે સમજ પામવી જોઈએ. પાપસ્થાનકે અંગેની કેટલીક સૂમ હકીકત સમજમાં ન આવે તે તેવી હકીકત બતાવવાવાળા સર્વજ્ઞવચનમાં વિશ્વાસુ-શ્રદ્ધાળુ બનવું જોઈએ. એ સિવાય પાપસ્થાનકથી સર્વથા વિરામ પામી શકતું નથી. “અહિંસા પરમો ધર્મ” માનવાવાળાએ અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. અહિંસા પાલનની ઈચ્છાવાળાએ હિંસાથી બચવા માટે જગતની કઈ ચીજમાં જીવપણું છે, ચા તે કઈ ચીજમાં કેવા સંયેગે જીત્પતિ થાય છે, કેવા સંગે જીવહિંસા થાય છે, કેવી રીતે જીવહિંસાથી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન દનના કર્મોંવાદ અચી શકાય છે, અહિંસાની વાસ્તવિક વ્યાખ્યા શું હોઈ શકે, આ બધું જે સમજે, અગર તે સ ́પૂર્ણ પણે સમજવાની સમજશક્તિના પેાતાનામાં અભાવ હોય તે જેઓ સમજી શકયા હોય, તેવા સદ્ગુરૂની નિશ્રાએ રહી અહિંસાપાલનને ચેાગ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તે, તેજ પાપની અવિરતિથી મચી શકે છે. એ રીતે દરેક પાપસ્થાનક અંગે સમજવુ, અને એ રીતની સમજ પામવાને માટે સજ્ઞ પુરૂષો પ્રત્યે અચલ શ્રદ્ધાળુ બનવું જોઇએ. તેવી શ્રદ્ધામાં જેટલી ન્યૂનતા તેટલું મિથ્યાત્વ. મિથ્યાત્વ જ ભયંકરમાં ભયંકર પાપ– સ્થાનક છે. મિથ્યાત્વથી સ થા નિવૃત્ત થયા વિના શેષ સત્તર પાપસ્થાનકથી યથાર્થ રીતે નિવૃત્ત થઈ શકાતુ નથી. પરભવ-પુન્ય-મેાક્ષ વીગેરેના સ્વીકાર કરનાર દરેક આસ્તિકોએ જીવતત્ત્વ તે માન્યું છે. પરંતુ ખાણમાં રહેલ ખનીજ પદા, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ, એ પાંચ સ્થાવરમાં જીવપણું હાવાનેા સ્વીકાર તા માત્ર જૈનદર્શનમાં જ છે. હાલતા ચાલતા જીવે તે ત્રસ કહેવાય. આ ત્રસકાયમાં જીવ હોવાનું અન્ય આસ્તિકોએ સ્વીકાર્યું, પણ ઉપરોક્ત પાંચ સ્થાવરમાં જીવ હાવાનું નહિં સ્વીકાર્યું. કદાચ સ્વીકાર્યું તે પણ તેની Rsિ'સા કે જયણાના માગ નહિ સ્વીકાર્યાં. એટલુ જ નહિ પરંતુ એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોની હિંસા કે જયાની Page #394 -------------------------------------------------------------------------- ________________ ક્રમ બન્યના હેતુ ૩૭૫ પૂરી સમજણુ પણ જૈનદર્શીન સિવાય અન્યમાં નહી આવી. માટે જ્યાં માન્યતા કે સમજ પણ નથી, ત્યાં તે જીવાની હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે? માટે છકાય જીવની શ્રદ્ધા તેનુ નામ સમ્યક્ત્વ. તે શ્રદ્ધામાં ન્યૂનતા તેટલું મિથ્યાત્વ. ૫'ચેન્દ્રિય જીવાની હિ’સાથી વિરમ્યા, પરંતુ અજ્ઞાનતાએ કરી એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવાની થતી હિં'સક પ્રવૃત્તિએ પૂરી સમજાય નહિ', ત્યાં સુધી ડગલે ને પગલે થતી હિંસાની અવિરતિથી કેવી રીતે ખચી શકે? વ્યવહારમાં પંચેન્દ્રિયવાની હિંસા તે જવલ્લે જ થવા પામે છે. પરંતુ પૉંચેન્દ્રિય સિવાયના જીવેાની હિં'સાના સયેાગે! બહુ આવે છે. એટલે અજ્ઞાની જીવની, અહિં’સા કરતાં હિંસાની પ્રવૃત્તિ વિશેષ હાય છે. તેમાં કેટલીક હિંસક પ્રવૃત્તિએ તજવી શકય છે. અને જે અશકય છે, તેમાં જયણા પૂર્વક વત્તવાથી ઘણા પાપથી બચી શકાય છે. પર'તુ જ્યાં માન્યતાજ ન હાય, ત્યાં ત્યાગ કે જયણાના સવાલ જ નથી રહેતા. માન્યતાના જ વિરાધ તે, પ્રવૃત્તિથી પણ ભય કર પાપ છે. એટલે મિથ્યાત્વસહિત અવિરતિ તે જીવને દુર્ગતિમાં ખે...ચી જનારી છે. હિંસા અને અહિંસાની આ રીતે પૂરી સમજ વીનાના જીવાને રાગદ્વેષની પણ પૂરી સમજ હોતી નથી. તેવા કદાચ વત્ત માન ઘરબાર-કુટુ'ખ-શરીરાદિ ઉપરના મૂર્છાભાવ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન દર્શનને કર્મવાદ બિકુલ ઉતારી દે, ગીરિકે ગુફામાં જઈ પંચાગ્નિ તપ તપે, અને પોતાનામાં રાગદ્વેષ નથી એમ માની લે, પરંતુ સૂક્ષ્મ રીતે આત્મામાં વર્તતા રાગદ્વેષના સંસ્કારની તે તેવાઓને પૂરી સમજ પણ હેતી નથી. આત્મામાં પ્રગટ રીતે વર્તતે રાગદ્વેષ જેટલે છે, તેના કરતાં પણ પ્રચ્છન્ન રીતે વર્તતા રાગદ્વેષના સંસ્કાર અનંતગુણું છે. તે વાત તે સર્વદર્શન. માંજ સમજાઈ છે. મહા તપસ્વીઓમાં પણ નિમિત્ત મળતાં તે પ્રચ્છન્ન રાગદ્વેષને અગ્નિ કેવી રીતે ભભુકી ઉઠે છે, તે હકીક્ત જૈનદર્શનમાં કથિત કથાનુગથી બહુજ સુંદર રીતે જાણવા મળે છે. આ જીવે અનંતભ કર્યા. દરેક ભવમાં અનંત ભેગ ઉપગની સામગ્રી વસાવી, કંઈક હિંસક હથિયારે વસાવ્યાં, કંઈક કુટુંબ કર્યા. આ બધું દરેક ભવની પૂર્ણતાએ રેતાં રેતાં છેડયું. એટલે તે બધાંને છેડવાં પડયાં, તે પણ તેના પ્રત્યેને રાગ ન છોડે. કર્મબંધનું કારણ તે વસ્તુઓ ન હતી, પરંતુ તે વસ્તુ પ્રત્યેને રાગ હતું. તે રાગની માત્રાઓની આ રીતે પ્રત્યેક વૃદ્ધિજ થતી આવી. વૃદ્ધિ પામતા રાગના તે સંસ્કારે દરેક ભવમાં છૂટયા વિના આત્માની સાથે જ પ્રચ્છન્નપણે રહ્યા. જેથી પ્રચ્છન્નપણે વર્તતા રાગદ્વેષથી થતે કર્મબંધ તે આત્મામાં ચાલુ જ રહ્યો. અને હજુ પણ જ્યાં સુધી ઉપરોક્ત ત્યક્ત સામગ્રીઓ પ્રત્યેને રાગદ્વેષ નહિં સિરાવાય, ત્યાં સુધી કર્મબંધની પરંપરા ચાલુ જ રહેવાની. આ વાત મિથ્યાત્વના ગે જીવ ન સમજે એટલે Page #396 -------------------------------------------------------------------------- ________________ ३७७ on કર્મબન્ધના હેતુઓ તેથી વિરમે પણ નહિં. પરંતુ એક વ્યાવહારિક દ્રષ્ટાંતથી આ હકીકત સમજાય તેવી છે. ઘરમાં વીજળી રાખનાર આ માસ વીજળીને ઉપયોગ ન કરે, છતાં કનકસન ચાલુ રાખે ત્યાં સુધી, મેઈન ચાર્જતે વીજળી કંપનીને ભર પડે છે. ભાડુતી મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવા છતાં, ખાલી કરેલ મકાન ઉપરથી પિતાને કબજે ઉઠાવી લેવા પૂર્વક, મકાનમાલીકને મકાન સુપ્રત ન કરે, ત્યાં સુધી, વિના ભેગળે પણ મકાનનું ભાડું મકાન માલીકને ભરવું જ પડે છે. આવાં તે વ્યાવહારીક દ્રષ્ટાંતે અનેક છે, કે વિના ભગવ્ય પણું ચીજ ઉપરને પિતાને હક્ક ન ઉઠાવે તે, તે ચીજ અંગેની નુકસાની ભેગવવી પડે છે. પૂર્વભવેમાં વસ્તુના સંબંધ સમયે પણ કર્યાશ્રવનું કારણ તે વસ્તુ નહિં; પણ વસ્તુ પ્રત્યેને રાગ હતે. એટલે વસ્તુ છોડવી પડી, પણ વસ્તુ પ્રત્યેને રાગ નહિં છૂટ હેવાથી, કર્માશ્રવ ચાલુ રહે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ રીતે ભવાંતરમાં મનથી નહિ વોસિરાવેલ શોઆદિ સામગ્રી વડે, જગતમાં થતી હિંસાના પાપથી આ જીવને કર્મને આશ્રવ તે ચાલુ જ રહે છે. વળી વર્તમાન કાળે, પાપ પ્રવૃત્તિ થાય તેવાં કેટલાંક કાર્યોથી નિવૃત્ત હેવા છતાં પણ તે કાને અનુકુળ સામગ્રી અંગે પચ્ચકખાણ (શપથ) નહિં કરનાર છનું અવિરતિપણે તે ચાલુ જ છે. કારણ કે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જૈન દર્શનના કમવાદ હિંસાદિ પાપ કાર્યાંમાં થતી પ્રવૃત્તિમાં જ માત્ર અવિરતિપણુ નથી. પરંતુ પચ્ચકખાણુ નહિં કરવાં તેનું નામ જ અવિરતિ છે. પાપનાં પચ્ચકખાણુનું નામ વિરતિ નહિં રાખીયે, અને ફક્ત પાપ ન કરવું તેને જ વિરતિ કહીસુ' તાતા, પાપી જીવામાં પણ અધમ કરતાં ધમ વધી જશે. કારણ કે જગતમાં અનતા જીવા છે, તે દરેકની હિંસા કોઈ પણ પાપી કરી શકતા નથી. ગમે તેવા પાપી કહેવાતા માણુસના હાથે પણ જેટલા જીવાની હિંસા થાય છે, તેથી અનંતગણા જીવની અહિંસા તે માણસના જીવનમાં છે. એટલે તેના જીવનમાં ર્હિંસા કરતાં અહિંસા વધી જશે. અને એ હિસાબે તે પચેન્દ્રિયથી ન્યૂન ઇન્દ્રિયાવાળા જીવા વધારે અહિં સક હોવાથી, તે જીવાના સંસારથી નિસ્તાર તુરતજ થવા જોઈ એ. કારણ કે ર્હિંસામાં, અસત્યમાં, ચારીમાં, અબ્રામાં અને પરિગ્રહમાં તે જીવેાની પ્રવૃત્તિ સામાન્યપણે તે નહિવત્ જેવીજ છે. એટલે મનુષ્ય કરતાં પણ તે જીવાને વધુ ધમી અને પુણ્યશાલી માનવા જોઈએ. પરંતુ એમ નહિ હાવાથી હિંસાદી પ્રવૃત્તિ રહિત પણામાંજ વિરતિપણુ નહિ કહેતાં, હિં'સાદિ પાપનાં પચ્ચકખાણુ કરવામાં જ વિરતિપણુ કહેવાય. અને હિંસાદિ પાપકાર્યાંમાં પ્રવૃત્ત નહિ હાવા છતાં, તેવી પ્રવૃત્તિનાં પચ્ચખાણ વિનાના જીવા તે અવિરતિ કહેવાય છે. ત્યાગના નિયમ વિના જે ભૌતિક પદાથ કાઈ પણ વખતે ઉપયાગમાં લેવાતા ન હેાય, તે પણ તે પદાથ અંગે Page #398 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૭૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્મભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને, અને પૂર્વભવમાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવનો, કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે. વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિં કરનારને, અને અનાદિકાળથી આ સંસારચક્રમાં અનંતીવાર કરેલ પૂર્વભવના મરણ સમયે રાગપૂર્વક છોડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર છેને, અવિરતિથી થતો કર્માશ્રવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને અવિરતિ તરીકે નહિ માનનાર છે મિથ્યાત્વી કહેવાય છે. અહિં કોઈ શંકા કરે કે, પદાર્થ તે કર્માશ્રવને હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેને રાગ કે દ્વેષ જ કર્મા શ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થનો ઉપયોગ અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણી પિછાણી પણ ન હોય, તેવા વિષય અંગેના રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે ? અહિં જે વસ્તુ અંગે ક્યારેક પણ સંબંધ થ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ, તે વસ્તુ અંગેનું પ્રત્યાખ્યાન (શપથ) લેવા જવા તૈયાર થતું નથી, એજ તેનું અવિરતિ પણું છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ અને દર્શન કર્મવાદ જે દુકાર્ય અંગે પ્રવૃત્તિ થવા સંભવ નથી, પ્રવૃત્તિ કરવી પણ નથી, અને સત્કાર્યને વફાદાર જ રહેવું છે, એમ માનસિક રીતે નિશ્ચય વડે હવા છતાં, રાજદ્વારી આદિ વ્યાવહારિક કાર્યોમાં પણ સેગંદ લીધા વિના વફાદારી માન્ય રાખી શકાતી નથી. આવી વફાદારી અંગે રાષ્ટ્રપતિ, મિનિસ્ટર, મેજીસ્ટ્રેટ વગેરેના હોદ્દાની ખુરસી સ્વીકારતાં પહેલાં, ગંદવિધિ કરવી જ પડે છે. અને સોગંદવિધિ કર્યા બાદ જ તે હોદ્દો ગણાય છે. થોડા વર્ષો પહેલાં ભારતમાંથી ફિરંગીરાજને અસ્તથવાથી જુના ફિરંગીરાજના કારકુને, પોલીસ અને બીજા નીચી શ્રેણીના કર્મચારીઓ સહિત આશરે ૨૦,૦૦૦ લોકોએ ભારતના રાષ્ટ્રપતિ અને બંધારણને વફાદાર રહેવાના તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૬૨ના રેજ સેગંદ લીધા હતા. તેમાં ખિસ્તી લેકોએ બાઈબલની સાક્ષીએ અને હિંદુઓએ પિતાને માન્ય ધાર્મિક ગ્રંથને હાથમાં રાખીને સેગંદ વિધિ કરી હતી. આ પ્રમાણે જ્યારે દેવ-ગુરૂની સાક્ષીએ વિરતિ(નિવૃત્તપણું) ૫ણને વફાદાર રહેવાની જે જે વસ્તુ અંગે સોગંદવિધિ કરાય, ત્યારે જ તે તે વસ્તુની તે અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થય ગણાય. - અને આ રીતે અવિરતિથી ન છૂટાય ત્યાં સુધી જીવને કર્મ બંધન થાય જ. હેય (ત્યાજ્ય) તત્ત્વ અંગે માનસિક, Page #400 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુ વાચિક અને કાયિક પ્રવૃત્તિ રહિતપણામાં પણ પચ્ચકખાણ (શપથ-સાગ’૪ ) વિના થતા ક`ખ ધને સ જ્ઞ ભગવાનની આજ્ઞાનુસાર માન્ય રાખનારે, તથા અકરણીય કાર્યાંના ત્યાગ કરવાની ભાવનાવાળા, ત્યાગ કરનારની અનુમેાદના કરનારા, કુલાચારે—સ'સગે –સ...સ્કારે કે પરાધીનતાના કારણે પેાતાના ગૃહસ્થ જીવન અંગે, તેવા કાર્યાંને ત્યજી ન શકે, તે જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ” કહેવાય છે. પાપને પાપ તરીકેની માન્યતા, એજ સમ્યગ્દષ્ટિ આત્માની ઉત્તમતાને આભારી છે. ૩૮૧ વળી કેટલાક મનુષ્યેા ગૃહસ્થ જીવનથી મુક્ત નહિં થઈ શકવાના કારણે, ગૃહસ્થજીવનમાં કરવાં પડતાં આરંભ સમારંભનાં જરૂરી કામેા સિવાય, બીનજરૂરી ભાગ ઉપલેગની વસ્તુઓનુ, કે જરૂરી ભાગ ઉપભાગની વસ્તુઓને સંક્ષેપ કરવારૂપ પચ્ચકખાણ કરે છે. પ્રાણાતિપાત વિરમણાદિ તેને સ્થૂલપણે ગ્રહણ કરે છે. આવા જીવા સંપૂર્ણ - પણે નહિ', પણ અમુક અંશે અવિરતિથી નિવર્તે છે. તેવા જીવા દેશિવરતિ કહેવાય છે. સારી સેાખતથી કે પૂર્વભવના સંસ્કારથી કેટલાક તિયચા ( જાનવરા ) ની પણ આ રીતે દેશિવરતપણુ પામવાની હકીકત જૈનદર્શનમાં જાણવા મળે છે. આ અવિરતિ, સભ્યદ્રષ્ટિ ચને દેશવિરતિવાળા જીવે યથાર્થ રીતે હિંસાદિ પાપેાને માન્ય રાખનારા, અને તેવી પાપપ્રવૃત્તિમાં પ્રવૃતી કરવાની ઇચ્છાવાળા નહિ' હાવા છતાં પણ, પ્રવ્રુતી કેમ કરે છે? આ ખાખત અંગે કેટલાકને Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩ર જૈન દર્શનના ક વાદ જરૂર શંકા થાય તે સ્વાભાવિક છે. એટલું જ નહિં પણુ, સમજવા છતાં પ્રવૃત્તિ કરનારને સમજવાનેા ડાળ કરવામાં દ...ભી કહી દેવાનુંય કાઈ સાહસ કરે. પરંતુ અહિં' સમજવુ' જોઈએ કે જેમ દુનિયામાં શારીરિક સ્વાસ્થ્યને બગાડનાર માનસિક-વાચિક કે કાયિક પ્રવૃત્તિના ત્યાગ કરવાનું' ચાક્કસપણે જરૂરી સમજનારા કેટલાક મનુષ્યા, ત્યાગ કરવાની ઈચ્છાવાળા હાવા છતાં પણ, તેવી કેટલીક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ શકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મિક સ્વાસ્થ્યને નુકસાન કરનારી હેય (ત્યાય) પ્રવૃત્તિને, ત્યાગ કરવાલાયક માન્ય રાખનાર, અને ત્યાગ કરવાની ભાવનાવાળા છતાં, પણ કેટલાક જીવા ત્યાગ ન કરી શકે, તે બનવાજોગ છે. માટે તેમાં કેવલ દંભ જ માનવે તે અણુસમજ છે. જેવુ મનમાં તેવું આચરણમાં સને હોય જ એવા નિયમ હાત તા જૈનદર્શનકથિત ગુણસ્થાનકના ક્રમ પણ હાઈ શકત જ નહિ. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તા જેવુ મનમાં તેવુ... જ સ* આચરણમાં તા મહામુનિને જ હાય, અગર ભવાભિન ંદી જીવામાં પણ હાય. મિથ્યાષ્ટિ એવા જીવ પણ મેાક્ષની રૂચિવાળા હાઈ શકે છે. માક્ષને મેળવવાના સાચા ઉપાયના સમધમાં પણુ એ જીવ અજ્ઞાન હાય, અને તેમ છતાં પણ મેાક્ષને મેળવવાના તેના અભિલાષ એવા જમ્બર હોય કે મેાક્ષના અભિલાષને પ્રતિકુળ એવા અભિલાષા તેને નહિ કરવા જેવા જ લાગતા હૈાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ કર્મબન્ધના હેતુઓ અવિરતિસમ્યગ્દષ્ટિજીવ એથી આગળ વધેલો હેય. કારણકે ભગવાન શ્રીજિનેશ્વરદેવોએ કહેલા તના સ્વરૂપમાં એ રૂચિવાળે હોય. તરવસ્વરૂપની આ રૂચિને અંગે એ એવા નિર્ણયવાળો હોય કે જેમ મેળવવા ગ્ય એક મેક્ષ જ છે, તેમ મોક્ષને મેળવવાને માટે સેવવા 5 એકમાત્ર ભગવાન શ્રીજિનેશ્વર દેએ ફરમાવેલ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગ જ છે. આવી રૂચિ, આવી માન્યતા તે શંકાદિ દોષથી રહિત હોય છતાં પણ, અવિરતિને આચરનારે હોવાથી તેને “અવિરતિ સમ્યગુદષ્ટિ” કહેવાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવમાં એક અઢારમા પાપસ્થાનક સિવાયનાં સત્તર વાપસ્થાનકના સેવનને પણ સંભવ હોઈ શકે છે. પરંતુ હોય જ એમ માનવું નહિં. ' હવે દેશવિરતિધર સુશ્રાવકનો વિચાર કરીએ. તે વિરતિનીજ લાલસાવાળે હોવા છતાંય તેનામાં વિરતિ ઘણી ડી અને અવિરતિ ઘણું મોટી હોય. ત્યાર પછી છઠું ગુણસ્થાનકે રહેલા સુસાધુઓને વિચાર કરે. તેમને પણ અપ્રમત્ત સંયમની ભાવના છતાં અપ્રમત્તપણું હોઈ શકતું નથી. આ ઉપરથી એમ નહિં જ કહી શકાય કે જે માણસ જે કંઈ કરે છે, તે તેને કરવું ગમે જ છે, કે કરવા ગૃજ લાગે છે, માટે જ તે કરે છે. અણુહારીપદની સાધનાની તીવ્ર રૂચિ ધરાવનારને અને એના માટે શક્ય એટલે પ્રયત્ન કરનારને પણ આહાર લેવું પડે એ બને. તેમજ અપ્રમત્તપણે જીવવાની અભિલાષાવાળાને તથા અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્નમાં Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન દર્શનને કર્મવાદ લાગેલાને પણ નિદ્રા લેવી પડે એ બને; પરંતુ એ પુણ્યવાની મનવૃત્તિ, આહાર લઈનેય અનાહારીપદની સાધના સારી રીતે કરવાની, તથા નિંદ્રા લઈનેય અપ્રમત્ત ભાવને પેદા કરવાનો પ્રયત્ન સારી રીતીએ કરવાની હોય. સારા કાર્ય અંગે જેવું મનમાં તેવું આચરણમાં તે જેમ મહામુનિવમાં હોઈ શકે, તેમ ગાઢ મિથ્યાદિષ્ટિ ભવાભિનંદી જીવેમાં પણ પાપ કાર્ય અંગે હેઈ શકે. ભવા ભિનંદી એવા ગાઢ મિથ્યાષ્ટિઓ જે જે પાપને આચરે તે તે પાપને તેઓ આચરવા લાયક માનીને જ આચરે છે. મિથ્યાત્વની મંદતા થયા પછી પાપ કાર્ય અંગે વિચારમાં અને વર્તનમાં કંઈક કંઈક તફાવત ઉભા થતા જાય. અને જ્યાંસુધી મહામુનિપણની કક્ષાએ ન પહોંચે ત્યાં સુધીમાં પિતે જેને નહિ કરવા ગ્ય ગણતે હોય, તેને પણ કરે એવું બને. તત્વની સત્ય માન્યતા એ શ્રદ્ધાજનક છે, અને હેય (ત્યાજ્ય) તત્વને ત્યાગ એ વિરતિ રૂપે છે. સર્વજ્ઞ પુરૂષોએ આત્મિક ઉત્થાનના માર્ગમાં હેય-સેય અને ઉપાદેય તત્વને હેયરૂપે-યરૂપે અને ઉપાદેયરૂપે નહિં માનવા દેવામાં કારણસ્વરૂપ તે જીવનું “દર્શનમેહનીય” કર્મ બતાવ્યું છે, અને માન્યતા સત્ય થયા બાદ પણ જીવને હેયતત્વ અંગે નિવૃત્તિ અને ઉપાદેય તાવ અંગે પ્રવૃત્તિ નહિં થવા દેવામાં કારણ તરીકે ચારિત્ર મેહનીય” કર્મને બતાવ્યું છે. એટલે દર્શનમોહનીયકર્મ, જીવને સત્ય માન્યતાને Page #404 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૮૫ સ્વીકાર કરવા દેતું નથી, અને દનમેહનીય કર્માંના ક્ષયા– પશમે કે ક્ષયે માન્યતા શુદ્ધ થાય તે પણ ચારિત્ર માહનીય કર્મીના ઉદય જીવને આત્મિક ઉત્થાનના માર્ગમાં પ્રવૃત્તિ કરવા દેતું નથી. તે પણ દર્શનમેહનીય કમ ને હટાવવાને પહેલા પ્રયત્ન કરનારને જ આત્મિક ઉત્થાનના માર્ગ સુલભ બનતા હાઈ, જૈન દ નાનુસાર દર્શનમેાહનીય કર્મીને હટાવવા દ્વારા માન્યતાનેા સ્વીકાર કરવાની પહેલી જરૂર. બતાવી છે. અવિરતિના માર ભેદ જૈનદર્શનકારાએ બતાવ્યા છે. પાંચ ઈન્દ્રિય અને છ ું, મન, એ છ પાતપેાતાના વિષયે પ્રવો, તેના અસયમ, અને પૃથ્વીકાયાદિ છ જીવનિકાયના વધ (હવુ'), એ ખારભેદ્ય અવિરતિના છે. અહિ ઇંદ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે. એટલે કે સ્પર્શેન્દ્રિયથી વસ્તુના સ્પન, રસને દ્રિયથી વસ્તુના સ્વાદનુ, ધાણેન્દ્રિયથી વસ્તુના ગધનુ, ચક્ષુરિ ંદ્રિયથી વસ્તુના રૂપનું, અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનુ જ્ઞાન થાય છે. આ રીતે ઈન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વાંઢિનું જ્ઞાન તે અવિરતિપણું નથી. પરંતુ વર્ણાદિ વિષયેામાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષરૂપ માહના પિરણામ થાય છે, તે અવિરતિ છે. ચારિત્ર મેાહનીય કર્મીના ઉદયથી નહિ. રમણુ કરવા ચેાગ્ય પરભાવમાં રમણ કરવુ તે અસંયમ છે. તાત્પર્યં એ છે કે, જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય છે, તે અસંયમ નથી. પરંતુ તેથી ઈષ્ટપણુ` કે અનિષ્ટપણુ જે. ૨૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન દર્શનને કર્મવાદ થાય તે અસંયમ છે. અનાદિકાળની અશુદ્ધ અસંયમની તે પ્રવૃત્તિ જ કર્મબંધના હેતુરૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હોવાથી સ્વપરવસ્તુના બેધ થવારૂપ છે. પરંતુ તેમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવજ પર વસ્તુના સંગથી થયેલ અનાદિપરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે. તેજ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચ કરવા રૂ૫ ઇંદ્રિયને દ્રવ્ય જય છે, અને આત્માની ચેતના અને વીર્ય ગુણેના સ્વરૂપને અનુકુળ પ્રવૃત્તિ કરવા રૂપ ઈન્દ્રિયને ભાવજય છે. પાંચે ઈદ્રિની માફક ચંચલ મન પણ કર્મબંધનો હેતુ છે. અનેક વિધ સંકલ્પ-વિકલ્પમાં અથડાતું, શેખચલી જેવા તરંગે કરંતુ મન, તે વિણખાધે-વિણ ભેગાવ્યું પણ સંકલ્પ માત્રથી અનેકવિધ અશુભકર્મ બાંધે છે. અતિપ્રિયવસ્તુનાવિયેગમાં અને અપ્રિય વસ્તુના સાગમાં, શરીરે ઉપસ્થીત થયેલ રેગના સંબંધમાં, ધર્મ કરીને સાંસારિક સુખ મેળવવાના અને રથમાં તીવ્ર ચિંતાપણે વર્તે છે. વળી હિંસાના કાર્યમાં પ્રવર્તાવા, અસત્ય બેલી કેઈને છેતરવા, લેભના વશે બીજાનું દ્રવ્ય લઈ લેવાના પ્રપંચમાં અને જંગમ - તથા સ્થાવર મિલ્કત તથા સ્ત્રી-પુત્ર પરિવારમાં રામચ્યા રહેવારૂપ દુષ્ટચિંતવનમાં અથડાતું ચંચલમન કર્મબંધનું નિમિત્ત બને છે. અહિં પંચેન્દ્રિયના વિષય ગ્રહણમાં પણ કર્મબંધનું કારણ તે રાગદ્વેષરૂપે પરિણમતું મન જ છે. છતાં પંચેન્દ્રિય Page #406 -------------------------------------------------------------------------- ________________ કા મલ્યના અણુમાં તાલીમી નરક આવે કર્મબન્ધના હેતુઓ ૩૮૭ અને મન એ બન્નેને કર્મબંધના કારણ તરીકે જુદું ગણુવવાનું કારણ એ છે કે સ્પર્શ-રૂપ-રસ–ગંધ અને શબ્દના વિષયમાં ઇંદ્રિયની પ્રવૃત્તિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. શાસ્ત્રમાં તંદુલીઆ મત્સ્યની હકીક્ત આવે છે કે તે મર્યા વગર ખાધે સાતમી નરકે જાય છે. મેટા માની પાંપણમાં તંદુલીઓ મત્સ્ય રહે છે. પેલા મેટા મત્સ્યના મોંમાં પાણી સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાકને પાછાં નીકળી જતાં જોઈ તાંદુલીઓ વિચારે છે કે અરે ! આ કેવે મૂર્ખ કે જે મેંમાં આવેલાં આ બધાં માછલાંને જવા દે છે. તેની જગાએ જે હું હોઉ તો એકને પણ જીવતું પાછું જાવા દઉં નહિં. બધાંજ ખાઈ જાઉં. પણ મારી તેવી તાકાત નથી એટલે શું થાય ? જુઓ! વિના પ્રવૃત્તિમાં પણ આવા આત્માઓ કેવું પાપ બાંધે છે? આ ઠેકાણે તંદુલીઓ એકપણ ઈન્દ્રિયની પ્રવૃતિ વાળ નથી. માત્ર મનવડે જ ખરાબ વિચાર કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. પરિણામે મરીને સાતમી નારકીમાંજ જાય છે. હવે સાવધકાર્યમાં ઇન્દ્રિયની તથા મનની પ્રવૃત્તિ રહેવા છતાં “બંધનું કારણ માત્ર એક મન જ છે.” એ વાકયને બરાબર સમજ્યા વિના, વિષય કષાયને પોષવાને માટે શાસ્ત્રના નામે કેટલાક મનુષ્ય પ્રપંચ સેવે છે. ઈન્દ્રિ વડે સાવધ પ્રવૃત્તિમાં પ્રવર્તાવા છતાં અમારું મન ચકખું છે, એટલે “પરિણામે બંધ હોય એ વાક્યાનુસાર ઈન્દ્રિય Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જૈન દર્શનને કર્મવાદ પ્રવૃત્તિ સાવઘમય હોવા છતાં અમને કર્મબંધ થતું નથી. આવી માન્યતા તે મિથ્યા આડંબર છે. એવાઓને પૂછાય કે મનમાં સ્કુર્યા વિના વચન કાયાથી સાવધ પ્રવૃત્તિ થઈ શાથી? અને મનથી જે કાર્યને તે સાવદ્યકારી માન્યું, તે કાર્યને ત્યાગ શક્ય હોવા છતાં તેમાં તારી ઈન્દ્રિયને કેમ પ્રવર્તાવી? જે સાવધ પ્રવૃત્તિમાં નહિ પ્રવર્તાવા પિતે શક્તિ માન છે. તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તવા છતાંય અમારું મન ચેકબું છે, એમ કહેનાર ધૂર્ત છે. એટલે એવે સમયે તે ઈન્દ્રિય અને મન, બને બંધનું કારણ છે. ઈન્દ્રિયની પ્રવૃત્તિ તે વચન અને કાયાની પ્રવૃત્તિ કહેવાય છે. કેઈ વખત કાયાથી સાવધ પ્રવૃત્તિ થઈ જવા છતાંય, મનની નિર્મલતા હોઈ શકે છે. પરંતુ આવું ત્યારેજ બને કે જ્યારે સાવધકાર્યોમાં પ્રવર્તાઈ ન જવાય એવી ખાસ સાવચેતીપૂર્વકના ધ્યેયપૂર્વક નિરવઘ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં આકસ્મિક સગે અને વિનાવિચારણાએ સાવદ્યપ્રવૃત્તિ થઈ જાય, ત્યારે. અહિં કાયાની તેવી પ્રવૃત્તિ હેવા છતાં મન શુદ્ધ હેવાથી તે સમયે કર્મબંધ થતું નથી. જેમકે છઘસ્થ સાધુ, ઈર્ષા સમિતિ (ઉપગપૂર્વક ચાલવા વડે) પૂર્વક જ્ઞાનાદિ કાર્યના અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કોઈ જીવ તે સાધુને પગ મુકવાની, જગ્યા પર એચિંતે આવી પડે. સમિતિ ગુપ્તિવાળે તે સાધુ તે સમયે પિતાને કાયેગને નિવર્તાવી ન શકે, અને તેનાથી પગ મુકાઈ જવાથી પગ નીચે આવેલા તે Page #408 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૮૯ પ્રાણિને પીડા થાય કે મરી જાય, તે પણ આ સમયે ઉપરોગવાળા સાધુને સૂકમપણે હિંસા લાગતી નથી. કારણ કે તેનાં પરિણામ હિંસાના નહિં હોવા છતાં આકસ્મિક સંયગેજ હિંસા થવા પામી છે. આવા સમયે જ મનને વિશુદ્ધ કહેવું વ્યાજબી ગણાય છે. છતાં તેવી રીતે આકસ્મિક સંગે થતી હિંસાના કાર્ય માટે પશ્ચાતાપ હોય અને પુનઃ પુનઃ ગુરૂ પાસે તેની આલોચના કરે. પણ મેં કયાં પરિણામથી હિંસા કરી? એમ ઉપેક્ષાવૃત્તિ ન સેવે. આ ઉપરથી ખાસ લક્ષમાં લેવાનું છે કે વિચાર સુધારવા અને વર્તન ગમે તેવું રાખવું, એવી બુદ્ધિ નહિ સેવતાં, વર્તન અને વિચાર અને સુધારવા પ્રયત્ન કરે. વર્તન શુદ્ધ હશે તે વિચારો સારા રહેવા પામશે. વર્તન અને મન બન્નેને અન્ય સંબંધ છે, એ લક્ષમાં રાખવું જરૂરી છે. વિષય ગ્રહણમાં પ્રવર્તતી ઇન્દ્રિયની પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા કરનાર આત્માને, એટલે કે ઈન્દ્રિયેની અવિરતિને નહિં કિનારને, કેઈવખત ઇન્દ્રિયને પ્રવર્તાવવા એગ્ય સંગેની અપ્રાપ્તિ સમયે મનમાં વિકલ્પ ઉપસ્થિત થવાથી તંદુલીઆ મત્સ્યની માફક મન વડે પણ કર્મબંધ થાય છે. કારણકે મનને જવાનું બીજું સ્થાન નથી. ઈન્દ્રિયેના વિષયે સિવાય એને કંઈ વિકલપ કરવાના નથી. માટે મનની સાવધ પ્રવૃત્તિમાં પણ પંચેન્દ્રિયના વિષયે અંગેની અવિરતિના જ કારણે કેવલ મનની જ અવિરતિ, કર્મબંધનું કારણ ન હઈ ઈન્દ્રિય અને મન એ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જૈન દર્શનને કર્મવાદ બનેની અવિરતિ, કર્મબંધનનું કારણ છે. જે બંધનું કારણ માત્ર એક મનની જ અવિરતિ હેત તે, જૈનધર્મનુયાયીના નિયમગ્રહણમાં “વાયાએ કાણું કહેવાની જરૂર ન હોત. શાસ્ત્રકારે તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવામાં ન બને તે, માત્ર કાયાએ પણ પાપ નહિં કરવાનું પચ્ચકખાણ રાખ્યું છે. એટલે “મનને જ” બંધ અને મોક્ષનું કારણ માની, વચન અને કાયાની પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં રાખવાથી કર્મબંધ ન થતા હતા તે, પચ્ચકખાણના ૪૯ ભાંગા શાસ્ત્રમાં બતાવત નહિ. અને એકવિધ-દ્વિવિધ વિગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાનું રહેત જ નહિ. વચન અને કાયપ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લા છે, તેજ ઈન્દ્રિયની અવિરતિ છે. અમુક ચીજનાં અમુક ટાઈમ સુધીમાં પચ્ચકખાણ હશે તે તે ચીજને ઉપયોગ કરવાના વિચારો તેટલા ટાઈમ અંગે. નહિં થાય. પરંતુ કદાચ તે પચ્ચકખાણની મુદત પછીના ટાઈમ અંગે તે વસ્તુને ઉપયોગ કરવાના વિચારોનું મંથન પચ્ચકખાણના ચાલુ સમયમાં પણ થશે. અહીં પચ્ચકખાણના સમયમાં પણ તે વસ્તુના વિચારને ઉત્પન્ન કરાવનાર, પચકખાણને ટાઈમ પૂર્ણ થયા બાદ વર્તાતી ઈન્દ્રિયની અવિરતિ છે. જે વસ્તુઅંગેનું જિંદગી પર્યત પચ્ચકખાણ છે, તે વસ્તુને ઈન્દ્રિ દ્વારા ઉપયોગ કરવાના વિચારે વસ્તી શકતા નથી. રોજ નિયમિત દસ વાગે જમનારને સાડાનવ વાગતાં જ જમવાના વિચારે ચાલુ થાય છે, પણ ઉપવાસના દિવસે તે ટાઈમ વ્યતીત થતાં પણ ભોજનમાં ઈદ્ધિ પ્રવર્તાવવાની ઈચ્છા થતી જ નથી. ઉપવાસના Page #410 -------------------------------------------------------------------------- ________________ * અન્યના હેતુઓ ૩૯. દિવસે તે વિચાર નહિ' ઉત્પન્ન થવામાં તે દિવસ અંગેની આહારની અવિરતિના ત્યાગ છે, અને ઉપવાસ શિવાયના દિવસેાએ આહારમાં ઇન્દ્રિયાના પ્રવર્ત્તનનું અનિયત્રણ છે, માટે ઇન્દ્રિયાના પ્રયત્ત નનું અનિયંત્રણજ મનના અનિયંત્રણને ઉપસ્થિત કરે છે. જેથી મનની અવિરતિના ત્યાગ કરવા ઈચ્છનારે,ઇન્દ્રિયાની અવિરતિના પહેલા ત્યાગ કરવા જોઈ એ. એટલે સાવદ્ય પ્રવૃત્તિમાં ઈન્દ્રિયાને નહિ' પ્રવર્તાવવાનાં પચ્ચકખાણુ પહેલાં કરવાં જોઈ એ. અવિરતિના ખારભેદમાં જૈનશાસ્ત્રકારાએ પાંચ ઈન્દ્રિય અને મન, એ છના અનિય’ત્રણનાં પચ્ચકખાણુ નઢુિં કરવામાં અવિરતિ ગણાવી. પરંતુ કેવા કાય અંગે પ્રવર્ત્તતા તે છએના અનિયત્રણને અવિરતિ કહેવાય, તે ન સમજાય તે પણ અનથ થઈ જાય. અહિં તે કેવલ હિંસાના કા અ'ગેજ પ્રવર્ત્તતા એ છએના અનિયંત્રણનાં પચ્ચકખાણુ નઠુિં કરવામાં જ અવિરતિ ગણાય છે. હિંસા પણ માત્ર પંચેન્દ્રિય જીવેાની જ નહિં, પરંતુ એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના તમામ જીવાની હિંસા ટાળવાની છે. મનુષ્ય કે ઢોરોનુ રક્ષણ થવું જોઈ એ, અને બીજાનુ' ચાહે તે થાય, તેવી રાજ્યનીતિ જિનેશ્વરના શાસનમાં નથી. પૃથ્વી, પાણી, તે, વાયુ અને વનસ્પતિકાયાને જે માટા જથ્થા આ જગતમાં છે, તેમાં પણ જીવ છે, તે તે આજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂકયુ' છે. તેમ છતાં કીડી-મકેડી-પશુ -પક્ષી-મનુષ્ય વીગેરે ત્રસ (હાલતા ચાલતા) જીવાનુ` રક્ષણ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર જૈન દર્શન કર્મવાદ કરવું અને ઉપરોક્ત પૃથ્વી આદિ જીવની હિંસામાં પાપ નહિં માનવું એ તે કેવલ પંપતિઓનું જ રક્ષણ કરનાર રાજ્યના અન્યાય જેવું ગણાય. પરંતુ જૈનદર્શનમાં એવું નથી. -અંહિ તે કહે છે કે સર્વ જીવોની રક્ષા માટે ઈન્ટિની પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરે ત્યારે જ પૂરેપૂરી અવિરતિ ટાળી ગણાય. અને તેથી જ જીનેશ્વર ભગવતે પૃથ્વીકાય-અપકાય -તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય અને ત્રસકાય, એ છએકાયની હિંસામાં થતી ઈન્દ્રિયની પ્રવૃત્તિના જ અનિયંત્રણને અવિરતિ કહી છે. તે અવિરતિના બાર ભેદમાં પાંચ ઇન્દ્રિય અને મન, એ એનું અનિયંત્રણ અને પૃથ્વીકાય વિગેરે છું કાયની હિંસા બતાવી. એ બારે પ્રકારની અવિરતિથી સંપૂર્ણપણે વિરામ પામનાર. તે મહાવ્રતધારી કહેવાય છે, સહાગ્રત પાંચ છે. (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મિથુનવિરમણ અને (૫) પરિગ્રહ વિરમણ. આમાં પહેલું મહાવ્રત, હિંસાથી સંપૂર્ણ વિરમવા રૂપ છે. પરંતુ હિંસાની વિશાળ વ્યાખ્યામાં અસત્ય, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ એ બધા દોષ સમાઈ જતા હોવાથી, એ પાંચનાં પચ્ચકખાણ તે ખરી, રીતે તે હિંસાનાં જ પચ્ચકખાણ છે. તે પણ અસત્યાદિ. ચાર પ્રવૃત્તિ હિંસાને ઉત્પન્ન કરનાર હોવાથી તે પ્રવૃત્તિો દ્વારા ઉત્પન્ન થતી હિંસા વડે દોષિત થઈ ન જવાય તે ચાટે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ, એ પાંચે પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરવાં જરૂરી હોઈ મહાવ્રતને પાંચ ઉંચ્ચરાય છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ક્રમ બન્યના હેતુ ૩૯. J અહિં સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહાતેને ગ્રહણ કરવાથી જગતની જે કોઈ ચીજના વપરાશ દ્વારા હિંસા થતી. હાય, તે તમામ ચીજના વપરાશનુ પચ્ચકખાણુ આવી જાય છે. અને સાથે સાથે ભૂતકાળમાં તેવી જે કઈ ચીજો પૂર્વભવમાં જીવ છેડીને આવ્યા હોય, તેનું પણ પંચ્ચકખાણુ થઈ જાય છે. એટલે મહાત્રતાને ઉચ્ચરનાર મનુષ્યને પૂર્વાંભવા અંગે કે વર્તમાન ભવ અંગે કોઈ ચીજની અવિરતિ રહેતી નહિં હાવાથી, અવિરતિથી થતા કર્માશ્રવથી તે બિલકુલ ખેંચી જાય છે. આ પ્રમાણે સંપૂર્ણ અવિરતિના ત્યાગવાળુ જીવન તે સાંસારિક સંબધાના ત્યાગ કરી મુનિપણું અ’ગીકાર કરેલ મહાત્માએજ વ્યતીત કરી શકે છે. જે મનુષ્ય, ગૃહસ્થજીવનમાંથી મુક્ત થઈ શકતા નથી, તેનાથી તે આ ખારે પ્રકારની અવિરતિનાં પચ્ચકખાણુ થઈ શકે જ નહિ. કારણ કે ગૃહસ્થપણાની જીવનચર્યામાં પથ્વીકાયાદિ પાંચસ્થાવર જીવેાની હિંસાના સવથા ત્યાગ તા અશકય જ છે. જેથી પાંચસ્થાવર જીવાની હિંસાની અવિરતિથી થતા કર્માશ્રવથી તે ખચી શકે જ નહિં. વળી ત્રસજીવેાની હિંસાની અવિરતિથી પણ તે ગૃહસ્થ, સથા વિરામ પામી શકે નહિ. પુણ્યશાલી ગૃહસ્થ ઈરાદાપૂર્વક Àઈ વંસજીવેાના સંહાર કરવા ભલે ન પ્રેરાય, પરંતુ ઘર મકાન-ખેતી-રસાઈ-કુવા—તળાવ તથા વાવ વીગેરે સંબધી આરભાનાં કાર્યાં જયણાપૂર્વક કરતાં છતાં પણુ, કીડીમકાડી વીગેરે ત્રસજીવેાની હિંસાના તે તેમાં સ ંભવ ખરાજ. 3 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન દર્શનને કર્મવાદ વળી જાણી જોઈને ઈરાદાપૂર્વક મારવાની બુદ્ધિથી કોઈ ત્રસ જીવની હિંસા નહિં કરવાની ઈચ્છાવાળાને પણ કઈ વિકટ સંગમાં વિરોધીને વધ કરવાનો સમય આવી જાય છે. એટલે ગૃહસ્થ જે હિંસાનાં પચ્ચકખાણ લેવા ધારે તે “નિરપરાધી ત્રસજની સંકલ્પથી હિંસા નહિં કરવી,” એટલા પૂરતી જ અવિરતિથી વિરામ પામી શકે છે. હવે ઉપર જણાવ્યા મુજબ જે કાર્યમાં હિંસા થઈ જવા સંભવ છે, તે કાર્યોના હિસાબે પ્રતિજ્ઞા ન લઈ શકે તે પણ, સમ્યકત્વી ગૃહસ્થ તે દુઃખાતા દીલે થતા તે કાર્યોમાં, બની શકે તેટલી જયણા (જીવ રક્ષાની સાવચેતી) રાખવામાં તે કદાપિ ઉપેક્ષા સેવે નહિ. આપણે આવાં કાર્યોની કયાં પ્રતિજ્ઞા છે, એવું માની જયણની ઉપેક્ષા કરનારને સમ્યકત્વી કહી શકાતું નથી. પિતે અવિરતિથી બચી શકતું નથી, તેનું હૈયે દુઃખ ધરવાવાળો છે, જે ચીજોના વપરાશમાં કે કાર્યોમાં હિંસા થાય છે, તેવી ચીજો કે કાર્યો પૈકી બીનજરૂરી અગર જેના વપરાશને સંભવ પણ નથી, તેવી ચીજો કે કાર્યોને તે તે પચ્ચકખાણ બની જાય છે. અને જરૂરી ચીજોના વપરાશને પણ સંક્ષેપ કરી સંપૂર્ણ અવિપતિથી વહેલામાં વહેલી તકે બચવાના મનોરથવાળો થાય છે. આ ગૃહસ્થ અમુક અંશે પણ અવિરતિથી વિરામ પામેલ હેઈ, તે “દેશવિરતિ કહેવાય છે. આ દેશવિરતિધર ગૃહસ્થ તે અસત્ય-ચેરી-મૈથુન અને પરિગ્રહને પણ ભૂલપણે પશ્ચકખાણી બની શકતે હેઈ, તેના એ રીતના તેને “અણુવ્રત” અને પરિચય દેશવિરતિલ હોઈ કરવાથી બની શકતા Page #414 -------------------------------------------------------------------------- ________________ ક બન્ધના હેતુઓ અને કેટલાક સમ્યકત્વી જીવા, અંશે પણ અવિરતિથી છૂટી નિહ શકવાથી તેએ અવિરતિ સમ્યગ્દષ્ટ કહેવાય છે. અવિરતિથી થતા કમધમાં મિથ્યાત્વી અને સમ્યકત્વી જીવા અંગે ઘણી તારતમ્યતા છે. અને તેથી જ કહ્યું છે કે :सम्मीि जीवा, जइविहुपावंसमायरे किंचि, अप्पोसि होइ बांधा, जेण न निद्धंधसंकुणइ. સમ્યગ્દષ્ટિ જીવ જો કે થાડું પાપ કરે, તેને કબધ અલ્પ હાય છે. કારણ કે તે નિયપણે કરતા નથી. ૩૯૫ હિં'સા અગે એટલુ' સમજવુ જરૂરી છે કે Rsિ'સાનાં પચ્ચકખાણ કરનારને પણ હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં ઇત્યાદિ દરેક ક્રિયા કરતાં હિંસા થાય છે. પરંતુ તે જીવાને પ્રમાદથી એટલે પેાતાની સ્વાર્થ વૃત્તિ માટે મારવાની બુદ્ધિપૂર્વક હણવામાં આવ્યા હાય તે જરૂર જીવહિંસા કરી કહેવાય. બાકી આત્મામાં યાપિરણામ વત્તતા હાય, અને તે યાપરિણામથી જયણાદિક અનેક ઉપાયે જીવર્હિંસા ટાળવાના ઉદ્યમ થતા હોય, તેમ છતાં પણ મેાક્ષાભિમુખી ક્રિયામાં જે પ્રાસંગિક જીવહિ`સા થાય છે, તે જીવહિંસાથી, અવિરતિના ત્યાગના ભંગ થયેા ગણાતા નથી. હવે એક બાબત પણ સમજવી જરૂરી છે કે શાસ્ત્રમાં પાપસ્થાનકા તે પ્રાણાતિપાત વીગેરે અઢાર ગણાવ્યાં હોવા છતાં, પ્રતિજ્ઞા તે પહેલા પાંચની જ બતાવી છે. કારણ Page #415 -------------------------------------------------------------------------- ________________ - ૩} જૈન દર્શનના કર્મવાદ કે પહેલાં પાંચ તે બાહ્યપ્રવૃત્તિમય હાવાથી તેની પ્રતિજ્ઞાનુ પાલન શકય છે. જ્યારે છેલ્લાં તેર તા અભ્યંતર અને વચન તથા વિચાર સ્વરૂપ હોવાથી તેની પ્રતિજ્ઞા અશકય નહિં તા દુઃશકય તા જરૂર છે. માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞાપૂર્વક છેલ્લાં તેરમાં વિવેક રાખનારા અવિરતિથી મુક્ત જ ગણાય છે. અને એ રીતે અવિરતિથી મુક્ત થનાર મનુષ્યનુ મન, શેષ તેર પાપસ્થાનકના વિચારમાં કદાચ ભટકે તા પણ કોઈ કાર્ય ને નિપજાવવા તે સમથ થતું નથી. કારણકે તે તેર વડે થતા અનથ તા પહેલા પાંચમાં પ્રવત્ત વા વડે જ થાય છે. જેથી પાંચના પચ્ચકખાણી જીવાના, તેરના ઉત્પાતને તેા દૂધના ઉભરાની માફક બેસી જતાં વાર લાગતી નથી. પાંચનાં પચ્ચક્ખાણુ એ તેરની કિલ્લેબ"ધી છે. જેમ પાણી નાખવાથી ઉભરાતું દૂધ બહાર નીકળી શકતુ નથી. અને અંદરને અંદરજ સમાઈ જાય છે, તેવી રીતે તેર પાપસ્થાનકરૂપ દૂધના ઉભરામાં પહેલા પાંચનાં પચ્ચકખાણુરૂપ પાણી નાખવાથી તે ઉભરા જલ્દી બેસી જાય છે. માટે જ જ્ઞાનિઓએ કહ્યુ છે કે અઢારે પાપસ્થાનકોને જીવનમાંથી હટાવવા માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞા કરી લેવાનુ અત્યંત જરૂરી છે. દુશ્મનાને નિઃશસ્ત્ર બનાવવાથી દુશ્મના કાયર બની છેવટે ભાગી જ જાય છે. તેવી રીતે પહેલાં પાંચ પાપસ્થાનક, તે શેષ પાપરૂપી દુશ્મનેાનાં શસ્રો છે. તે શસ્ર પડાવી લેવાથી Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭. કર્મબન્ધના હેતુઓ પાપરૂપી દુશ્મનની ટોળકી હતાશ બની જાય છે. અને આત્મ સ્વરાજ્યમાં નુકસાન કરવા અશક્ત બને છે. આ પ્રાણાતિપાતાદિ પચનું, કર્મબન્ધનમાં કારણ થવા. પણું તે રાગદ્વેષ ઉપરજ અવલંબિત છે. તેથી જ પ્રતિકમણ, સમયે રોગ વી શેખ વા દરેક વ્રતેને અંગે બેલાય છે. કર્મબન્ધ જે રાગદ્વેષ ઉપરજ અવલંબિત ન હોત તે સાધુને નદી ઉતરવામાં, મૃગલાં વગેરે જાનવરે અંગે પુછનાર શિકારીને ઉલટો માર્ગ બતાવવામાં, અને સાધુને એ. મુહપત્તિ વગેરે ચારિત્રનાં ઉપકરણ રાખવામાં, હિંસા -અસત્ય અને પરિગ્રહનું પાપ લાગત. પરંતુ એ રીતે વર્તવામાં કઈ પણ સમજુ માણસ. અધર્મ કહી શકે જ નહિં. એટલે હિંસાદિ પાંચ કાર્યો દ્વારા થતે કર્મબંધ મુખ્યત્વે તે રાગદ્વેષને જ અવલંબીને છે. આ પાંચ કાર્યોમાં મૈથુન શિવાય ચારમાં અપવાદ છે. કેવલ મૈથુન અપવાદીક નથી. કેમકે મૈથુનનું કાર્ય તે રાગદ્વેષ વિના સંભવી શકતું જ નથી. કષાય અને એગ - કષાયનું સ્વરૂપ, પ્રકરણ છઠ્ઠામાં ચારિત્ર મેહનીય કર્મના વિવરણમાં તથા તે કષાય દ્વારા કર્મબન્ધ કેવી રીતે. થાય છે, તે સ્થિતિબંધના સ્વરૂપમાં, અને એગ દ્વારા થતા. પુગલના ગ્રહણ અને પરિણમનની સમજ, પ્રકરણ પાંચમામાં, વિચારાઈ ગઈ છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જૈન દર્શનને કર્મવાદ ચારેકષાયે તે રાગ દ્વેષ છે. તે ચારેમાં ક્યા કષાયે તે રાગ સ્વરૂપે અને કયા કષાયે તે શ્રેષસ્વરૂપે કહેવાય છે, તે ભિન્નભિન્ન દ્રષ્ટિકોણથી નીચે મુજબ છે. काह माण चापीई, जाईतो बेहि संग्रहो दोष। मायाए लोभेण य, स पीइ सामण्णतोराग। ક્રોધ અને માન તે અપ્રીતિની જાતિ હેવાથી સંગ્રહાય તેને કહે છે. અને માયા તથા લોભની સાથે પ્રીતિ જાતિનું સમાનપણું હોવાથી તેને રાગ કહે છે. - અહિં ક્રોધ તે અપ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને માન તે બીજાના ગુણને નહિં સહન કરવા રૂપ હોવાના હિસાબે તેને પણ અપ્રીતિરૂપ ગણે છે. અહિં લેભ તે આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને બીજાને છેતરવારૂપ માયામાં પણ કઈ વસ્તુની અભિલાષા કારણરૂપ હેઈ માયા કરવામાં વર્તતે આંતરિક અભિલાષ પ્રતિસ્વભાવવાળે હેવાના હિસાબે માયાને પણ પ્રીતિરૂપે ગણી છે. હવે બીજી રીતે ક્રોધ, માન, અને માયા એ ત્રણને શ્રેષરેપ ગણી ફકત લેભને જ રાગરૂપે ગણે છે. मायंपिदीसमिच्छइ, बवहारोजं परोवधायाय । नायौवायाणोच्चिय, मुच्छालोभेतितो रागो વ્યવહારનય માયાને પણ ઠેષ માને છે કારણ કે માયા તે બીજાને ઉપઘાત કરવા માટે છે. અને ન્યાયપૂર્વક Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ક્રમ બન્ધના હેતુએ ઉપાર્જન કરેલા અમાં મૂર્છા તે લાભ છે. અને તેથી જ તે રાગરૂપ છે. અહિં ઉપઘાત કરવા તે દ્વેષરૂપ હાઈ ખીજાના ઉપઘાત કરવામાં વત્તતા માયાના ઉપયાગને દ્વેષ ગણ્યા છે. હવે ત્રીજી માન્યતા મુજબ ક્રોધને તે દ્વેષમાંજ ગણી, માન-માયા અને લાભ એ ત્રણેને રાગસ્વરૂપે પણ ગણ્યા છે, અને દ્વેષસ્વરૂપે પણ ગણ્યા છે. उज्जु सुयमयंकोहो, दासोसेसाणमय मणेगंता । रागोतिय परिणाम, वसेण उ विसेसेा ॥ माणोरागातिमओ, साह का वओगकालंभि સત્ત્વત્ર વેસા, પશુળયે સાવચેમ્નિ मायालाभा चैव परोवधाओवओगतादासो । मुच्छावओगकाले, रागोऽभिस्संगलिंगोत्ति || " રૂજીસૂત્ર નયના મત એ છે કે ક્રોધ દ્વેષરૂપ છે. અને ખાકીના કષાયેા માટે અનેકાન્ત છે. પિરણામના વશથી રાગરૂપ અને દ્વેષરૂપ એ વિશેષ છે. સ્વાભિમાનના ઉપયેગ કાલે માન તે રાગરૂપ છે, અને પરગુણુના દ્વેષના ઉપયોગ સમયે તે માન દ્વેષરૂપ છે. માયા અને લેાભ તે બીજાને ઉપઘાત કરવાના ઉપયાગ કાળે દ્વેષરૂપ છે, અને મૂર્છાના ઉપયાગ સમયે આસક્તિના ચિહ્નોવાળા હાવાથી રાગરૂપ છે. શબ્દાદિ નયના મતે કષાયોમાં રાગદ્વેષપણું નીચે મુજબ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જૈન દર્શનને કર્મવાદ साइमयमाणे, मायाए य सगुणों वरागाय । उपओगोलोहोश्चिय, जतो स तत्त्थेव उवरद्धो । सेससाकोहोच्चिय सपरो वधाईयमईयोतितोदोसो। तभ्लक्खणायलोभो, अहमुच्छाकेवलारागो॥ શબ્દાદિ નયોને અભિપ્રાય એ છે કે માન અને માયામાં સ્વગુણના રાગથી જે ઉપયોગ પ્રવર્તે છે, તે લેભરૂપ જ છે. કારણ કે તે તેમાં જ રંગાએલે છે. બાકીના અંશે સ્વપરની ઉપાઘાતની બુદ્ધિથી થયેલા હોવાથી ક્રોધરૂપ જ છે. વળી ઉપઘાત સ્વભાવવાળે લેભ, તે શ્રેષરૂપ અને મૂછત્મક લેભ કેવળ રાગરૂપ છે. આ હિસાબે માન અને માયાને જુદી જુદી દ્રષ્ટિએ ક્રોધ અને લેભમાં સમાવેશ કરી દઈ કષાના ક્રોધ અને લભ એમ બે પ્રકાર પણ ગણાવ્યા છે. વળી અન્યના દ્રવ્યનું હરણકરવાની બુદ્ધિરૂપ લેભ, તે અન્યના ઊપઘાત કરવારૂપ અધ્યવસાયમાં વતે હોય ત્યારે, તે ઢષમાં ગણાય છે. અને ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યમાં મુØત્મક લેભને રાગમાં ગણાય છે. આ પ્રમાણે કષાયે તે રાગ અને દ્વેષરૂપ સમજવા. કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ ચાર હેતુઓ સાથે પ્રમાદને મુક્તાં બંધહેતુએ પાંચ પણ ગણાય છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કર્તવ્યની સમૃતિમાં અસાવધાનતા રૂપ હોવાથી એ પણ એક Page #420 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૪૦ જાતને અસંયમ છે. માટે તેને કષાયમાં જ અન્તર્ગત ગણી. બન્ધહેતુઓ ચાર ગણાવ્યા છે. આત્માની મિથ્યાત્વ અને અવિરતિ દેશા વર્તવામાં મુખ્ય કારણ તે મેહનીય કર્મને જ ઉદય છે. એટલે જ આગળ મેહનીયકર્મના વિવરણમાં વિચારાયું છે કે આત્માને મિથ્યાત્વ દશામાંથી મુક્ત થવા નહિં દેનાર અનંતાનુબંધિ કષાય છે. અને આત્માને અવિરતિ દશામાં રાખનાર તે અપ્ર. ત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાય છે. જેથી મિથ્યાત્વ અને અવિરતિ એ કષાયના જ ઉદયવાળી જીવની અમુક દશા હેઈ, તે બનને હેતુ, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે બન્ધહેતુઓ કષાય અને પેગ બેજ પણ ગણી શકાય છે. એ રીતે બન્ધહેતુઓ મુખ્ય પણે કષાય અને વેગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઊતરતી–ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનકમાં બંધાતી કર્મપ્રકૃત્તિઓની તારતમ ભાવના કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈ દશા કઈ કર્મપ્રકૃતિઓના બન્ધમાં કારણભૂત છે, તે સાદી સમજના લેકેને સહેલાઈથી સમજાવવા માટે, જ્ઞાનિપુરૂષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદાં જુદાં ગણવ્યાં છે. કષાયના ઉત્તર ભેદ પચવીસ તથા યેગના મૂળભેદ ત્રણ અને ઉત્તર ભેદ પંદર છે. એ રીતે કર્મબંધના મૂળ હેતુ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૨ . જૈન દર્શનને કર્મવાદ તથા ઉત્તરહેતુ પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચવીસકષાય અને પંદર વેગ એમ સત્તાવન છે. વળી કર્મ આવવાના માર્ગરૂપ આશ્રવતત્ત્વના પાંચ ઇંદ્રિય, ચાર કષાય, પાંચઅવ્રત, ત્રણ જોગ અને પચવીસકિયા, એમ કર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. બન્ધહેતુ કહે કે આશ્રવ કહે, પણ વસ્તુતાએ તે તે બન્ને એક જ છે. તેમાં બન્ધહેતુના ચાર ભેદ, પાંચ ભેદ કે બે ભેદ, અગર આશ્રવના કર ભેદ, એ રીતે સંખ્યાને અને તેને લીધે નામને ભેદ હોવા છતાં, તાત્વિક દષ્ટિએ એમાં કશે ભેદ છે જ નહિં. - કર્મની ખરી જડતે કષાયજ છે. ત્રણ પ્રકારના રોગો સમાનપણે વર્તતા હોવા છતાં, કષાયમુક્ત આત્માને બંધાતું કર્મ, નથી તે વિપાકજનક થતું, કે નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે કર્મબંધમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે, કષાયના સંબંધથી જ જીવ, કર્મને યેગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગદ્વેષથીજ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હવે જોઈએ. કર્મબંધના વિશેષ હેતુઓ – મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને વેગ એ ચારહેતુ કર્મબંધના વિચાર્યાબાદ, હવે કેટલાક વિશેષ હેતુ વિચારીયે. Page #422 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ४०३ જો કે તે વિશેષ હેતુઓને સમાવેશ ચાર મુખ્ય હેતુમાંજ થઈ જાય છે, પરંતુ વિશેષ સમજણરૂપ થવાના ઈરાદે તે વિશેષ હેતુઓ કહ્યા છે. (૧) શંકા સમાધાન પછી પણ શાસ્ત્રને વિષે અશ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનું ગેપન કરવાથી, હિંસા-દ્રષ–ઈર્ષાને લીધે જ્ઞાન આપવામાં સંકેચ રાખવાથી, જ્ઞાનેનતિના માર્ગમાં વિન નાખવાથી, સત્યમાર્ગને અપલાપ કરવાથી, સત્યને સત્યરૂપે જાણવા છતાં અસત્યરૂપે સ્થાપવાથી, જ્ઞાનીને અવર્ણવાદ બાલવાથી, વિનયહીન અને અકાલે ભણવાથી, જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. (૨) દર્શનીના દેષ ગ્રહણ કરવાથી, નાક-કાન વગેરે કાપવાથી અને હિંસાદિ પાપસ્થાનક આચરવાથી જીવ, દર્શના વરણીય કર્મ બાંધે છે. (૩) સર્વ પ્રાણ પ્રત્યે કરૂણું રાખવાથી, વ્રતધારીઓની ભક્તિ કરવાથી, સંયમ પાલનથી, કષાયને વિજય કરવાથી, અવિચલિતપણે કર્મનાં ફળ ભેગવવાથી, અપરાધીને પણ ક્ષમા આપવાથી, ચિત્તની વૃત્તિને નિરોધ કરવાથી અને દાદેવાથી, જીવ શાતાદનીયકર્મ બાંધે છે. ઉપરોક્ત કાર્યોથી વિપરીત વર્તન કરવાથી તથા દુખ શક-આકંદ-વધ-તાપ અને પરને વેદના કરવાથી, જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. (૪) ઊસૂત્ર પ્રરૂપણ કરવાથી, પાપ માર્ગને ઉપદેશ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જૈન દર્શનને કર્મવાદ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી યા વીણસાડવાથી અને સર્વજ્ઞ ભગવાન–વિશુદ્ધ આગમ અને સત્ય ધર્મ તથા સંઘની નીંદા કરવાથી, જીવ દર્શન મેહનીય કર્મ બાંધે છે. તથા કષાય અને નેકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે, તેને લીધે જીવ ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. (૫) સાંસારિક વ્યાપારમાં અતી રચામાચ્યા રહેવા રૂપ આરંભ, તથા વિષય તૃષ્ણાના અંગે વિષયેના ભેગ રૂપ જે પરિગ્રહ, તેમાં તલ્લીન થનાર અને અહિંસાદિને વસારી દેનાર, તે નરકાયુ બાંધે છે. અત્યંત કપટી, શઠ, હૃદયમાં ત્રણશલ્યવાળે, તે તિર્યંચનું આયુ બાંધે છે. અલ્પ આરંભી, અલ્પપરિગ્રહી, મૃદુતાયુક્ત, અપકષાયી, અને મધ્યસ્થ ગુણવાળે જીવ, મનુષ્યાય બાંધે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સરાગ સંયમી, અજ્ઞાન તપસ્વી, અને અકામ નિર્જરાવાળે, દેવાયું બાંધે છે. (૬) મન-વચન-કાયાને કુટિલ વ્યવહાર, વિતંડા તથા અશ્રદ્ધા-ઈષ્ય-નિદા–આત્મપ્રશંસા-અસૂયા વગેરેથી જીવ અશુભ નામ કર્મ બાંધે છે. અને મન-વચન-કાયાને સરલ વ્યવહાર, કલહને ત્યાગ, સમ્યગ્દર્શન, વિનય, અને ગુણાનવાદ વિગેરે વડે જીવ, શુભ નામ કર્મ બાંધે છે. (૭) અન્યની પ્રશંસા, પિતાની નિંદા, અન્યના સગુણ બલવા, પિતાના ગુણ ગોપવવા, ગુરૂજનેને વિનય, પિતાનાં સારાં કામે સંબધે પણ ગર્વરહિતપણું, એ ગુણેથી Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ કર્મબન્ધના હેતુઓ ઉચ્ચગેત્ર બંધાય છે. અને પરની નિંદા, આત્મ પ્રશંસા, સદ્દગુણુચ્છાદન અને અસદગુણદભાવનથી જીવ, નીચ ગેત્ર બાંધે છે. (૮) કોઈ દાન કરતું હોય, કોઈને કંઈ લાભ થત હોય, કોઈને અનાદિ ભેગ સામગ્રીની અને ઉપગ્ય સામગ્રીની અનુકુળતા હોય, કઈ પિતાની શક્તિ શુભ કાર્યમાં ફેરવતુ હોય, આ બધામાં વિન કરવાથી, જિન પૂજાને નિષેધ કરવાથી અને હિંસાદિમાં તત્પર રહેવાથી અંતરાય કર્મ બંધાય છે. આ પ્રમાણે આ આઠે કર્મબંધનના બાહ્યહેતુઓ છે. શાસ્ત્ર નિયમ તે એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છોડી સાતે કર્મપ્રકૃતિઓને બંધ તે જીવને પ્રતિસમય થાય છે. એટલે જીવે પ્રતિસમય ગ્રહિત કામણ વર્ગણાનાં પુદ્ગલે, તેજ સમયે સાતે કર્મરૂપે વહેંચાઈ જાય છે. તે હકીક્ત પ્રદેશબંધના સ્વરૂપમાં વિચારાઈ ગઈ છે. તેમ છતાં પ્રકૃતિવાર કર્મબંધના જે બાહ્યહેતુ શાસ્ત્રમાં કહેલા છે, તે, તે તે પ્રકૃતિના અનુભાગ અર્થાત્ રસબંધને ઉદ્દેશીને સમજવા. કેઈ પણ એક કર્મને આ બાહ્યહેતુના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજા પણ કર્મો બંધાય તે છે જ, પરંતુ તે નિયમ, પ્રદેશબંધ અંગે જ છે. વળી આ અનુભાગબંધ પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજ. અર્થાત જ્ઞાનપ્રદોસ આદિ હેતુના સેવન સમયે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જૈન દર્શનને કર્મવાદ જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે. અને તે સમયે બંધાતી બીજી કર્મપ્રકૃતિને અનુભાગ બંધ ગૌણપણે એટલે સામાન્યપણે બિસ્કુલ મામુલી અશે થાય છે. પણ તે સમયે બંધાતાં અન્યકર્મોમાં અનુભાગ બંધ બિલકુલ થતું જ નથી, એમ નહિ સમજવું. કેમકે પ્રતિસમય બંધાતી સર્વકર્મપ્રકૃતિઓમાં પ્રકૃત્યાદિ ચાર પ્રકારને બંધ થાય છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ સુ સવર—નિર્જરા અને મેાક્ષ. કના સંબ ંધવાળી આત્મદશા તે સંસાર, અને કમરહિત આત્મદશા તે મેક્ષ છે. સંસારી દશા તે વિભાવદશા, અને મુક્તદશા તે સ્વભાવદશા છે. વિભાવઢશા જ જીવને કષ્ટકારી છે. જ્યારે સ્વભાવદશા તે શાશ્વત સુખવાળી દશા છે. કની સાથે જીવને સંબંધિત બનાવી, વિભાવ દશામાં રાખી, સંસારમાં ભટકાવી, અનેકવિધ કષ્ટાના સયેાગેામાં મુકનાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ (માનસિક–વાચિક અને કાયિક વ્યાપાર ) જ છે. કારણ કે વિવિધ પ્રકારે બંધાતા કર્માંના મુખ્ય હેતુઓ, યા તા કમને આવવાના મા રૂપ આશ્રવે તેા, આ ચાર જ છે. તે ચારેયને રાગ અને દ્વેષમાં અતગત કરી લઈએ તેા મુખ્ય એજ આશ્રવા યા કરેં બધના હેતુએ થાય છે. સારીયે સંસારી અવસ્થા આ રાગ અને દ્વેષને જ અવલખીને છે. એટલે રાગદ્વેષ એજ સંસાર, તથા રાગ અને દ્વેષને સથા અભાવ તે જ મેાક્ષ છે. એટલા જ માટે મહાપા– ધ્યાય શ્રીયશે।વિજયજી મહારાજે શ્રીવાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં ગાયું છે કેઃ— Page #427 -------------------------------------------------------------------------- ________________ -૪૦૮ જૈન દર્શનને કર્મવાદ કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા. સાહેબા વાસુપૂજ્ય જિર્ણદા. માટે સંસાર વૃદ્ધિને રોકવા માટે આત્મામાંથી રાગ અને દ્વેષ હટાવવાને પ્રયત્ન કરે, એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય અને પરમ ધર્મ છે. સંસારી અવસ્થામાંથી મુકત બનવાને માટે કર્મને આવવાના ઉપરોક્ત હેતુઓને રેકવાને જે પ્રયત્ન, જે વર્તન દ્વારા કરાય, તેવા જીવના વર્તનને “સંવર” કહેવાય છે. કર્મ બંધના હેતુરૂપ આશ્રવને નિષેધ કરવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, વિરતિથી અવિરતિને, ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ-માન-માયા અને લેભને, જીવનમાંથી ખસેડવાના પ્રયત્નશીલ બનવું જોઈએ. તથા સંયમસંસ્કારથી મન-વચન-કાયાના વ્યાપારરૂપ ગેને શુભ અને નિર્મળ બનાવવાની કોશિષ ચાલુ રાખવાથી, ધીમે ધીમે તેમને પણ નિરોધ થઈ જાય છે. આ રીતે આશ્રવ અર્થાત્ કર્મબંધવ્યાપારને અટકાવનાર આત્માના શુદ્ધભાવ-પરિણામને સંવર કહેવાય છે. અહિં આશ્રવ તે અધર્મ, અને સંવર તથા નિર્જરા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રમાં અહિંસા, સંયમ અને તપને જ ધર્મ કહ્યો છે. તેમાં અહિંસા અને સંયમ તે સંવરરૂપ અને તપ તે નિર્જરારૂપ છે. એકલી અહિંસા એટલે હિંસાનાં પચ્ચકખાણ Page #428 -------------------------------------------------------------------------- ________________ સવર–નિર્જરા અને મેાક્ષ ૪૦ કરવા માત્રથી વિરતિની સાર્થકતા નથી. વિરતિની સાર્થકતા તેા સયમથી જ છે. સંયમ વિના તે હિંસાનાં પચ્ચકખાણુ રૂપ, અહિંસાની નિષ્ફલતા થાય, એટલે હિ'સાથી થતા પાપને રાકવા માટે અહિંસા અને સયમ અને હાવાં જોઈ એ. હિંસાનાં પચ્ચકખાણુ તે અહિંસા, તથા હિંસા થઈ જવા પામે નહિ અને જીવા ખચી જાય તે રીતે થતા પ્રયત્નને સયમ કહેવાય છે. હિંસાના પચ્ચકખાણી પણ જયણાએ જ ચાલવાથી, ખાવાથી, પીવાથી, સુવાથી અને બેસવાથી પાપકમ -ન બાંધે, જયણા કરવા છતાંય જીવ નહિ જ મરે એ નક્કી નથી, પરંતુ ખચાવવાની બુદ્ધિથી પ્રયત્ન કરવા છતાંય જીવ મરે તેા પણ પાપકમ નથી. જયણાપૂર્ણાંક પગ મુકવા વડે ચાલવાથી વિરાધના થઈ જાય, છતાં પાપકમ બંધાય નહિ. હવે અજયણાએ ચાલવાવાળાથી પણ સવ સ્થળે કંઈ હિં'સા થઈ જતી નથી. છતાં તેને જીવાની હિં’સા કરનારા કહેવાય. અજયણાએ હિંસા ન થઈ જવા છતાં પણ પાપ ક અંધાય છે. જેમકે કાયદાનુસાર જે જગ્યાએ હાન વગાડવું જરૂરી હોય, ત્યાં કોઈ એકસીડેન્ટ ન થવા છતાં પણ, મેટર ડ્રાઈવર હાન ન વગાડે તે ગુન્હેગાર ગણાય છે. ઝેરી દવા જાણ્યે અજાણ્યે પી જનાર માણસનુ' મૃત્યું થવાના સયાગમાં દવા આપનાર ડોકટરે દવાની માટલી ઉપર, “ ઝેરી દવા છે” એવી કાપલી ચાટાડીને માટલી આપી હાય તે તે ડોકટર ગુન્હેગાર ગણાતા નથી. કાપલી ચાટાડવી ભૂલાઈ ગઈ હાય તા ડોકટર ગુન્હેગાર છે. આ રીતે અહિંસાના પાલનમાં જયણા અંગે પણ સમજવુ', Page #429 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કંવાદ અજયણાએ ચાલવાથી કંઈ સર્વ સ્થળે જીવ હિંસા થઈ જતી નથી. છતાં અજયણાએ ચાલનારા હિંસક કહેવાય. માટે અજયણાએ ચાલવાથી હિંસા ન થઈ જવા. છતાં પણ હિંસાનું પાપ બધાય છે. "" જ્યાં જયણા છે, ત્યાં વિરતિ છે, ત્યાં જ પાપસ્થાનકાની નિવૃત્તિ છે, ધમ છે. જ્યાં જયણા નથી, ત્યાં નથી વિરતિ કે નથી પાપસ્થાનકની નિવૃત્તિ, કે નથી ધમ. એ જયણાપૂર્વક વક્ત્તતી પ્રવૃત્તિ અને નિવૃત્તિની રીત, જ્ઞાતિઓએ આઠ પ્રકારે બતાવી છે. જે જૈનશાસનમાં - અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખાય છે. જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ છે, તે સમિતિ, અને જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને છે તેને ગુપ્તિ કહેવાય છે. સમિતિ પાંચ છે, અને ગુપ્તિ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે. (૧) ર્યાં સમિતિ, (ર) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન ભડમત્ત નિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ટાપનિકા સમિતિ. એ પાંચ સમિતિ છે. (૧) મને ગુપ્તિ. (ર) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. એ ત્રણ ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. ૪૧૦ ઉપયેાગ પૂર્ણાંક ચાલવું તે ફર્યાં સમિતિ, ઉપયોગ પૂર્વીક ( જયણાપૂર્ણાંક ) નિર્દોષ ભાષા ખેલવી તે મા સમિતિ, શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ કરવા તે ષળા સમિતિ, સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થઈ જાય તેવી સાવ– Page #430 -------------------------------------------------------------------------- ________________ સવર-નિર્જરા અને મોક્ષ ૪૧ ચેતી પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ કેઈપણ ચીજ લેવી મૂકવી તે. સાવાન સમિતિ અને ઝાડ, પેશાબ, અશુદ્ધ કે વધેલે આહાર, અગર કોઈપણ ચીજને જયણા પૂર્વક એટલે ફેકવાના સ્થાન પર કઈપણ જીવની વિરાધના ન થઈ જાય, અગર જેના વધુ ટાઈમ પડી રહેવાથી તે ચીજ સર્વજ્ઞ વચનાનુસાર હિંસાનું નિમિત્ત ન થાય, તે રીતે તે વસ્તુને પરઠવવી ( ત્યાગવી ) તેને પરિઝા નિશ સમિતિ કહેવાય છે. દુષ્ટ ચિંતવનમાંથી મનને રેકી શુભ અને શુદ્ધ વિચારમાં પ્રવર્તાવવું તે ગુપ્તિ, સાવદ્ય વચન નહિં બેલતાં નિરવદ્ય વચન બોલવું અને તે પણ જરૂરી સમયે જ મુખે મુખવસ્ત્ર રાખવા પૂર્વક બલવું તે વચન તિ, કાયાને સાવદ્ય માર્ગમાંથી રેકી નિવદ્ય ક્રિયામાં પણ સિદ્ધાંન્તમાં કહેલી વિધિપૂર્વક ગમન આગમન આદિ કરવું તે ગુપ્ત છે. આમાં ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે, ભાષા સમિતિ તે નિરવ વચન બોલવા રૂપ છે. અને તે નિરવદ્ય વચન પણ બોલવા ટાઈમે મુખ વસ્ત્રિકાના ઉપગ પૂર્વક બલવાને અગર જરૂર વિના શિરઃ કંપન વિગેરેના પણ ત્યાગ પૂર્વક રખાતું મૌનપણું તે વચનગુપ્તિ કહેવાય છે. સંવરધર્મની ઉત્પત્તિ અને પાલન આ “અષ્ટ પ્રવચન માતા”થી જ થાય છે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના બરાબર પાલનમાં આત્માને જાગૃત રાખનાર તે પરિષહજય, યતિધર્મ, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જૈન દર્શનને કર્મવાદ વરતુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે, - ક્ષુધાતૃષા-ઠંડી–ગરમી-માન-અપમાન-રોગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રભનની સામે લલચાવું નહિં, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું, એ વિગેરે, શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષદમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહય કહેવાય છે. ક્ષમા-મૃદુતા–બાજુતા – નિર્લોભતા-તપસંયમ (૫ મહાવ્રત, ૫ ઇંદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મનવચન-કાયના અશુભ વ્યાપાર રૂ૫ ત્રણ દંડની નિવૃત્તિ એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ-અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય, એ દશ યતિધર્મ છે. વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહેવાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જૈનગ્રંથમાં એ માટે નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. (૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના” કહેવાય છે. (૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા - મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના” છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ સવર–નિર્જરા અને મેક્ષ ૪૧૩. (૩) દુનિયાના ક્ષુદ્ર પ્રલેાભનના ફસામણુથી થતા કત્તચ્યુતથી ખચી જવા માટે “ સંસાર ભાવના ” છે. આ ભાવનામાં સ`સારની વિચિત્રતાને ખ્યાલ કરી ભવનિવેદ પશુ' (સ'સાર પ્રત્યે ઉદ્વેગભાવ) કેળવવાનુ' છે. (૪) પૂર્વકૃત પાપના ફળરૂપે ભોગવાતું વમાન દુઃખ તે સ્વયં પેાતાને એકલાને જ ભાગવવાનુ છે. કોઈથી તે લઈ શકાય કે ટાળી શકાય તેવુ નથી. આ ભવમાં પણુ સ્વજન કુટુ ખાદિને કારણે કરાતાં અનીતિ આદિ પાપકૃત્યનુ ફળ પણુ પરભવમાં પેાતાને એકલાને જ ભાગવવુ પડશે. “ ખાનારા સૌ ખાઈ જસે, માથે પડશે તુજ” એ રીતે થતું જે ચિંતવન તે “ એકત્વ ભાવના” છે. (૫) જગતમાં પેાતાના આત્માથી અન્ય સવ દ્રબ્યાની ભિન્નતા વિચારવી તે અન્યત્વ ભાવના ” છે. (૬) વિષયાસકિત અને શરીર ઉપરના અત્યંત મમત્વ ભાવને ટાળવા માટે શરીરના અભ્યંતર ભાગની દુધતાના ખ્યાલ કરવા તે અશુચિત્વ ભાવના ’’ છે, ઃઃ હૈ આશ્રવ (૭) કર્માશ્રવથી ખચી જવા માટે કર્માંબધના હેતુ ભૂત આશ્રવમાંનું સ્વરૂપ વિચારવું તે ભાવના છે. "" ” છે. (૮) આવતાં કર્મને રોકવા માટે રાકવાના ઉપાયે રૂપ સંવરનુ' સ્વરૂપ ચિ ંતવું તે “ સંવર ભાવના Page #433 -------------------------------------------------------------------------- ________________ -૪૧૪ જૈન દર્શનને કર્મવાદ | (૯) પૂર્વબદ્ધ કર્મોને આત્મામાંથી છૂટકારો કરવા માટે શાસ્ત્રોમાં કહેલ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિચારવું તે “નિર્જરા ભાવન” છે. (૧૦) ચૌદરાજ પ્રમાણુ કાકાશમાં રહેલ છએ દ્રશ્યના પ્રતિસમય વર્તતા ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યરૂપ ધર્મનું ચિંતવવું, અથવા છએ દ્રવ્યના પરસ્પર સંબંધથી અનેક જાતની વિચિત્ર ઉથલપાથલેથી ભરપૂર એવા આ જગતનું અદ્દભૂત અને અકલિત સ્વરૂપ વિચારવું તે લેકસ્વભાવ ભાવના છે. (૧૧) સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતાને ખ્યાલ કરે તે “બોધિદુર્લભ ભાવના” છે. (૧૨) સમ્યકત્વની દ્રઢતા માટે અરિહંત પરમાત્મા આદિની પ્રાપ્તિની પણ દુર્લભતા વિચારવી તે “ધર્મસાધક અહંતાદિ દુર્લભ” ભાવના છે. તાત્વિક અને ઉંડા ચિન્તનરૂપ આ બારે ભાવનાઓ દ્વારા, રાગદ્વેષાદિ વૃત્તિઓ થતી અટકી જાય છે. માટે જ આવા ચિન્તનને “સંવર (કર્મબંધ નિરધ)” ને ઉપાય તરીકે જણાવેલ છે. અનાદિકાળની પરદ્રવ્યમાં રમણતા રૂપ વિષમ સ્થિતિ માંથી સ્વસ્વરૂપ રમણુતારૂપ સમસ્થિતિમાં આત્માને લાવનાર સાધનને “ચારિત્ર” કહેવાય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ સવર-નિર્જરા અને મેાક્ષ ૪૧૫ આત્માને પરભાવમાં લયલીન મનાવી સ્વસ્વરૂપ રમણુ તાથી ચૂકાવી દેનારૂ તે મેહનીય કર્મ જ છે. ચારિત્રદ્વારા મેાહનીય કર્મોને હટાવતાં હટાવતાં આત્મા જ્યારે બિલ્કુલ મેહાવરણરહિત શુદ્ધ કુન્દન જેવા બને છે, તે સમય સુધિમાં ક્રમે ક્રમે શુદ્ધપામતી આત્મદશા જુદી જુદી સંજ્ઞાયુક્ત પાંચ ચારિત્રવાળી દશા તરીકે ઓળખાય છે. અહિંસા—સત્ય–અસ્તેય-બ્રહ્મચય અને પરિગ્રહ, એ પાંચ મહાવ્રતા તે થમ અને પાંચમહાવ્રતાના પાષક તથા રક્ષક જે વિશેષ નિયમે–અભિગ્રહાને નિયમ કહેવાય છે. આ યમ અને નિયમને વ્રત–પ્રત્યાખ્યાન યા વિરતિ પણ કહેવાય છે. તે સવિરતિપણુ. તેજ સામાયિક ચારિત્ર છે. સ'સારના ક્રાંચન-કામિન્યાદિ સવ ભાગે) છેડી, સમગ્રગૃહ-કુટુમ્બ-પરિવાર સાથેના સબ ંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણ ભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગત ગ્રતુણુ કરાય છે, તેજ સવરિત સામાયિક ચારિત્ર છે. રાગદ્વેષની વૃત્તિઓને દબાવવી-જીતવી એજ સવિરતિ વ્યાપારને મુખ્ય વિષય છે. આસવિરતિ ચારિત્ર દ્વારાજ ખાસ કરીને રાગદ્વેષ છતાતા હાઈ રાગદ્વેષની મ'દતા થતાંથતાં આત્મામાંથી સમૂળગેા રાગદ્વેષના વિનાશ થાય, ત્યાં સુધીમાં આ સર્વ વિરતિચારિત્ર તે અનુક્રમે સામાયિક-છેદેપસ્થાપન-પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મસ'પ રાય અને યથાખ્યાત નામે ઓળખાય છે. પ્રથમની ત્રણ ચારિત્રાવસ્થા તે આત્મામાંથી રાગદ્વેષની મંદતા કરવા માટે Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન દર્શનને કર્મવાદ અનુક્રમે વિશેષ વિશેષરૂપે સાધન રૂપ છે. એથું ચારિત્ર તે રાગદ્વેષથી અલ્પ સમયમાં જ મુક્ત થવાવાળી આત્મ દશા છે. અને પાંચમું ચારિત્ર તે રાગદ્વેષના સંપૂર્ણ વિજયવાળી આત્મદશા છે. આ પચે ચારિત્ર, છે તે સામાયિક સ્વરૂપે જ, પરંતુ અવસ્થાભેદે તે જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે. અહિં પાંચ મહાવ્રત ગ્રહણરૂપ સર્વવિરતિ તે “સામાયિક ચારિત્ર” છે. પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં લઘુ દીક્ષા (સર્વવિરતિપણું) આપી, છજજવનિકાય અધ્યયન ભણ્યા બાદ વડી દીક્ષા અપાય છે, તેને, તથા મધ્યના બાવીશ તીર્થકરના શાસનમાં કઈ મહાવ્રતને ઘાત કરવા ટાઈમે જ સાધુને પૂર્વપર્યાયને છેદ કરી, નવા પર્યાયનું ઉપસ્થાપન કરાવે, એટલે કે ફરી મહાવ્રત ઉશ્ચરાવે, તેને છેદેપસ્થા પનીય સામાયિક ચારિત્ર કહેવાય છે. ગુરૂની આજ્ઞા પૂર્વક નવ સાધુઓ અમુક ટાઈમ સુધી ગચ્છ બહાર નીકળી પરિવાર કલ્પ” અંગે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર તપશ્ચર્યા કરી ચારિત્રની જે વિશુદ્ધિ કરે છે, તેને “પરિહાર વિશુદ્ધિ સામયિક ચારિત્ર” કહેવાય છે. સૂક્ષમ જ કષાયના ઉદયવાળી અવસ્થા તે “સૂમસંપાય સામાયિક ચારિત્ર” કહેવાય છે. મેહનીય કર્મને સર્વથા ઉપશમ થવાથી કે સર્વથા આત્મામાંથી ક્ષય થવાથી વર્તતી જે આત્મદશા, તેને યથાખ્યાત સામાયિક ચારિત્ર કહેવાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ સંવર-નિર્જરા અને મોક્ષ - શૂલપણે પળાતાં અહિંસાદિ તેને અણુવ્રત કહેવાય છે. તેવાં અણુવ્રતનું પાલન તે “દેશવિરતિ ચારિત્ર” છે. દેશવિરતિ ગૃહસ્થને અનેક આરંભ સમારંભે હોવાથી. તથા ધર્મધ્યાનની ગૌણુતા હોવાથી, અલ્પ સંવરવાળા તે. દેશવિરતિ ચારિત્રમાં સંવરધર્મની મુખ્યતા નથી. એટલે. સર્વવિરતિ સામાયિકથી યથાખ્યાત સુધીના પાંચજ ભેદ. ચારિત્રમાં ગણાવ્યા છે. તે પણ સર્વવિરતિના લક્ષ્ય. પૂર્વક થતું દેશવિરતિનું પાલન, તે, રાગદ્વેષ જીતવામાં ઉપગી તે છે જ. આ પ્રમાણે ય સમિતિ, ૩ ગુપ્તિ, રર પરિષહજય, ૧૦ યતિધર્મ,૧૨ ભાવના, અને પાંચ ચારિત્ર મળીને કુલ સત્તાવન ભેદ સંવરના છે. આ સત્તાવન પ્રકારજ આવતાં કર્મને: રેકવામાં સાચ્ચુંવાળા હોવાથી તેને સંવર કહેવાય છે. આવતાં કર્મને રોકનાર તે યત્વે આરિત્ર જ છે. માટે, ચારિત્ર જ તે સંવરને વિષય છે. પરંતુ ચારિત્રની રક્ષક, સમિતિ. -ગુપ્તિરૂપ અષ્ટપ્રવચન માતાજ છે. માટે અષ્ટપ્રવચન માતાના અસ્તિત્વમાંજ ચારિત્રનું અસ્તિત્વ હે શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનેજ ચારિત્રાચાર કહ્યો છે. પરિષહજય, યતિધર્મ, અને ભાવના, એ જીવનયાત્રાને શાન્ત. તથા આનન્દિત રાખનાર હાઈ ચારિત્રાચારની પિષક છે. - કર્મ તે પૂર્વબદ્ધ-અધ્ધમાન અને બંધનીય, એમ ત્રણે કાળના ભેદવડે ત્રણ પ્રકારે છે. એમાં સંવરના સત્તાવન ભેદને વિષય મુખ્યત્વે તે બધ્યમાન કર્મને રોકવાને Lજે ૨૭ Page #437 -------------------------------------------------------------------------- ________________ AL જૈન ઈનના કવાદ છે. જ્યારે પૂર્વબદ્ધ કર્મની નિર્જરા (ક્રમે ક્રમે નાશ) કરનાર તેા તપ જ છે. પૂજય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યુ` છે કે તવના નિરા ૧. થી નિર્જરા થાય છે. એ તપ છ બાહ્ય અને છ અભ્યંતર એમ માર પ્રકારના છે. તપસ્યા. (૧) સિદ્ધાંત વિધિએ આહારના ત્યાગ કરવા તે અનશન. (૨) ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે ઊનાદરિકાતપ. (૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ભિક્ષા વિગેરેના અભિગ્રહ કરવા તે વૃત્તિસક્ષેપ. (૪) દુધ-દહીથી—તેલ-ગોળ અને તળેલી વસ્તુ, એ છ વિગયને યથાશક્તિ ત્યાગ અને મદિરા-માંસ-માંખણુ અને મધ એ ચાર મહાવિંગયના સથા ત્યાગ કરવા, તે રસત્યાગ છે. , (૫) વીરાસન આદિ આસનથી બેસવુ', કાયાત્સગ કરવા, અને કેશના લેાચ કરવા, ઈત્યાદિને કાયકલેશ તપ કહેવાય છે. (૬) અશુભ માગે પ્રવત્ત તી ઈન્દ્રિયાને પાછી હટાવવી, કષાયા રોકવા, અશુભયાગથી નિવત્તવું, અને સ્ત્રી, પશુ, નપુસકેના સસ્પેંસ વાળા સ્થાનનેા ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું, એ રીતે ચાર પ્રકારના તપ તે સંલીનતા તપ છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ સવ–નિર્જરા અને મેક્ષ ૪૧૯ એમ છ પ્રકાર, ખાદ્ય તપના છે. હવે અભ્ય તર તપના પ્રકારઃ— (૧) થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયચ્છિત તપ. (ર) જ્ઞાની, સમ્યકત્વી અને ચારિત્રવંત પુરૂષાના મન-વચન-કાયાથી વિવિધ રીતે વિનય કરવા, એટલે કે સન્માન કરવું, આદર કરવા, તે વિનયતપ કહેવાય છે. (૩) આચાય –ઉપાધ્યાય—તપસ્વી-થવીર–સંધ-સાધમિક વીગેરેની આહાર-વસ્ત્ર-ઔષધ-ઈત્યાદિથી ભક્તિ-બહુમાન કરવુ' તે વૈયાવૃત્ય તપ કહેવાય છે. (૪) ભણવું, ભણાવવુ, સંદેહ પૂછવા, ભણેલ અને સભાળવા, ધારેલ અનુ સ્વરૂપ વિચારવું, ધર્મોપદેશ આપવે યા ધાર્મિક વાતચીત કરવી, એમ પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ છે. તપ છે. (૫) ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવાં તે ધ્યાન (૬) કાયા વગેરેના વ્યાપારના ત્યાગ કરવા, તે કાયાસગ તપ છે. આ પ્રમાણે ખાર પ્રકારના તપ જ પૂદ્ધ કર્મીની નિર્જરાનું પરમ સાધન છે. જો કે સ ́સારી આત્મા પેાતાના પૂદ્ધ કર્માંના વિપાકેાદયને ભાગવવા વડે સમયે સમયે નિર્જરા કરી જ રહ્યો છે. અને એ રીતે થતી નિર્જરા તા એકેન્દ્રિયજીવામાં પણ ચાલુ જ હાય છે. કારણ કે કર્મના Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જૈન દર્શનને કર્મવાદ અને આત્માને સંબંધ નિત્ય નથી પણ અનિત્ય છે. સ્વાભાવિક નથી પણ વિભાવિક છે. એટલે મુદત પુરી થતાં પિતાની મેળે પિતાનું ફળ બતાવી ખરી પડવું, એતે કર્મને સ્વભાવ છે. પરંતુ એ રીતે તે ભેગવટા દ્વારા થતી નિર્જરામાં અશાન્તિ, દુર્બાન અને કાષાયિક આવેશ કરી, એનાથી ફરી કર્મબાંધી, તે કર્મની પરંપરા અનાદિકાળથી જીવે ચાલુ રાખી છે. માટે તેવી નિજ રા તે જીવને સંસાર પરંપરાનું કારણ બની છે. જે આત્મા પરમાત્મા બન્યા છે, તેઓ ઉપર મુજબની નિજેરાથી નહિ, પરંતુ ઉચ્ચ આશયથી કરાતા પિતાના તપ સાધનાના બળથી, નવાં કર્માશ્રીને રેધકરી, પૂર્વબદ્ધ કમેને આત્મામાંથી ધીમે ધીમે ખેરવવા રૂપ નિર્જરાથી. માટે તપવડે કરાતી કર્મનિર્જરાજ આત્માને છેવટે કર્મ રહિત બનાવી પરમાત્મપદ આપી શકે છે. હવે કેવી રીતે કરાતે તપ કર્મ ક્ષયનું કારણ બને છે, તે બતાવતાં મહાપુરૂષોએ કહ્યું છે કે – निरणुट्ठाणमयमोहरहियं, सुद्धतत्तसजुत्तं ।। अज्झत्थभावणाए, तं तवं कम्मखयहेउ ॥ ગતાનુગતિથી સૂત્રની અપેક્ષા સિવાય ઓઘથી કે લોકસંજ્ઞાને અનુસરી જે કરવામાં આવે તેથી ભિન, મદ અને મેહરહિત, શુદ્ધ તવ સહિત, અધ્યાત્મ ભાવનાવડે જે તપ કરાય, તે કર્મક્ષયનું કારણ છે. માટે પ્રથમ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સંવર–નિર્જરા અને મેક્ષ ઈન્દ્રિયના વિષયેની અભિલાષા દૂર કરી શાન પરિણા , તિથી સિદ્ધાન્તમાં કહેલ વિધિ પ્રમાણે લૈકિફળની ઈચ્છા સિવાય જે તપ થાય, તે વિશુદ્ધતપ છે. નિસંગ અને મેહરહિત આત્મતત્વમાં એક્તારૂપ, બાધક પરભાવરૂપ આહારાદિના ગ્રહણને નિવારણ કરનાર જે તપ તેજ શ્રેષ્ઠ છે. કેટલાક અજ્ઞાની મનુષ્યો બાહ્યતપને અનાદર કરે છે. તેવાઓ તે બાહ્યતાને બરાબર સમજ્યા જ નથી હોતા. જ્ઞાનીએાએ તે કહ્યું છે કે – પ્રાયશ્ચિત્તાદિ ભાવતપ (અત્યંતરત૫) ને પરિણામ તે, સ્વરૂપમાં તન્મયતા છે. અને તે તપથી સકલકર્મને ક્ષય થાય છે, તે પણ અંતરંગતપની વૃદ્ધિનું કારણ અનશનાદિ બાહ્યતા પણ ઈષ્ટ છે. કારણ કે દ્રવ્ય (બાહ્ય) તપ તે, ભાવ (અર્થાતર) તપનું કારણ છે. જેઓ જાણે છે કે, આ ભવમાંજ અમારે મોક્ષ થવાને છે, એવા અરિહંત પરમાત્મા પણ છવાસ્થ અવસ્થામાં ઘેર તપશ્ચર્યાઓ આદરી નિર્જરાધર્મ પ્રગટ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે. . બાહ્યતપ અને અત્યંતર તપ, બને પરસ્પરેત્પાદક છે. એટલે બાહાતપથી અભ્યન્તર તપ પ્રગટ થાય છે, અને અભ્યન્તર તપથી તે બાહ્યતપ અવશ્ય થાય જ છે. છતાં કે બાહ્યતપ ઈષ્ટ છે, તે બતાવતાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વરચિત તપગષ્ટ ના પહેલા કમાં, જ કહ્યું છે કે – Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪રર જૈન દનના કુવાદ ', झानमेवबुधाः प्रोह:, कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्य तदुपबृंहकम् ॥ કને તપાવનાર હેાવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પડિતા કહે છે. તે અંતર ગજ તપ ઈષ્ટ છે. અને અનશનાદિ તપ તે, પ્રાયશ્ચિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષરૂપ અંતરંગ તપને વધારનાર હાય તે જ ઈષ્ટ છે. હવે બાહ્યતપ પણ કેવી રીતે કરવા જોઈએ, તે બતાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેજ અષ્ટકના સાતમા શ્ર્લોકમાં જણાવ્યું છે કે— तदेव हि तपः कार्य, दुध्याँनयन्त्रनाभवेत् । येन योगा न होयन्ते, क्षीयन्तेनेन्द्रियाणि च ॥ નિશ્ચય તેજ તપ કરવું જોઈ એ કે જ્યાં ઈષ્ટ પુ′′ ગલેાની આશસારૂપ કે અનિષ્ટ પુદ્ગલેાના વિયાગરૂપ દુર્ધ્યાન ન થાય. જે તપથી મન, વચન અને કાયારૂપ ચેાગા તત્ત્વના અનુભવથી સ્વરૂપની રમણતાના ત્યાગ ન કરે, અને જ્યાં ઇંદ્રિયા ક્ષીણુ ન થાય, એટલે કે ધમ સાધક સ્વાધ્યાય કે અહિંસાદિમાં તેના કાર્યની પ્રવૃત્તિ નાશ ન પામે. ખાદ્યુતપથી શરીરની નિ`લતારૂપ કષ્ટતા પ્રાપ્ત થવાથી કેટલાક અજ્ઞાનીએ તેને અશાતા વેદનીય કમના ઉદય માની અશુભ કહે છે. પરંતુ સમજાવુ જોઈએ કે તપ તે કર્મોના ઉદયરૂપ નથી, પણ ચારિત્ર માહનીયના ક્ષયેાપશમથી થયેલ પરિણતિરૂપ છે. માહ્ય દેખાતુ કષ્ટ, અભ્યંતર રીતે અરતિ ઉત્પન્ન Page #442 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિર્જરા અને મોક્ષ કરનારૂં હોય તે તે કષ્ટને ઉત્પન્ન કરવાવાળી પ્રવૃત્તિ. ત્યાજય છે. પરંતુ ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે હર્ષ પૂર્વક જે કષ્ટ ઉઠાવવામાં આવે તેવું કષ્ટ તે હર્ષને જ ઉપન. કરનારું હોવાથી કષ્ટરૂપે ગણાતું નથી. ધન પ્રાપ્તિની અનુકુળતાવાળે દેવાદાર તે લેણદારને ધન આપતાં દેવાથી મુક્ત થતે જાણી હર્ષ અનુભવે છે. દુકાને બેઠેલે વેપારી ઘરે જમવા જવાના ટાઈમે પણ ઘરાકની ભીડને જમવા જવામાં વિદ્ધભૂત નહિં માનતાં આનંદભૂત માને છે. એવી રીતે તપસ્વીને પણ તપસ્યાથી થતી શરીરની ક્ષીણતામાંય મેક્ષરૂપ સાધ્યની મીઠાસથી હંમેશાં આનંદની વૃદ્ધિ હોય છે. બાકી પૌગલિક સુખની તૃણાથી દીન બનેલા પુરૂષે જે કષ્ટ સહન કરે છે, અથવા જે લેકસંજ્ઞાથી ડરીને પરાધીનપણે દીનવૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે, ને તપનથી. કારણ કે તેને કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કર્મબન્ધનું કારણ હોવાથી આશ્રવરૂપ છે. જેથી તેવું તપ, પૂર્વના અન્તરાય કર્મના ફળરૂપ છે. અને તપાષ્ટકના સાતમા લેકમાં કહ્યા મુજબનું જ તપ તે, ભૂતકાળમાં સંચિત કર્મોરૂપી કાષ્ટ સમૂહેને બાળી. ભસ્મભૂત કરનાર છે. સંવર અને નિર્જરાને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સંવરધમીને ગૌણપણે સકામ નિર્જરા પણ અવશ્ય હેય Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જૈન દર્શનને કર્મવાદ છે. અને નિર્જર પ્રાપ્ત થતાં સંવર તે અવશ્ય પ્રાપ્ત થાય જ છે. સંવરની કમેક્રમે થતી વૃદ્ધિના પ્રમાણમાં કર્મ પ્રકૃતિએને બંધ ઓછો થતું જાય છે. અને છેવટે સંવરની સંપૂર્ણતા થતાં ૧૪ મા ગુણસ્થાનકમાં કર્મબંધનને તદ્દન અભાવ થાય છે. એવી રીતે કર્મની નિર્જરા પણ કમેકમે વૃદ્ધિ પામતાં કર્મબંધના તદ્દન અભાવ પછી અલ્પ સમય માં જ તે નિર્જરાની પૂર્ણતા થાય છે. અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં મેક્ષ પ્રાપ્ત થાય છે. • ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ પરમાત્મા પિતાના તે આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચારકર્મો, જે “અઘાતી” અથવા “ભવે પગ્રાહી” કહેવાય છે, તેને ક્ષીણ કરે છે. અને તક્ષણત સીધું ઉર્ધ્વગમન કરીને ક્ષણ માત્રમાં લેકના અગ્ર ભાગ ઉપર અવસ્થિત થાય છે. આ રીતે બન્ધ હેતુઓના બિલકુલ અભાવથી અને નિર્જરાથી, કમને આત્યંતિક ક્ષય થવાથી, પ્રાપ્ત અવસ્થાને, મિક્ષ કહેવાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન કર્મ, પૂર્વોક્ત આઠ પ્રકારે બંધાય છે. કર્મ, કેવા સ્વભાવે અને કેટલા સમય પૂરતું, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદય (ફળ દેવાના સમય)માં આવશે, તે કાર્મણ વગણને, સંસારી આત્મા સાથે બંધ થવા સમયે જ નિયત થાય છે. પરંતુ તે કર્મને ઉદય શરૂ થયા પહેલાં તેમાં કવચિત ફેરફાર પણ થઈ જવા પામે છે. એ ફેરફાર થવાનું કારણ જીવના પૂર્વ કર્મ કરતાં, વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ હોય છે. આ માન્યતાથી સિદ્ધ થાય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતમાં પણ પરિવર્તન થઈ શકે છે. બંધાયેલ દરેક કર્મોનું આ પ્રમાણે પરિવર્તન થાય છે એમ પણ નથી. પરંતુ અમુક સંસ્કારવાળા કર્મમાં જ આ પ્રમાણે પરિવર્તન થાય છે. આ સંસ્કારની ઉત્પત્તી, બંધસમયે જ કર્મમાં પેદા થાય છે. કેઈક કર્મ એવા સંસ્કારવાળું પણ હોય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતેમાં કોઈ પણ પ્રકારે કંઈ પણ પલટો થવા પામેજ નહિ. નિકાચિત અને નિધત્તિકર્મ – જેને નિયત થયા મુજબ જ ભેગવવું પડે, તેવા - સંસ્કારવાળા કર્મને જૈનશાસ્ત્રમાં “નિકાચિત કર્મ' તરીકે ઓળખાવ્યું છે. નિકાચિત સિવાય બીજું એક એવા સંસ્કાર વાળું કર્મ પણ છે કે, કર્મ અંગે જે ફેરફાર થવાના પ્રકાર દર્શાવ્યા છે, તે પૈકી, સ્થિતિ અને રસમાં જ ન્યૂનાધિક થવાના સ્વભાવરૂપ પ્રકારનું થવાપણું તેમાં હોય છે. આવા સંસ્કાર નિકાચિત થયા મુજબ, નિકાચિત કર્મ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ જૈન દર્શનને કર્મવાદ વાળા કમને “નિધત્તિ કર્મ” કહેવાય છે. આ બે સંસ્કારવાળા સિવાયના અન્ય કર્મમાં કોઈ વખત અધ્યવસાયના બળથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશમાં ન્યૂનાધિક ફેરફારો થવાનું સંભવી શકે છે. આ ફેરફારે તે ઓછેવત્તે અંશે અબાધાકાળ દરમ્યાન જ થાય છે. અબાધાકાળ એટલે કર્મ બંધાયા પછી અને ઉદય (ભેગવટા) પહેલાંને કાળ સમજે. ઉદયાવલિકેને પ્રાપ્ત થયેલાં કર્મોમાં કંઈ ફેરફાર થઈ શકતું નથી. કર્મની કઈ કઈ બાબતમાં કેવા કેવા પ્રકારે ફેરફાર થાય છે, અને તે પ્રમાણે થતા ફેરફારે શું નામે ઓળખાય છે, તે આ પ્રમાણે છે – અપવર્તન અને ઉદવર્તના – કર્મની સ્થિતિ અને રસની, વૃદ્ધિ તથા હાનિને આધાર મનુષ્યના પૂર્વ કર્મ કરતાં વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ રહે છે. એક સમયે કરાયેલ અશુભકર્મોની સ્થિતિ અને રસમાં પણ પાછળથી કરાયેલ શુભકૃવડે ઘટાડો થઈ શકે છે, અને પ્રથમ કરેલ શુભકૃત્ય દ્વારા ઉપાર્જિત શુભ કર્મની સ્થિતિ અને રસમાં પણ પાછળથી થતા દુષ્કૃત્યેના ગે ઘટાડો થવા પામે છે. આ ક્રિયાને જૈનદર્શનમાં અપવર્તન કહેવાય છે. આમાં અશુભકર્મને રસ અશુભ હોય છે. આત્મવિકાસને માર્ગ સુલભ બનાવવામાં અશુભકર્મની સ્થિતિ અને રસની જ અપવર્તના જરૂરી છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ४२७. પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ભેગવટાના કાળનું પ્રમાણ અને અનુભવની તીવ્રતામંદતા નિણત થયેલી હોવા છતાં પણ આત્મા ઉચ્ચકેટિના અધ્યવસાયરૂપ કરણવડે તેમાં ન્યૂનતા કરી શકે છે. કર્મરાજા સાથે સ્થિતિના કરાર કરેલા હોય કે કેડીકેડી સાગરોપમ સુધી ભગવશે કેલકરારની વધુમાં વધુ સ્થિતિની મુદ્દત ૭૦ કેડાછેડી સાગરોપમની હોય છે. પણ તે કેલકરારની મુદ્દત તેડી નંખાય તે જ આત્મા આગળ વધે છે. જે તેડવાની તાકાત ન આવે તે આગળ વધાય જ નહિ. કઈ જગાનું પણ એવું હોય કે તેનાથી ચૂલા ઉપર. મુકેલી દાળ કલાક સુધી પણ ચડે નહિ. પણે તેમાં સેડા અગર એવા બીજા કેઇ દ્રવ્યના સંગથી એ તરત ચડી જાય, અને તેની કલાકોની સ્થિતિને તેડી નંખાય. ' એ રીતે આત્માના અમુક જાતના પરિણામ વડે જે કર્મ સિત્તર કડાકોડી સાગરોપમ સુધી ભેગવવાનું હોય, તેના ભેગવટાને કાળ તેડી શકાય. તે તેડી નાખીને ડામાં ભેળવી લેવાય. કર્મની અંદર કાળ એ જાગતી ચીજ છે. તેનું કાસળ નીકળે તે મેક્ષ નજીક જ છે. એટલે જેઓ કર્મની સ્થિતિને તેડી શકે તેઓ જ ગુણને પ્રાપ્ત કરી શકે છે. જેનદર્શનમાં સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિ થાવત્ ક્ષપકશ્રેણિરૂપ ગુણને આધાર, સ્થિતિ ઉપર કહ્યો છે. સમ્યકત્વ પામ્યા પહેલાં ગ્રંથિભેદ કરે. ૬૯ કોડાકડીથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં આવે છે. તેથી વધુ સ્થિતિ તેડે તે દેશવિરતિ પામે તેથીય સંખ્યાતા સાગરોપમ તેડી નાખે ત્યારે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ - જૈન દર્શનને કર્મવાદ સર્વવિરતિની પ્રાપ્તિ થાય. એ રીતે આત્માના ગુણને પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિને તેડી નાખવી પડે છે. કર્મની સ્થિતિને કાપવાનું કામ એકાદસમયમાં બની જતું નથી. તે અસંખ્યાતા સમયમાં બને છે. પહેલા સમયે જેટલી સ્થિતિ તેડવા માંડી તેટલી તૂટી, બીજા સમયે તેડવા માંડી તેય તૂટે તે આગળ વધવાનું થાય. સ્થિતિ તેડી નાખવા છતાં કર્મ પ્રદેશને સમૂહ તે નિયત થયામુજબ જ રહે છે. ફેર એટલે પડે છે કે જે પ્રદેશના સમૂહના ભેગવટામાં દીર્ઘકાળ વ્યતીત કરવાનું હોય તેટલે સમૂહ ટુંકા કાળમાં ભેગવવાનું કરે. પણ ભગવટાનું સાવ એવું ને એવું હોય તે ભેળું થાય અને મુશ્કેલી ઉભી કરે. રેજ અડધી આની વજનભાર કેફી વસ્તુ એકમહિના સુધી નિયમિત લેનાર, એક મહિને લગભગ એક તેલા સુધી ખાઈ જાય. પણ એક મહિનાની સામટી લઈલે તે મરણપ્રસંગ જ ઉપસ્થિત થાય. ધીમે ધીમે વાપરવાની વસ્તુ ધીમે ધીમે ખવાય તે નુકસાન ન થાય. એક સાથે ખાવાથી નુકસાન થાય, એકદમ ભેગવવાને રસ્તે તે ચઢવાને નહિ પણ પડવાને છે. પણ તેના સત્તને તેડી નાખે તે એક સામટી વપરાયેલ -વસ્તુ પણ નુકસાન કરનાર થતી નથી. વધુ પ્રમાણમાં આરેગાયેલ કેરીને રસ વાયુ પ્રકોપ કરે, પેટમાં સખત પીડા પેદા કરે, પણ રસમાંનું સત્વ તેડી નાખીને વાપરવાથી વાયુ ઉત્પન્ન થાય નહિ. વધુ પ્રમાણમાં કેરી ખાવાના સ્વાદલાએએ આવા સમયે સૂંઠને મિશ્રિત કરવી જોઈએ, પછી વધે ન આવે. એ રીતે કર્મ, એક વખત બંધાઈ ગયું પણ Page #448 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૯તેને નબળું પાડવા માટે તેની સ્થિતિ અને રસ અનુક્રમે ટુંકાં અને મંદ કરવાં જોઈએ. તે ટુંકાં અને મંદ ન થઈ શકતાં હતા તે ઉપદેશ, તપસ્યા, દાન, ધર્મ વગેરે કાંઈ પણ કરવાનું રહે જ નહિ. પરંતુ એ બધાં શુભઅનુષ્ઠાને અને શુભ પરિણામે દ્વારા પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં ન્યૂનતા, અને રસની. તીવ્રતામાં મંદતા લાવી શકાય. તે ન્યૂનતા શી રીતે લાવી શકાય? શરદી થઈ હોય તે શરદી વિરૂદ્ધનાં કારણે મળેથી શરદી ઉડી જાય, એ પ્રમાણે જે પરિણામે સ્થિતિ અને રસ બાંધેલાં હોય, તેનાથી વિરૂદ્ધ પરિણામ હોય તે તૂટી જાય. જે વખતે સ્થિતિઘાત કરે તે જ સમયે રસને. પણ ઘાત કરે તે સ્થિતિ અને રસને ઘાત એકી વખતે થાય. પરંતુ સ્થિતિમાં જેટલું તેડે તેના કરતાં રસમાં અનંતગણું તેડે. રસઘાતના ઝપાટામાં સ્થિતિઘાત ધીમે ચાલે. કરેલાં કર્મ અવશ્ય જોગવવાં પડે એમ જે કહેવાય છે, તે પ્રદેશની અપેક્ષાએ. પ્રદેશબંધ તુટી ન શકે, સ્થિતિબંધ તથા રસબંધ તૂટી શકે. સ્થિતિઘાતને સૂચવતું સમુદ્રઘાતનું વર્ણન જૈનશાસ્ત્રમાં આવે છે. આ સમુદ્દઘાત એ સ્થિતિ ઉપર આધાર રાખે છે. મોક્ષે જવાવાળા મનુષ્યનું પણ વધારેમાં વધારે આયુષ્ય કોડપૂર્વનું હોય છે. એટલે આયુષ્ય કરતાં અન્ય કર્મોની સ્થિતિ વધી જાય. ચરમ શરીરવાળાનું આયુષ્ય તેડી શકાય નહિ. તેઓનું આયપૂર્ણ થઈ જાય છતાં વેદનીય વિગેરેની સ્થિતિ બાકી રહી જાય. આયુ વિના બીજાં બાકી રહેલાં કમ ભેગવાય શી રીતે ? અને Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જૈન દર્શનના કમ વાદ d કમ બાકી હેાય ત્યાં સુધી મેક્ષે પણ શી રીતે જવાય ? આયુઃ પૂર્ણ થયે મેક્ષે જવાય, પરંતુ આયુની સ્થિતિ પૂર્ણ થયા છતાં વેદનીય આદિ કમ માકી રહી જાય ત્યારે શું કરવુ ? આ બધા પ્રભાવ સ્થિતિ તૈાડવા ઉપર છે. એટલે ચાર ઘાતીકમ ક્ષય કરી કેવલજ્ઞાન પામેલા તા ખાકી રહેલાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય, એ ચાર પૈકી, વેદનીય, નામ અને ગાત્રની લાંખી સ્થિતિને ટુ'કી કરી આયુષ્ય કમની સ્થિતિ જેટલી બનાવવા માટે સમુદ્ઘાત કરે. જે સ્થિતિ ઓછામાં ઓછી રાખવી જોઈએ તે રાખીને માકીની બધી તાડી નાખે. સવથા અપવતન કરે. માત્ર કાચી બે ઘડીની સ્થિતિ રાખી બાકીના ભાગ ઉડાડી દે. આમ કેવલીએ પણ તેમને જ્યાંસુધી મેક્ષે જવાની તૈયારી ન થાય ત્યાંસુધી ક્રમ ભાગવતા રહે છે. છેલ્લા વખતે જ્યારે મન, વચન કાયાના યાગ રોકી લેવાના હાય ત્યારે સ્થિતિના ક્ષય કરે છે. આ હકીકત સ્થિતિના અપવતન કરવાને અ'ગે અહી સમ જવા માટે લેવાઈ છે. આ પ્રમાણે કમ'ની સ્થિતિ અને રસમાં ન્યૂનતા થવારૂપ અપવત ના કરણની હકીકત કહેવાઈ. તેની ઉલ્ટી ક્રિયાને ‘ ઉન્નત ના’ કહેવાય છે. અશુભ ક અંધાયા બાદ પણ બધસમય કરતાં પાછળથી વિશેષપણે કલુષિત અશુભ અધ્યવસાયે થવાના પરિણામે તેની નિયતસ્થિતિ અને રસમાં વૃદ્ધિ થવા પામે છે, તેને ઉત ના કહે છે. ઉદ્ભવન અને અપવનકરણ દ્વારા સમજી શકાય છે કે . અજ્ઞાનવશે કરી યા તા મહુનીયકમ ની વિશેષ Page #450 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૩૧ પ્રબળતાના ગે થયેલ ભૂલના પરિણામે, ભૂતકાળમાં બંધાચેલ કમની દીર્ઘતા અને તીવ્રતાનો ભેગવટાથી બચવા માટે, વર્તમાન જીવન પવિત્ર બનાવી, સદાચરણમાં પ્રવૃતિ કરી, આત્માના પરિણામને અતિ વિશુદ્ધ બનાવવા પ્રયત્ન કરે જોઈએ. આ ઉદ્વર્તન અને અપવર્તન અંગેની હકીક્ત જેને સિવાયનાં અન્ય દર્શનેમાં પ્રાયઃ દષ્ટિગોચર થતી નથી. કારણ કે આ હકીક્ત પ્રકૃતિ, સ્થિતિ, સ્થિતિ અને રસ અને પ્રદેશરૂપ ચાર પ્રકારે બંધાતા કર્મ પૈકી સ્થિતિ અને રસ અંગે જ છે. જેનેતર દર્શનમાં માત્ર કર્મ બંધાય છે એટલું જ કથન કરાયેલું છે. બાકી બંધના આ ચાર પ્રકારનું સવિસ્તર વર્ણન નથી. એટલે સ્થિતિ અને રસબંધનનું કથન ત્યાં ન હોવાથી ઉદ્દવર્તન અને અપવર્તનનું સ્વરૂપ, જૈનદર્શન સિવાય બીજે જાણવા ન મળે એ સ્વાભાવિક છે. સંક્રમણ – - જેમ અપવર્તન અને ઉદ્દવર્તનાદ્વારા સ્થિતિ અને રસના સ્વરૂપમાં હીનાધિતા થઈ શકવા રૂપ ફેરફાર થઈ શકે છે, તેમ કર્મની પ્રકૃતિઓમાં એક એવું પણ ફેરફાર થઈ શકે છે, કે, બંધાયેલ કર્મની પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ, આ ચારેને અન્ય કર્મરૂપે પણ પલટો થઈ જવા પામે છે. પ્રકૃતિ ભેદે કરી કર્મના આઠ મૂળ પ્રકાર જૈનદર્શનમાં જણાવ્યા છે, તેમાંથી દરેક પ્રકારના કર્મના ઉત્તર ભેદ પણ જણાવ્યા છે. તેમાં આ પલટો સજાતીય કર્મરૂપે જ થાય પણ વિજાતીય કર્મરૂપે ન થાય, એ સાથે સાથે Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જૈન દર્શનને કર્મવાદ લક્ષમાં રાખવું જરૂરી છે. જેમકે વેદનીય કર્મને પલટો તે મેહનીય રૂપે ન થાય. પણ શાતાવેદનીયને અશાતા વેદનીય રૂપે, અને અશાતાદનીયને શાતા વેદનીય રૂપે પલટો થઈ શકે છે. એટલે કે સજાતીયકર્મની ઉત્તરપ્રવૃતિઓમાં આ ફેરફાર થાય. આવા પલટાને “સંક્રમણ” કહેવાય છે. આમાં સંક્રમણ પણ અધ્યવસાયના બળે જ થવા પામે છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તરપ્રકૃતિએય એવી છે કે જે બદલાતી નથી. જેમકે દર્શનમેહનીયનું સંક્રમણ, ચારિત્રમેહનીયમાં, તેમજ જુદા જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી. વળી ઉદયકાળને પ્રારંભ થયા પહેલાં તથા એ પ્રકારના અધ્યવસાયના અભાવે, આ રીતે સંક્રમણ થયા સિવાય, નિયત થયેલ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ રૂપે રહેલાં કર્મ, કઈ વખતે અબાધા સ્થિતિ સમાપ્ત થતાં, વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે પણ ઉદયમાં આવે છે. તે માટે હકીકત એમ છે કે, અબાલાસ્થિતિ સમાપ્ત થયેથી કર્મને કોઈપણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવું જ જોઈએ એ અવશ્ય નિયમ છે. હવે તે વખતે જે વિરોધી પ્રકૃતિને ઉદય ચાલુ હેય તે, પિતે વિરોધી પ્રકૃતિમાં (ઉદયવતી પ્રકૃતિમાં) સંકે. મીને (પરિણમીને) પરપ્રકૃતિરૂપે પણ ઉદયમાં આવે. અને વિધીપ્રકૃતિને ઉદય, બંધ પડતાં તે કર્મ, સ્વસ્વરૂપે જ ઉદય Page #452 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન ૪૩૩ માં આવે છે. અથવા વિધીપ્રકૃતિને કદાચ ઉધ્ય ન હાય, પરંતુ સ્થાન જ સ્વરૂપેાયને અયેાગ્ય હોય તેપણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે છે. આ રીતે સંક્રમણ અંગે સમજવાનુ છે. હવે કમ, વહેલુ. ભાગવટામાં આવવા અંગે વિચારીએ. ઉદીરણા : આત્મા સાથે બધાયેલ ક, બધાતાંની સાથે જ ઉદયમાં આવવું જ જોઈએ એમ નથી. જે સમયે જેટલી સ્થિતિવાળુ' જે કમ આત્મા બાંધે છે, અને તેના ભાગમાં જેટલી કમ બગણાએ આવે છે, તે વણાએ તેટલેા કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના થાય છે. શરૂઆતમાં કેટલાક સ્થાનકમાં તે રચના થતી નથી, તેને અખાધાકાળ કહેવામાં આવે છે. તે સમયમાં, ખંધાયેલ કના ભાગવટો હાતા નથી. અખાધાકાળ પૂર્ણ થયે ક્રમશઃ ભાગવવા માટે તેના દલિકની રચના થાય છે. અખાધાકાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, ખીજામાં ઓછાં, ત્રીજામાં આછાં, એમ સ્થિતિમધના ચરમસમય પર્યંત દલિક ગેાઠવાય છે. એક મિનિટની લગભગ સાડા ત્રણલાખ આલિકા ગણાય. અખાધાકાળમાંથી છૂટેલ કર્મીલિકા પૈકી, કેટલાંક દિલકાને ભેગવવાના કાર્યક્રમ પ્રથમ એક આવલિકા જેટલા વખતમાં ગોઠવાય છે. તેટલા નિયત કાળને “ ઉદયાવલિકા '' કહેવાય છે. એટલે કે ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધીને ભાગવવાના સમય, તે પ્રથમયાવલિકા કહેવાય છે. કના સદલિકા કઈ, એકઆવલિકા જેટલા જ સમયમાં ખતમ થતાં નથી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જૈન દર્શનને કર્મવાદ પણ એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. દરેક ઉદયાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. એમ કેટલીયે ઉદયાવાલિકાઓ વીત્યે છતે કર્મને ઉદયકાળ પૂરો થાય છે. આ રીતે કર્મદલિક ભેગવવાને કાર્યક્રમ હેય છે. અબાધાકાળ પૂરો થયા બાદ જ ઉદય શરૂ થઈ કમંદલિકે ઉદયાવલિકાઓમાં પ્રવેશવા વડે ફળદાયી બને છે. આ અબાધાકાળને નિયમ સ્થિતિબંધ ઉપર છે. તે નિયમ એવે છે કે-જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહૂર્તને અબાધ કાળ (અમૃદયકાળ) હોય છે, સમયાધિક જઘન્ય સ્થિતિ બંધથી માંડી યથાવત્ પલ્યોપમને અસંખ્ય ભાગાધિકબંધથી આરંભી બીજા પામને અસંખ્યાત ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતમું હને અબાધાકાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે, સમય સમયને અબાધાકાળ વધારતાં, પુર્ણ કડાકડી સાગરે પમના બંધ અંગે, સે વરસને અબાધાકાળ હોય. એટલે તેટલા વખતના જેટલા સમયે થાય, તેટલા સ્થાનકમાં દલિક ૨ચના ન કરે. સામાન્ય રીતે કર્મફળદાયી બનવાને એ પ્રમાણે નિયત કાળ હોય છે. તે પણ એના નિયતકાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય છે. તેને જૈન પારિભાષિક શબ્દમાં ઉદીરણ કહેવાય છે. સામાન્ય રીતે જે કમનો ઉદય ચાલતું હોય તેને સજાતીય કર્મની જ ઉદીરણ થઈ શકે છે. કમને ઉદય થવાનો સમય ન થયે હોય તે પણ, પરાણે ઉદયમાં લાવી ભેગવે તેને ઉદીરણ કહેવાય છે. આત્માને ચેખ કરવો હોય તે કાચી મુદત Page #454 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ બહુ ક માં થતું પરિવર્તીન ૪૩૫ પણ કમ કપાવવાનેા રસ્તા દ્વાવા જોઈએ. કાચી મુફ્ત કને કાપી શકાય તે જ સમ્યક્ત્વ, દેશવિરતિ, જ્ઞાન થવાનુ શય છે. કાચી મુક્તે ક ન કપાતાં હેાત તે ચાહે જેટલાં કમ સુદર કરો કે ન કરે તેની કિ ંમત શું? જે કમ અત્યારે ઉદય આવતું નથી તે લાંમા કાળે—ભવિષ્યકાળે ઉદયમાં આવવાનું છે. અત્યારે ન ભાગવવાં પડે તે નરકમાં ભોગવવાં પડે, પણ તેવાં કર્મોને અત્યારે જે ભાગવવામાં આવે તે ઉદીરણા કરીને ભોગવ્યાં કહેવાય. જેએ વેઢવાની તાકાતવાળા હાય તે વેઢી શકે. વેઢવાની તાકાત ન હેાય તે ઉલટાં અમણાં અધાય છે. કેટલાક ખમીને ખૂએ છે. ભોગવે તેમાં આત્ત રૌદ્ર ધ્યાન કરે તેા નરક વગેરેનું આયુષ્ય બાંધે. સભ્યદ્રષ્ટિ આત્મા તે વહેલું ઉદયે આવે તેમાં ભવિતવ્યતાના પાડ માને. તે તે એમજ સમજે કે દેવું તેા ગમે તે સ્થિતિમાં ભરવું જ પડશે. પણ સારી હાલતમાં દેવુ' સહેલાઈથી ભરી શકાશે. જિનેશ્વરજેવા દેવ વગેરે મળ્યુ છે, તે આવા વખતે કમ ભાગવીને પિરણામ નહી ટકાવીએ તે જે વખતે જિનેશ્વરના ધનું શ્રવણુ નહિ હેાય તે વખતે પરિણામ કચાંથી ટકશે ? તપસ્યા, લાચાર્દિક વગેરે વેદનીયની ઉદ્દીરણા છે. એટલે અહી' સમજવાનું એ છે કે કમ ઉદયમાં આવ્યું, અને કમ ઉદયમાં લાગ્યુ, તેમ બે પ્રકાર છે. આપણે ઉર્દુયમાં આવેલાં કર્મોથી કટાળીએ છીએ, પછી લાવવાની વાત તો દૂર રહી. જ્યારે મહાપુરુષો તે દેખે કે આ સ્થાને Page #455 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ૪૩} પ્રતિકૂલતા થશે, તેથી જાણી જોઈને ઉદય થવાના સ્થાનકે દોડે. એટલે મહાત્માપુરૂષા ઉદીરણા કરીને ઉદયમાં લાવે. અઘાતીની ઉદીરણા જાણી જોઈને કરી શકાય, પણ ધાતીની ઉદીરણા તા તાકાતવાળા જ કરી શકે. જ્યાં વિપાક નહી, માત્ર પ્રદેશ, એવા ઘાતીની જ ઉદીરણા કરે. બાકી અઘાતીની ઉદીરણા કરાય છે. ચડતા ગુઠાણુ વાળા ઘાતીની ઉદીરણા કરે. એટલે ઘાતી અને અઘાતીની ઉદીરણામાં પણ ખ્યાલ રાખવાના છે. ઘાતીની ઉદીરણા કરવામાં સામાન્ય આત્માને નુકસાન છે. જ્ઞાનાવરણીય,દર્શનારરણીય-મેાહનીય અને અંતરાય, એ ચારે ઘાતી કમ` છે. તે વિચારો કે ક`ના ઉદય વહેલા કે મેાડો કયારેય પણ સારી નહિ. એટલે તેની ઉદીરણા પણ મુંઝવનારી અને. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતી કમ'ની કદાચ ઉદીરણા ન કરે, પરંતુ આત્મામાં સમાગત એટલે કે સિલકમાં ઘાતી કમ` હાય, તેથી કાળ પાકે એટલે વિપાકાય તા થતાજ રહેવાના. અને તે સમયે તે આત્મ ગુણાના ઘાત કરનારાં થવાનાં છે. તે તેવાં કમેવડે થતા આત્મગુણ્ણાના ઘાતથી ખચવા માટે શુ' પુરૂષાર્થ કરવા જોઈ એ ? ઘાતી ક વડે આત્માના ગુણાના થતા ઘાતથી અચવા માટે એવુ' છે કે આત્મા પુરૂષાથ કોરવે તા, તે કર્માંના ઉદય સમયે આત્મા કેટલાક ગુણેા પ્રગટ કરે છે. પણ તેની આવડત હાવી જોઈએ; અને આત્મા કેળવાયેલ હાવા જોઈ એ.કેળવાયેલ આત્મા,તે કર્માને ક્ષાયે પશમીક ભાવે વેદે. ક્ષયાપશમ એટલે સ થી ક્ષય નહિ, પરંતુ એવા પ્રકારના ક્ષય Page #456 -------------------------------------------------------------------------- ________________ પૂ`બદ્ધ કર્મોંમાં થતુ પરિવન ૪૩૭ કે, જેમાં તે તે કમનાં દલિયાંને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશેાદયમાં વાળી દેવાનુ' બને છે. આથી તે કમ પેાતાના વિપાક એટલે કે પ્રભાવ બતાવી શકતું નથી, તેથી તે કમના પ્રભાવે આવરાઈ જતા આત્માને ગુણ આવરાતા નથી, પણ પ્રગટ થાય છે. આત્મામાં ધમ બે પ્રકારના છે. (૧) ઔદિયેક ધમ અને (૨) ક્ષાયેાપશમિક ધ કર્મીના ઉદયથી જે ગુણ, જે ધમ પ્રગટે તે ઔયિક કહેવાય, અને કમના ક્ષયાપશમથી જે પ્રગટે તે ક્ષાયેાપશમિક ધર્મ કે ક્ષાયેાપશમિક ગુણ કહેવાય. ઔદિયક ધથી આત્મામાં દુર્ગુણ્ણા, તથા ગુણેાને ઘાત કરનારા સંસ્કારા ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ, ગુસ્સા, અભિમાન, કપટ, કામ, હાસ્ય, શેક વીગેરે દુગુ ણ્ણા છે. તેમ જ અજ્ઞાન, નિદ્રા, દુખતા, અલાભ, એ વીગેરે આત્માના ગુણાના ઘાત કરનારા છે. આ બધાની ઉત્પત્તી ઘાતીકમના ઉદ્ગયથી થાય છે. જ્યારે જ્ઞાન, દશન, ક્ષમા, મૃદુતા, સમ્યક્ત્વ વીગેરે સદ્ગુણે છે. તે સગુણાની પ્રાપ્તિ તે જ ઘાતીકમના ક્ષયેાપશમથી થાય છે. મિથ્યાદ્રષ્ટી આત્મામાં ઘાતીકમ ના ઉદયથી ઔયિક ધર્માં પ્રાપ્ત થાય છે, અને તે પરપરાએ સંસારવૃદ્ધિનું કારણ અને છે. જ્યારે સમ્યદ્રષ્ટી આત્મા, ઘાતી કર્મોને ક્ષાયેાપમિક ભાવે વેઢે છે, એટલે તેનામાં ક્ષાયેાપશમિક ગુણેા પ્રાપ્ત થાય છે. એટલે ઘાતીકમ ક્ષયે પશમ ભાવે વેદવાને પુરૂષાર્થ કરવા જોઈએ. અહીં પુરૂ ષા ફોરવવા તરીકે પંચાચારનું પાલન, કષાયેાની ભયાનકતા વિષેનું વાંચન, શ્રવણ અને ચિ'તવન, સદ્ભાવનાએ, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈન દર્શોનના કવાદ કષાયેાના કટુ વિપાકોના દ્રષ્ટાન્તાના ખ્યાલ, ક્ષમા-મૃદુતા સરલતા વગેરેની મળેલી તક, ઈત્યાદિ કરવાની જરૂર છે, અને એ બધા ક્ષયાપશમના ઉપાયે છે પ્રથમ કહેવાઈ ગયું કે કર્મોના ઉદય થવાના સમય ન થયા હાય એટલે કે નિયત અખાધાકાળની પૂર્ણતા થયા પહેલાં કમ ઉદયમાં આવ્યું હાય, તેને ઉદીરણા કહેવાય. ઉદીરણા થવી એટલે કાચી મુદ્દતે હુંડી પકવવા જેવી દશા છે, યાતા ધીમે ધીમે પાંચ વરસે દશલાખ ભરપાઈ કરવાના બદલે એકી સાથે દશલાખ ભરપાઈ કરવા જેવી દશા છે. શક્તિશાલીને એટલે કે એકી સાથે દેવુ' ચૂકવી શકનાર માટે, મુદ્દત પાકચા પહેલાં પણ દેવુ ચૂકવી દેવુ એ સારી દશામાં દેવામાંથી મુક્ત થવા જેવુ છે. એ રીતે વેઢવાની તાકાતવાળાને ઉદીરણા-એ વહેલી તકે કર્મ મુક્ત થવાની તક (ચાન્સ) પ્રાપ્ત કરવા જેવુ છે. સહન કરવાની તાકાત વિનાનાને ઉદીરણા તે! ઊલટી બમણાં બધાવનારી અને છે. ઉદીરણા સ્વવર્ડ યા તે પરવડે એમ બન્ને પ્રકારે થાય છે. વેદત્રાની તાકાતવાળા સભ્યદ્રષ્ટિ આત્માએ કર્મોના દેવામાંથી વહેલા મુક્ત થવા માટે જાણી જોઈ ને ઉદીરણા કરે છે, અને ઉત્તીરણા વડે ઉદયમાં લાવેલાં કર્મોને સમતાભાવે ભગવી તેની નિર્જરા કરે છે. એ રીતે સહન કરવાની તાકાત વિનાના કેટલાકને અણુઈ ચ્છાએ પણ ઉદીરણા ઉપસ્થિત થાય છે, અને એવા સમયે આત્ત-રૌદ્રધ્યાન થવા વડે તે નવાં અશુભકર્મેમાં ઉપાર્જન કરે છે. એવી ઉદ્દીરા કેટલીક વખત બીજા નિમિત્ત વડે પણ પ્રાપ્ત Page #458 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૩૯ થાય છે. એ રીતે વહેલી મુતે ભેગવાતાં અન્ય કર્મની જેમ ઉદીરણા કહેવાય છે, તેમ વહેલી મુદ્દતે આયુષ્ય જોગવાઈ જવાને ઉપકમ કહેવાય છે. કર્મને ઉપકમ-ઉદીરણ ન માનીએ તે “આ સુખદેનારો અને દુઃખ દેનારે છે.” એવું રહે જ નહિ અને હિંસા જેવી ચીજ ઉડી જાય. કર્મના કારણથી ફેરફાર ન થતું હોય તે દુઃખ દેનારને દુઃખ દેનારો કહેવાય જ નહિ. રક્ષણ કરનારને કહીયે છીયે કે તારું ભલું થજો કે તે મને વિપત્તિમાંથી બચાવ્યું. આ બધું કયારે કહેવાય કે ઉદીરણા માનીએ તે ઘડીયાળને ચાવી ચોવીસ કલાકની હેય. ઠેસ ખસેડી તે જે કમે કમે ઉતરવાની હતી તે આખી ચાવી સે કડમાં ઉતરી જાય છે. એ રીતે જે કર્મ ક્રમે ક્રમે ભેગવવાનું હતું તે પ્રયત્ન થયે તેથી જલદીથી ભેગવાઈ ગયું. વિપત્તિ કરનારે કર્મને જલદી ભેગવષાનું કર્યું. વળી કેઈએ ઠેસ ખસેડતાં રોકી તે ઘડીયાળ ચાલુ રહી. એ રીતે વિપત્તિને રોકનાર અંગે સમજવું. ઉદીરણા યા ઉપકમ થવાના હેતુ જેડાતા હોય, તેને ખસેડી નાખે, તે બચાવનારા કહેવાય. અને હેતુ ઉપસ્થિત કરનારા તે દુઃખ દેવાવાળા કહેવાય. આ બધું ઉદીરણા માનીએ તે જ કહેવાય. સહન નહિ કરવાની તાકાત વિનાનાને ઉદીરણ સમયે રક્ષણ કરવાને હેતુ જેડનાર જોઈએ. સહન કરવાની તાકાતવાળાને જરૂર નથી. ઈન્દ્ર ભગવાન મહાવીરને આપત્તિમાં રક્ષણ કરવા માટે સાથે રહેવા વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે તીર્થકરે કોઈની મદદ લેતા નથી. કેમકે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જૈન દર્શનને કવાદ વહેલુ' આવે યા તે સમય પરિપકવ થયે ઉદયમાં આવે, તેપણ વેદવાની તાકાત હતી. ઉદયમાં આવેલુ ક ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યુ છે કે પૂર્ણ કાળે ઉદયમાં આવ્યું છે તે તે જ્ઞાનીએ જ કહી શકે. ઉદયમાં આવવાની મુદ્દત કાચી હોય તે કદાચ બચાવ કરાવનારના ઉપાય ચાલે, પણ પૂર્ણકાળે ઉદયમાં આવ્યુ` હોય તે તેા તેનાથી કોઈ ખચાવ ન કરી શકે. મુદ્દત થયા પહેલાં ઉઘરાણીએ આવનારને તે લેાકેા કહે કે અત્યારે એની તાકાત નથી, તે પણ એને બિચારાને હેરાન કરે છે, એમ કહી ઉઘરાણી કરવા આવનારને પાછો કાઢે, પણ મુક્ત પૂરી થયે ઉઘરાણીયે આવનારને પાછો ન ઠેલાય. પછી તે લેણદાર, મિલકત ઉપર ટાંચ લગાવરાવીને પણ વસૂલ કરે જ. જિનેશ્વરદેવના શાસનને જાણનાર–સમજનારના આત્મામાં પણ અન્ય જીવના સંરક્ષણની ભાવના રહેલી છે. કમ ઉદયમાં આવેલું છે, તે તેા તેને ભેગવવું જ પડશે, આપણા પ્રયત્નથી તેનું સંરક્ષણ થવાનું જ નથી. આવી એકાંત સમજણુ હાય તા તે સંરક્ષણના પ્રયત્ન નિષ્ફળ જ માને. અને પ્રયત્ન કરે જ નહિ. પણ દયાળુ આત્મા સંરક્ષણના પ્રયત્ન કરે જ. ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યુ હાય તા, તેના સંરક્ષણના પ્રયત્ન કદાચ સફળ પણ થઈ જાય. અને પૂર્ણ કાળે ઉદય આવ્યુ હાય તા પ્રયત્નની નિષ્ફળતામાં ભવિતવ્યતાને માને. માટે ઉદીરણા માનીએ તા જ ઉદ્યમની સાથ કતા રહેશે. ઉદ્ઘારણા નહી. મનાય તા ઉદ્યમની પણ જરૂરિયાત ઉડી જશે. ઇચ્છાએ યા અણુઇચ્છાએ, સ્વવડે યા પરવડે થતી Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ પૂર્વબદ્ધ કર્મ માં થતું પરિવર્તન ઉદીરણા સમયે સમ્યગ્દષ્ટિ આત્માઓ તે એમ જ વિચારે કે, સહન કરવાની તાકાત નથી, છતાં ફળદેનાર કર્મો વડે હવે મુંઝાવું નકામું છે. સત્તામાં હતાં તે ભેગવવાનું બન્યું. આજ સહન કરવાની તાકાત નથી, પણ કદાચ આથીયે વધુ કમ તાકાતના સંગમાં ઉદય આવશે તે આથી પણ વધુ ખરાબ દશા થશે. માટે હવે તે ઉદીરણા થવાના હેતુને ખસેડવાના પ્રયત્નો કરવા જ નથી. કદાચ અત્યારે તેવા હેતુને ખસેડાશે, પણ પુનઃ જ્યાં સુધી કર્મ સત્તામાં હશે, ત્યાં સુધી તેવા હેતુઓ ઉપસ્થિત નહીં થાય તેની શું ખાતરી ? માટે હવે તે સમભાવ કેળવી જોગવી લેવું, એજ હિતકારક છે. કલ્યાણકારી કાર્ય કરનારને નિશ્ચય હોય છે કે, કમસર આવેલાં વિઘોને ભોગવીશ એટલું જ નહિ, પણ ઉદયમાં નહી આવેલાને પણ ઉદયમાં લાવીને તોડી નાખીશ, અને તે પ્રમાણે તેના પ્રયત્ન કરતો રહીશ. અનુક્રમે ઉદયમાં આવેલાં કર્મોને તે ચારે ગતીના જીવે ભેગવે છે. મનુષ્ય ગતિમાં ધર્મ પામ્યા, ધર્મનું આચરણ કરવાની સ્થિતિમાં આવ્યા, ત્યારે પહેલેથી અનુદય કર્મને ખેંચી લાવી,નાશ કરવાને ઉદ્યમ કરવાને છે. દરેક ગતિવાળાને અબાધાકાળ જાય ત્યારે જેમ જેમ કર્મઉદયમાં આવે છે, તેમ તેમ ભેગવાતાં જાય છે, પણ મોક્ષ માટે તૈયાર થયેલે જીવ તે જુદે જ વિચાર રાખે. એની મેળે ઉદય આવે તેજ મારે ભોગવવાં તેમ નહી.પણ ઉદયમાં ન આવવાનાં હોય તેને પણ ઉદયમાં લાવવાં કે જેથી તે મારી આધીનતાએ રહે અને તે કર્મો તૂટી જાય. એ કાર્ય, કેવળ સમકિતી, સમજદાર, ધર્મ કરવાવાળે જ કરી શકે. કર્મોને ધ ગતીના એ હાશ અનુનાખીશ, Page #461 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ૪૪૨ ઉદય ન હેાય તે લાવવેા, કે જે ઉદય પેાતાના ગુણાને ખાધા કરનારો ન રહે. શત્રુને પડકાર કરવા તે ક્ષત્રિયનુ કાર્ય છે, પણ ક્ષત્રિયે શત્રુ કરતાં સવાઈ તૈયારી કરવી જોઇએ, નિર્જરા ઃ— પૂર્વબદ્ધ કદલીકામાં જેમ ફેરફાર થઈ શકે છે, તેમ તેના ાય પણ થઈ શકે છે. ઉદ્ધૃત્તન-અપવન-સંક્ર મણુ અને ઉદીરણાનુ સ્વરૂપ તે કર્માંદલીકેમાં ફેરફાર થવારૂપ છે, પણ ક્ષય થવારૂપે નથી. ક્ષય થવારૂપે હાય તેને તે નિરા કહેવાય છે. નિરાના પ્રયત્ન આત્મામાં ન હોય તે કમ દલીકા પ્રતિ સમયે . અત્મામાં વૃદ્ધિ પામતાં જ જાય. અને તેથી કથી સંથા છૂટકારો થવા રૂપ મોક્ષ પ્રાપ્તિ સંભવી શકે જ નહિ. આ જીવ,સમયે સમયે આયુષ્ય સિવાય સાતે કમ ખાંધે છે. આમ સમયે સમયે આત્મામાં કર્મ પ્રવાહ ચાલુ જ છે. એક સમય પણ આત્માની સ્થિતિ ક`પ્રવાહ વિનાની નથી. તે પછી સાથે સાથે નિરાના પ્રયત્ન પણ આત્માએ ચાલુ રાખવે જ જોઈ એ. મકાનમાં હંમેશાં પવનને અંગે ધૂળ આવ્યા કરે છે, પણ સાથે સાથે વાળવા–ઝાપટવાનું કામ ચાલુ હોય તેા કુળના થર જામવા પામે નહિ, અહી નિર્જરા એટલે પૂર્વીબદ્ધ કર્મીને ધીમે ધીમે ક્ષય કરવા. સર્વથા ક્ષય કરવારૂપ નિ રાતે છેલ્લા મરણુ સમયે એટલે કેવલી મરણ સમયે હાય. તેવી નિર્જરા કર્યાં આદ તા ફેર કમ વળગે જ નહિ, કની ફ્રી નિરા કરવી પડે નહિ. આવી નિરા નહિ થવાપામે ત્યાં Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૩. પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન સુધીમાં પણ કર્મને ધીમે ધીમે ક્ષય કરવારૂપ નિર્જર આત્મામાં ચાલુ હોય તે સર્વથા ક્ષય થવારૂપ નિર્જરાની પ્રાપ્તિ પણ ભવિષ્યમાં થઈ શકે છે. નિર્જરા તે કર્મથી છૂટવા માટે છે. કર્મથી બે પ્રકારે છૂટી શકાય. કાંતે એ કર્મ ભેગવી લેવાય તે છૂટી શકે, અને કાંતો તપસ્યાથી ગવાય તે છૂટાય. માત્ર ભેળવીને જ છૂટકારો થતું હોય તે જગતમાં કોઈ પણ જીવ એ નથી કે જે સમયે સમયે કર્મની નિર્જરા નહીં કરતે હેય ! પછી હાય તે સૂમ નિગદને હોય કે હાય તે ચૌદમાં ગુણસ્થાનકે પહોંચેલે હેય. સર્વે જીવ, સમયે સમયે કર્મની નિર્જરા કરે છે. કેઈ પણ સંસારી જીવ આઠે કર્મોને ભેગવટા વીનાને હેતે નથી. આથી જેટલાં કર્મો જીવ ભગવે છે, તેટલાં ત્રટે છે. આનું નામ પણ નિજર છે. પરંતુ માત્ર આવી ભેગવટાની નિર્જરાથી મોક્ષનો માર્ગ મળતો નથી. મોક્ષને માર્ગ તો બાર પ્રકારના તપથી થતી કર્મની નિરાથી જ મળશે. જે ભેગવટાની નિજેરાથી મોક્ષ મળતું હોત તે તે, જીવ રખડતા હોત શાને ? કેમકે એવી નિજર તે આ જીવ અનાદિકાળથી કરતું જ રહ્યો છે. માટે શાસ્ત્રકારોએ મોક્ષ માટે જે નિર્જરા કહી છે તે જોગવટાથી થતી નિજેરા નહીં, પણ બાર પ્રકારના તપથી કરાતી નિર્ભર છે. ઉદયની એટલે ભગવટાની નિજેરામાં તે પાછા જીવ નવાં કર્મને બાંધતે જ જાય છે. એટલે ભગવટાથી થતી નિજરામાં નિર્જરા અલ્પ છે, બંધ વધારે છે, સજ્જડ છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ મેાક્ષ માટેની નિરા તા એવી હાવી જોઈએ કે, કમે* છૂટે ઘણાં અને બંધાય થાડાં, મેાક્ષ માટે તેજ નિરા ઉપયાગી છે. આ ખાર ભેદે નિરા કરનારને મેક્ષ મેળ વવામાં મુશ્કેલી પડતી નથી. ખારપ્રકારના તપની એકેક નિર્જરામાં અનંતા ભવાનાં પાપા ક્ષય કરવાની સત્તા છે. શક્તિ છે. તે માટે જૈનશાસ્ત્રમાં અનેક દૃષ્ટાંતા દર્શાવ્યાં છે. ઘાર પાપાથી ભારભૂત બનેલા અર્જુનમાલી-દ્રઢપ્રહારી વીગેરે પુરૂષાએ તપશ્ચર્યાથી જ ક્ષણવારમાં નિરા સાધી છે પુરૂષાર્થ ઃ ૪૪૪ – ઉદ્રત્તન-અપવન-સંક્રમણ-ઉદીરણા અને નિજ રાનું સ્વરૂપ, આત્માને પુરૂષાના પ્રેરક રૂપ છે. કર્માંના અનાદિ કાળના સચેાગે આ જીવે નરક–નિગેાાતિનાં અનંત દુઃખ અનુભવ્યાં છે. કમ જડ છે, આત્મા ચેતન છે. જડના ચેાગે ચેતન દુઃખ પામ્યા છે અને હજી પણ જ્યાં સુધી જડને સચૈાગ છે, રડેશે, ત્યાં સુધી દુઃખ પામશે. વાસ્તવિક સુખની પ્રાપ્તિ, એ જડ કર્માંના સંચાગ દૂર કરવાથી જ થશે. અને તે સંયોગાના વિયેાગ, પુરૂષા કરવાથી જ થશે. ક,એ જબરજસ્ત ચીજ છે, તેના ઉપર કાબુ મેળવવા તે પુરૂષાથ વિના શકય નથી. આત્મામાં અનત વીય રહેલુ છે. ઘણુ વિના ઉદ્યોત થતા નથી. ગંધકમાં રહેલા અગ્નિ ઘષ ણથી પ્રગટે છે. આત્મામાં અનત શક્તિ-વીય હોવા છતાં ક્ષયાપશમનું ઘણુ ન થાય, ત્યાં સુધી, વીય પેાતાનુ કામ કરી શકે નહિ. Page #464 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાંબદ્ધ કર્મોંમાં થતું પરિવર્તન ૪૪૫ આત્મા, પેાતાની જવાબદારી અને જોખમદારી ઉપર મજબુત રહે, સ્વીકારે, તેજ મેાક્ષને માટે લાયક મની શકે છે. જે આત્મા, જવાખદારી-જોખમદારી સુદ્રઢપણે સ્વીકારે છે, તે આત્મા કને પેાતાથી વધારે સમર્થ માનતા નથી.. કથી વધારે સમ` પેાતાને ( આત્માને) અર્થાત્ પેાતાના ( આત્મીય ) ઉદ્યુમને માને છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે- જેઆ કવાદી છે ( કમ,આત્માથી વધારે સમ છે એમ માનનાર છે) તેમના સંસાર એક પુદ્ગલપરાવત્ત કરતાં વધારે હાય છે. અને જેએ પુરૂષાવાદી છે, તેમના સંસાર એક પુદ્દગલ પરાવર્ત્ત કરતાં પણ એછે હાય છે. પુરૂષાર્થવાદી કદી પણ, કર્મ કરે તે ખરૂ', ભાગ્યમાં હશે ને ખનશે, ભાવિભાવ, જેવા ઉય, વિગેરે નિર્માલ્ય વચના બેલે જ નિહ. પુરૂષા વિના સિદ્ધિ નથી. સમ્યકત્ત્વ પામીએ તે વખતે પામતા પહેલાંના સમયે તે મિથ્યાત્વ હાય છે. અનંતાનુબંધી કષાયાને તાડાય ત્યારે તે મિથ્યાત્વ જાય છે, અને સમ્યક્ત્વ પમાય છે. કેવલજ્ઞાન પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને તેાડીને ( ક્ષય કરીને ) મેળ વાય છે. મેક્ષ મેળવવા માટે પણ અવશેષ કર્મોના ક્ષય કરવા પડે છે. પ્રયત્ન વિના કટ્ઠી પ્રગતિ થતી નથી. જૈનશાસ્ત્રનુ એ જ વિધાન છે. ગ્રંથિ (રાગ દ્વેષની નિબિડ ગાંઠ) સુધી આવે ત્યાં સુધી જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિકરણ માનવામાં આવે Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન દર્શનના કર્મોંવાદ છે. તે યથાપ્રવૃત્તિકરણ સુધી ભવિતવ્યતા છે. પછી પ્રયત્ન વિના ચાલે તેમ નથી. સમ્યકત્વમાં કઈ ભવિતવ્યતા એ અનતામંધીને ભેદ થતા નથી, પણ ત્યાં તે અપૂવ કરણદ્વારા-અત્યંત વિયેૉલ્લાસરૂપ અપૂર્વ પ્રયત્ન થાય, ત્યારે અને છે. વરસાદ તા દાણા પેદા કરે. રોટલે કરવા માટે તે જાતે પ્રયત્ન કશ્વા પડશે. રોટલા પણ વરસાદ કરી આપશે, એમ ધારનાર તે ભૂખ્યા જ રહેશે. તેમ ભવિતવ્યતાનુ કામ યથાપ્રવૃતિકરણ સુધી છે. પછી જેએ પેાતાનુ જીવન ભવિતવ્યતાને જ ભળાવી બેસી રહે તેને મેાક્ષ મળવાના નથી, અને તેઓ કામ ભેાગના કાઢવમાં વધારે ખુંચાવાના છે. કામ ભાગમાં ખુચનારાએ જ માત્ર ભવિત વ્યતાના ભાષે રહે છે. દેશવિરતિ, સČવિરતિ, ઉપશમશ્રેણી યાત્ માક્ષગમન સુધીમાં સત્ર આત્માને પુરૂષાર્થ પ્રયત્તમાન છે. જો એકલી ભવિતવ્યતા ભાગ્યવિધાતા હૈાત, તા તે મેક્ષ સુધી યથાપ્રવૃત્તિ કરણ હાત, પણ તેમ નથી. ગ્રંથિભેદ પછી આત્માને વીચલ્લાસ જોઈ એ. જૈન શાસ્ત્ર ભવિતવ્યતાને નહી' માનવાનુ` કહેતું નથી. પણ વાસ્તવિક રીતે માનવાનું કહે છે, જૈનાની ભવિતવ્યતાની માન્યતાને ઉપાયેાગ સમજવેા ખાસ જરૂરી છે. જ્યારે આત્મા, સકલ્પ વિકલ્પથી આરિૌદ્ર ધ્યાનમાં જાય છે, ત્યારે તેને અચાવવા ભવિતવ્યતાના સહારા આપવાનુ જૈનદર્શીનમાં વિધાન છે. ભવિતવ્યતા (બનવાનુ' અને છે) તરફ ખેંચીને Page #466 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન ૪૪૭ હેતુ તે! તે આત્માને રૌદ્ર ધ્યાનથી ( તેનાથી થનાર કર્મીબંધનથી દુર્ગતિથી) બચાવવાના છે. સમ્યગ્દર્શનાદિ ધર્માંનુષ્ઠાનમાં ભવિતવ્યતાને આગળ કરવાનું (ભવિતવ્યતાના બહાને ધર્મ ધ્યાનાદિથી પાછા હઠવાનું–તે નહિ કરવાનું ) જૈનશાસનમાં વિધાન નથી. પણ શ્રી તીથ કર દેવના વચનામૃતે શ્રવણ કર્યા બાદ, પરિસ્થિતિ જાણ્યા બાદ પણ, કમનું કાસલ કાઢવામાં આળસ નહિ જ હાવી જોઈએ. ત્યાં ખનવાનું હશે તે ખનશે, એમ ભવિતવ્યતાને ઉપયેાગ નથી. ત્યાં તે પુરૂષાથ ફેરવવાના સતત ઉપદેશ છે, મજબુત ઉપદેશ છે. - કાર્ય સિદ્ધિમાં જૈનદર્શન પાંચ કારણુ માને છે. ભવિતવ્યતા, ક, નિયતિ, કાળ તથા પુરૂષા (ઉદ્યમ). આ પાંચેયમાં કરવાનું છે તે એકજ, અને તે ઉદ્યમ. ઉદ્યમ જેમ કારણ છે, તેમ બાકીનાં ચાર પણ કારણેા છે. તેમ છતાં તેમાં મુખ્યતા પુરૂષાથ (ઉદ્યમ)ની છે. કાલ-સ્વભાવ વીગેરે કાઈનાં કર્યાં થતાં નથી. પણ જીવ કરી શકે તે ઉદ્યમ છે. જેને સાચા પુરૂષાર્થ કરવા નથી, તે તે સ્વબચાવને માટે કહે છે કેઃ ધારેલુ કરવામાં, નહિ કરવામાં કે પલટાવવામાં દુનીયા કોઈ સમ નથી. જે ભાવિ હાય તેજ થાય છે. ભવિતવ્યતા જ મળવાન છે, એ તા કરતા હાય તે કરવું, આપણને કાંઈ લાગતું વળગતું નથી, થવાનુ છે તે તે ગમે તેમ કરે। તા પણ થવાનુ જ છે.” હવે જો ભવિતવ્યતા જ આધારભૂત હોય તેા, તમામની ભવિતવ્યતા ભિન્ન ભિન્ન કેમ છે? ત્યાં તે માનવું Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જૈન દર્શનને કર્મવાદ જ પડશે કે જે આત્માને પ્રયત્ન તેવી ભવિતવ્યતા ઘડાઈ. આત્માને પ્રયત્ન સારે હોય તે ફળરૂપ ભવિતવ્યતા સારી, આત્માને પ્રયત્ન નરસ હોય તે ફળરૂપ ભવિતવ્યતા નરસી. આથી સિદ્ધ થાય છે કે ભવિતવ્યતાતે બિચારી પાંગળી છે. જ્યાં સુધી જીવ કર્મ ન બાંધે ત્યાં સુધી ભવિતવ્યાની તાકાત નથી કે જીવને કોઈ પણ ગતિમાં લઈ જઈ શકે. એટલે ભવિતવ્યતા પેદા થવામાં પણ જીવને ઉધમ (પુરૂષાર્થ) જ કારણરૂપ છે. ભવિતવ્યતાના નિર્માણ થવા ટાઈમે પણ જીવને ઉદ્યમ તે હેાય જ છે. પણ મિથ્યાત્વના ગે ત્યાં વિપરીત ઉદ્યમ હોય છે. એટલે પરંપરાએ સંસારની વૃદ્ધિ કરનારી ભવિતવ્યતાનું તે નિર્માણ કરે છે. સાચે ઉદ્યમ કે સાચા પુરૂષાર્થનું તેને જ્યાં સુધી ભાન ન હોય ત્યાં સુધી સ્વઉદ્યમ દ્વારા ભવિતવ્યતાનું નિર્માણ થતું હોવા છતાં પણ જવાબદારી ભવિતવ્યતાને જ સેંપે છે. ભવિતવ્યતા, કાળ કે સ્વભાવ એ પુરૂષાર્થથી બહાર છે. તે પુરૂષાર્થને વિષય નથી. પુરૂષાર્થને વિષય તો કર્મોકરવાં, ભેગવવાં, યાતે મેક્ષના કારણે પ્રાપ્ત કરી છેવટે મોક્ષ મેળવવું એજ છે. હિંસા, જૂઠ, ચેરી વગેરે કર્મો– દયથી બને છે. તેમાં ઉદ્યમ કરવાનું શ્રી જિનેશ્વર દેવે કહ્યું નથી, પણ મેક્ષ માગને અંગે ઉદ્યમ કરવાનું ભગવાને ફરમાવ્યું છે. મિથ્યાત્વ દશામાં જીવને પુરૂષાર્થ, કર્મો કરવામાં તથા ભેગવવામાં જ થાય છે. અને મિથ્યાત્વ નષ્ટ થયે છતે મેક્ષનાં કારણે મેળવવામાં પુરૂષાર્થ થાય છે. અને તે કારમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થવારૂપ કાર્ય સિદ્ધિ થાય છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૪૯ જેમ કેટલાક જવાબદારી ભવિતવ્યતાને ભળાવી દે છે. તેમ કેટલાક જાણે પતે દોષરહિત હોય તેમ કમને દોષ આપે છે. પણ અહીં વિચારીએ તે સમજાય છે કે કર્મ, જડ કે ચેતન? કર્મ થયું કયાંથી ? કર્મ કોઈનું કર્યું થયું કે આપો આપ ફૂટી નીકળ્યું ? માનવું જ પડશે કે કમને કર્તા પણ જીવ જ છે. કર્તા છે તો પછી ભક્તા તે છે જ. વૃક્ષના છેડવા કે અનાજ આપોઆપ ઉગતાં નથી. ફણગા પિતાની મેળે ફૂટી નીકળતા નથી. ઉગાડનાર ખેડુતના ઉદ્યમથી જ ઉગે છે. જો કે બીજ વિના ખેડુત વાવે શું ? એટલે ખેડુત પણ જોઈ એ, બીજ પણ જોઈએ, એને વૃષ્ટિ આદિ સાધન પણ જોઈએ, તેમ છતાં પણ ખેતરને માલીક તે ખેડુત જ કહેવાશે. જો કે બીજમાંથી અનાજ પેદા થાય છે, પણ પેદા કરનાર તે ખેડુત જ ગણાશે. સામગ્રી બધી છતાં વાવવું કે નહીં વાવવું, થોડી જમીન વાવવી કે બધી વાવવી, અનાજ વાવવું કે બીજું કંઈ વાવવું, કયું અનાજ વાવવું, આ તમામ માટે જવાબદાર-જોખમદાર ખેડુત છે આ ઉપરથી સમજવું જોઈએ કે આત્મવિકાસ સાધ. હોય તે ભવિતવ્યતાના ભરેષે નહિ બેસી રહેતાં આશ્રવ (કમ આવવાના માર્ગ ) રૂ૫ પુરૂષાર્થથી દૂર રહી, સંવર (આવતાં કર્મને રોકવાના માર્ગ) તથા નિર્જરા (પૂર્વબદ્ધ કર્મને કમેકમે ક્ષય કરે) રૂપ પુરૂષાર્થમાં આત્માએ પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. મનુષ્યને દાંતની પ્રાપ્તિએ ભવિતવ્યતા કરનાર છે, પરંતુ ચાવવાનું કાર્ય ભવિતવ્યતા કરાવનારી નથી. તે તે ઉદ્યમથી જ થાય છે. એ રીતે * કમને કરવાના સાથથી દર હતાં આ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૫૦. જૈન દર્શનને કર્મવાદ મનુષ્યભવાદિ સામગ્રી ભવિતવ્યતા અર્પનાર છે, પરંતુ તે સામગ્રી વડે સંવર તથા નિર્જરા કરવી તે તે પુરૂષાર્થથી જ થાય છે. જ્યાં સંવર-નિર્જરા માટે પ્રયત્નની જરૂર છે, ત્યાં ભવિતવ્યતાના ભરેષે રહેવું એ ભૂલ છે, કર્મને ઉદય ભવિતવ્યતાને આધીન થઈ જાય, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર,એ રત્નત્રયીની આરાધના -સંવર તથા નિર્જરાનું પિષણ-આશ્રવ-બંધનું શેષણ એ તમામ ભવિતવ્યતા કરવાની નથી. ત્યાં તે આત્માએ પોતે પ્રયત્ન આદર પડેશે. - શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે (પંચ વસ્તુ પૃષ્ઠ ૨૬-ર૭) બાદરપણું, રસપણું, પર્યાપ્તપણું, પંચે ન્દ્રિયપણું, મનુષ્યપણું, દેવગુરૂ ધર્મની જોગવાઈ, અને શ્રદ્ધા આદીની પ્રાપ્તિ થઈ છે, પણ તે બધાની સફળતા પુરૂષાર્થથીજ છે. પુરૂષાર્થમાં જ કસોટી છે, ત્યાં પાછો પડે તે ખલાસ. ઉપરોક્ત તમામ વસ્તુની પ્રાપ્તિ થયે છતે પણ આરાધના ન કરીયે તે પ્રયત્નની ખામી છે. સાધન દ્વારા પણ સાધ્ય સિદ્ધ ન કરાય તે સાધનની સાર્થકતા શી ? નવાં કર્મો ન બાંધવાં, બધેલાં કર્મ તેડવાં તથા ઊદયમાં આવેલાં કર્મોને નિષ્ફળ કરવાના પુરૂષાર્થ વિના મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ નથી. - શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા કહે છે કે છેલ્લા પુદગલપરાવર્સમાં આવેલે જીવ જ ઉદ્યમમાં કટીબદ્ધ હોય છે. પૂર્વસંચિત અંતરાયકર્મ હોય, ત્યાં સુધી કાર્ય Page #470 -------------------------------------------------------------------------- ________________ પૂર્વબધ્ધ કર્મમાં થતું પરિવર્તન ૪૫૧ સિદ્ધિમાં, ખલનાઓ થાય, પણ તે અંતરાયકર્મને તોડનારો તે ઉદ્યમ જ છે. હવે એ ઉદ્યમ શું પ્રવૃત્તિમાં કરે? કેવી રીતે કરે કે જેથી નવાં કર્મ ન બંધાય, બાંધેલાં તુટતાં જાય, અને ઉદયમાં આવેલાં નિષ્ફળ થાય, તે વિચારીયે. મોક્ષને માર્ગ ઔપશમિક, ક્ષાયિક તથા ક્ષાપશમિક ભાવમાં છે. આ ત્રણે ભાવે ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. આ ત્રણ ભાવથી પણ ઘણા અજ્ઞાત હોય છે. માને કે દશ હજારનું દેવું ધરાવનાર, ત્રણ આસામીઓ છે. તેમાંથી એકે તે આના પાઈ સાથે, રોકડા ગણું દીધા. અને તે ત્રણ મુક્ત થયે. - બીજાએ રાજ્યમાં લાગવગ પહોંચાડી, પિતાના ઉપર બાર માસ સુધી કઈ પણ દવે ન કરે, જપ્તિ ન લાવે, વૅરંટ ન કઢાવે, તે હુકમ મેળવ્યો. ત્રીજાએ ભેગા કરીને, પોતાની પરિસ્થિતિ જણાવીને સમજાવી દીધા. કાંધાં કરી આપ્યાં. એ જ રીતે આત્માના દર્શન-જ્ઞાન–ચારિત્ર ગુણે ઉપર કર્મોનું આક્રમણ થયું, હલે આવ્યા, ત્યારે સંપૂર્ણ સામÁવાન આત્માએ તે, કર્મનો છેદ કરી નાખે. (નાણાં– નગદ ગણું દીધાં). અને છૂટયો. તેણે આત્માના ગુણ જાજવલ્યમાન કર્યા. આનું નામ ક્ષાયિક ભાવવાળે. - બીજા આત્માએ, મુદ્દત લીધી. આનું નામ પ• શમિક ભાવ. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર જેને દર્શનને કર્મવાદ ત્રીજા આત્માએ લેણદાર દેણદાર એકેનેય નુકસાન નહિ થાય, તે કાંધાને રસ્તે કાઢયે. કર્મના રસને તેડે પણ ખરો. પુદ્ગલેને પણ રહેવા દે. આનું નામ ક્ષાપશમિક ભાવવાળો. જ્ઞાનાવરણીયાદિ કર્મોને ઉદય થાય ત્યારે, તેના વિકારને તેડવામાં આવે તથા તેના પ્રદેશને ધીમે ધીમે ભેગવવામાં આવે, તેનું નામ ક્ષાપશમિક ભાવ. કમેને ધીમે ધીમે વેદવાં, તે લાપશમિક ભાવ. ધર્મ આ ત્રણ ભાવમાં છે. રત્નત્રયીઆદી ધર્મ, કે દાનાદિ ચતુષ્કરૂપી ધર્મ, આ ત્રણ વાડી કે ઉપવનમાં રહેનારા છે. આ વાડી, આ ઉપવન, પ્રયત્ન વીના બનનાર નથી. મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું, આદી સામગ્રી ઔદયિક ભાવની છે. મોક્ષ સાધવા માટે, એ સામગ્રીની આવશ્યક્તા ખરી, પણ એ બધી સામગ્રીની સફલતા, ક્ષપશમભાવ. વાળાને છે. અને તે પણ પ્રશસ્ત ક્ષાપશમિક ભાવવાળાને. અત્યારે આપણને ક્ષાપશમિક તથા ઔદયિકભાવ, એ બન્નેને ગ છે, પણ તે પ્રશસ્ત કેટીને કેટલે અંશે છે, અને અપ્રશસ્ત કોટીને કેટલે અંશે છે, એને નિર્ણય, યોગ્ય વિચારણાથી સ્થૂલ રીતે તે આપણે પોતે જરૂર કરી શકીયે. અને એ રીતે, પૃથક્કરણ કરવાની મહેનત ચાલુ રાખીયે તે એ દ્વારા પણ આપણે આપણા ઘણા વિકાસને સાધી શકીયે. પશમ ચાર ઘાતકમને થાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ ચાર ઘાતક ભાવવાળા અશરત કોઈ પ્રશસ્ત તથા ઔદવિ Page #472 -------------------------------------------------------------------------- ________________ પૂ બકમાં થનું પરિવર્તન ૪૫૩ વડે આત્માના અનંતજ્ઞાન, અને'તઃશન, અનંત ચારિત્ર અને અનંતવીય, એ ચારે ગુણા અવરાએલા છે. એ ચારે ગુડ્ડા પ્રગટ થયા પછી અવ્યાબાધ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું. અને અનુરૂલઘુ, એ ચારે ગુણેાની પ્રાપ્તિ થવી સહેજ છે. એટલે ચાર ઘાતી કમના યેાપશમ સાધવા જોઈએ. એ ચારે કર્મોના ક્ષયપશમ સાધવા માટે, જ્ઞાનાચાર-દેશ નાચાર– ચારિત્રાચાર–તપાચાર અને વીચાર, એ પાંચે આચારના ભેદોનું જ્ઞાન સંપાદન કરી, તે પાંચે આચારના ઉત્તરભેદોની આરાધનામાં ઉદ્યમી ખનવુ' જોઈ એ. અને એ ભેદોનુ જેમાં આરાધન થતુ હોય, તેવાં અનુષ્ઠાનેામાં પ્રવૃત્તિ કરવાથી, ચારે ઘાતીકમ ના ક્ષયાપશમ, ક્રમેક્રમે વૃદ્ધિ પામ્યે છતે, અનંતજ્ઞાનાદિ ચાર ગુણ્ણા, પ્રગટ થવારૂપ ક્ષાયિકભાવની સ પૂર્ણ પણે પ્રાપ્તિ થાય છે. અહી. એટલુ તે ખાસ લક્ષમાં રાખવુ' જરૂરી છે કે, પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવ જ, ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ થાય છે. તે પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવની શરૂઆત, સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી જ થાય છે. સમ્યગ્દર્શન ગુણ, દશ નમાડુનીયક ના-ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થાય છે. અન્ય કર્મના ક્ષયેાપશમ પણુ, દશ નમાહનીય કર્મોના ક્ષયાપશમના મેળ તેની સાથે સધાય ત્યારે જ પ્રશસ્ત ક્ષયેાપશમ ભાવને પામે છે. દર્શનમેાહનીયના ક્ષયાપશમ પછીથી ચારિત્ર માહનીયના પણ સુંદર પ્રકારના ક્ષયપશમ થાય. પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવની એ ઉચ્ચકક્ષા છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શીનતા કવાદ પ્રશસ્ત ક્ષાયે પશમિકભાવ વીના, ઔયિક ભાવની પણ કંઈક મત નથી. ઔદયિકભાવતા સ્હેજે પ્રાપ્ત થાય એવા છે. એવા ઔદિયકભાવ આ જીવે સસારપરિભ્રમણમાં અનતી વાર પ્રાપ્ત કર્યાં હશે. સાથે ક્ષાયે પશમિકભાવ પણ પ્રાપ્ત કર્યાં હશે. આજના વિજ્ઞાનકારોએ, મનુષ્યભવ-ધન-ધાન્યાદિ ઔયિક ભાવની સામગ્રી હાવા સાથે મતિજ્ઞાનાવરણીય કમ ના યેાપશમ વડે, અનેક શેાધખેાળોની પ્રાપ્તિ કરી. પણ દનમેહનીયક ના યે પશમ વિના તે ઔદયિક અને ક્ષાયે પશમિકભાવની સાકતા શી ? તેવાઓને તે, ઔયિક ભાવના જોરે, ક્ષયાપશમિકભાવ પણ મલીન બનીને ઔયિકભાવને જ પુષ્ટ કરનારા અને છે. એટલે દનમેાહનીયક્રમના ક્ષયાપશમ વીના, ઔયિકભાવ કે અન્ય કર્મના ક્ષાયેાપશમિકભાવ, ક્ષાયિકભાવની પ્રાપ્તિ રૂપે થતા નથી. ૪૫૪ પ્રશસ્ત ક્ષાયે પશમિકભાવ પ્રગટ કરવા માટે, ઔદયિક ભાવનું જોર, પહેલું હઠાવવુ' જોઈ એ. ઔદિયકભાવઉપરના અ‘કુશ તેા, પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવ જ લાવી શકે છે. માટે ઔયિકભાવની પરાધીનતામાંથી છુટવાને માટે, અને પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવની પ્રાપ્તિને અર્થે, આત્માએ દશ નમાહનીય અને ચારિત્રમેહનીયના ક્ષયાપશમ તરફે ખૂબ જ લક્ષ્યવાળા બનવુ. જોઈ એ. ઘણી વખત એવુ પણ બને છે કે, પ્રશસ્ત ક્ષાયેપમિકભાવ પામવાની તીવ્ર ભાવના હાવા છતાં પણુ, Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન તદનુરૂપ અનુષ્ઠાનેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. અને ઔદવિકભાવના એટલી જોરદાર ન હોય તે પણ, તદનુરૂપ અનુષ્ઠાનમાં ઝટ પ્રવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે ઔદયિકભાવને વેગ આપે તેને અનુસાર પ્રવૃત્તિ કરાવે, એવાં કર્મ પણ, આત્માને વળગેલાં હોય છે. ત્યાં કર્મો, જેમ સહાયક બને છે, તેમ મેક્ષની સાધનામાં ક અંતરાય કરનારાં પણ બને છે. મેક્ષની સાધના, ક્ષપશમની સાથે જ્યારે આત્માના પુરૂષાર્થને વેગ થાય છે, ત્યારે થઈ શકે છે. આત્માને પુરૂષાર્થ કરવામાં ઉત્સાહીત બનતાં અટકાવે, અને આત્માના પુરૂષાર્થને તેડી પાડવાને માટે મથે, એવય કર્મોદય હોઈ શકે છે. એમ છતાં કર્મના જોરદાર ઉદયની સામે પણ, આગળ ધપે જવાને પ્રયત્ન જારી રાખનારાઓ જરૂર ફાવી જાય છે. કર્મના ઉદયને જાણીને વિચાર કરે કે, આ જેમ જેર કરે તેમ મારે આને તેડવા પ્રયત્ન કર. એમ કરતાં પડીયે જવાય, પાછળ પડાય, પણ એને પ્રયત્ન જારી રાખવે. કર્મને ઉદય ગમે તેટલું જોરદાર હોય, તેમ છતાં પણ જે આત્મા ધીરજથી પિતાના પુરૂષાર્થને ચાલુ રાખે છે, તે આત્મા જરૂર સફલતાને પ્રાપ્ત કરી શકે છે. મહેનત કરવા છતાં તત્કાલ સફળતા ન મળે એ પણ સંભવીત છે. પરંતુ પ્રયન જો બરાબર જારી રાખ્યું હોય તે, ધ્યેય સિદ્ધ થયા વિના રહેજ નહીં. Page #475 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના વાદ જ્ઞાનાવરણીયકમ ના ન્તરદાર ઉદયમાં પણ એક ધારા ખાર વર્ષ સુધી પ્રયત્ન ચાલુ રાખનાર, માતુષ સુની, અનન્તજ્ઞાની અન્યા હતા. ઃઃ મા રૂષ, મા તુષ” એટલાં જ પદ્મા રટવા છતાં, સ્મૃતિમાં નહી રહેવાથી તેનુ' રટણ એ ચાર દહાડા, બે ચાર મહિના, કે બે ચાર વર્ષોં સુધી નહી, પણ ખાર વરસ સુધી રાખ્યું. માત્ર આટલાં જ પદોનુ સતત રટણું કરવા છતાં, યાદ નહીં રહેવાથી લેાકેા હાંસી કરવા લાગ્યા, નિન્દા કરવા લાગ્યા. તે પણ મગજ ઉપરના કાબુ ગુમાવ્યે નહીં, અને સમતારસમાં લીન બનીને રટવાને પ્રયત્ન ચાલુ રાખ્યા. તે “ મા રુપ, મા તુ ” એટલાં પદોનુ જ્ઞાન તેા શું, પરંતુ એ મહામુનીને જગતમાં જેટલા જીવ અજીવાદિ પદાર્થોં છે, તેનું અને તેના સ` પર્યાયનું પણ, સ`કાલીન જ્ઞાન થયું. બાકી જો એ વખતે પુરૂષાર્થ કરવામાં તેમને કટાળેા આવ્યે હાત, અને જ્ઞાન પ્રત્યે જો દુર્ભાવ જાગ્યા હાત, તે તેઓ કદાચ એથી પણ ઘેાર પ્રકારના જ્ઞાનાવરણીય કમ ને ઉપાર્જન કરનારા બનત. નન્દિષેણુ મુનીએ વેશ્યાને ત્યાં રહ્યું રહ્યું પણ બાર વર્ષામાં એમણે પેાતાના ચારિત્રમેાહનીય કમને નિલ બનાવી દેવાને માટે રાજ દશ દેશને પ્રતિષષીને ત્યાગી મનાવવાના ક્રમ જાળવી રાખ્યા હતા. એટલે જેને પેાતાનુ કમ જોરદાર લાગતું હાય, તેમણે એ કર્મીને નબળું પાડી દેવાના પ્રયત્ન કરવા જ જોઈ એ. પ્રયત્ન વિના સિદ્ધિ નથી. શ્રી જિનેશ્વરદેવનુ વચન તે ભવિતવ્યતા, કાલ, નિયતિ, અને કમ એ ચાર કારણેા માટે આરીસા રૂપ છે, તથા ઉદ્યમ માટે તે રણસિંહ રૂપ છે. ૪૫ Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું જૈનદર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા સંસ્કાર, વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ, કર્મ, એવાં વિવિધ નામે પૈકી કેઈપણ નામે કર્મનું માનવાપણું તે દરેક આસ્તિક દર્શનમાં છે. પુણ્ય-પાપ, શુભ-અશુભ, એ રીતે કર્મના ભેદે તે બધા દર્શનેમાં માન્યા છે. તેમ છતાં જૈનદર્શને, કર્મના સિદ્ધાંતની વિસ્તારપૂર્ણ અને બુદ્ધિગ્રાહ્ય તથા ન્યાયપુર સર જે રીતે સમાચના કરી છે, તેવી ઊંડી સમાલોચના, બીજા દર્શનેમાં જવલ્લે જ જોવા મળે છે. જૈનદર્શનમાં છ દ્રવ્ય બતાવવામાં આવ્યાં છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અને પુદ્ગલ ક્રિયાશીલ અને બાકીના ચારને નિષ્ક્રિય બતાવવામાં આવ્યાં છે. વળી છએ દ્રવ્યેને ભાવશીલ બતાવવામાં આવે છે. એટલે જીવ અને પુદ્ગલમાં ભાવવતી શક્તિ ઉપરાંત, કિયાવતી શક્તિ છે. આ શક્તિના કારણથી આત્મામાં કંપનરૂ૫ કિયા થાય છે. જે ક્રિયાના નિમિત્તથી પુદ્ગલના વિશિઆ પરમાણુઓમાં પરિણમન થાય છે. તેને કર્મ કહેવામાં આવે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના ક વાદ જીવ અને કમ પુદ્ગલ તે અનાદિકાળથી સાથે રહે છે, એટલે જીવ અને કમ પુગલના અનાકાળથી સંબંધ છે. જીવ અનાદિકાળથી કમ–કામ ણુશરીર યુક્ત છે. જીવતત્ત્વનુ' જે સ્વરૂપ, જૈનદર્શનમાં બતાવવામાં આવેલ છે, તે સમજવામાં આવે તે કમના સિદ્ધાન્ત સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. ૪૫૮ સ'સારી જીવમાં પુર્વાંગલ અને ચેતન તત્ત્વા છે, તે અન્ને ક્રિયાશીલ અને ભાવશીલ છે. અનાદિકાળથી જીવમાં કમ પુદ્ગલ અને ચેતનતત્ત્વના સંબંધ છે, એટલે આત્માને જે સ્વભાવ, સભ્યજ્ઞાન, દશન અને ચારિત્ર છે, તે ઉપરાંત કષાયામાં પરિણિત થવાની વિભાવશક્તિ પણ રહેલ છે. આ વિભાવશક્તિથી જીવમાં રાગદ્વેષ આદિ અધ્યવસાય-પરિણામ થાય છે, એક પ્રકારની ક્રિયા થાય છે, આત્મપ્રદેશમાં કપન થાય છે, જેમાં મન, વચન અને કાયાના ચેાગા સાધન અને છે. આવાં 'પનથી આવી ક્રિયાથી, જીવ, અહારના પુદૂંગલેાને ખેચે છે, આકષ ણ કરે છે, અને પોતાના અધ્યવસાય વડે જ કર્મ પુદ્દગલામાં પ્રકૃતિ, સ્થિતિ, આદિ ભિન્નરૂપે પરિત કરે છે. કના આકષ ણુને લીધે જીવ, વિભાવદશાને પામે છે. તેમાં રાગદ્વેષ આદિ કષાયેા થાય છે, તે કષાયથી બહારના પુદ્દગલે ખેં'ચાય છે, અને ક રૂપે પરિ ણમે છે. એ પ્રમાણે જીવમાં આકષણ પ્રત્યાકષ ણુ ક્રિયા, જડ અને ચેતનના અનાદિ સમધથી ચાલુ રહે છે, અને સસાર ચાલ્યા કરે છે. કના જીવ સાથેના સંબધ જ્યારે Page #478 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં પ્રરૂપિત કમ સ્વરૂપની વિશિષ્ટતા ૪૫૯ સČથા ત્રુટી જાય છે, અર્થાત્ કના આત્યંતિક ક્ષય થાય છે, ત્યારે આ આકષ ણુ ક્રિયા બંધ થાય છે, અને જીવને સંસારસંબંધ ત્રુટી જાય છે. જૈનદર્શને જડ અને ચેતન, પુર્દૂગલ અને જીવતત્ત્વાની જે પ્રમાણે પ્રરૂપણા કરી છે, તે માનવામાં આવે તે જ આખા કર્મોના સિદ્ધાન્ત ન્યાયપુરઃસર બને છે. સાંખ્ય આફ્રિના નિત્ય એકાંતવાદમાં કમના સિદ્ધાન્ત અંધ બેસતા નથી. કારણ કે તેમાં પુરૂષને નિષ્ક્રિય ફક્ત દ્રષ્ટા માનવામાં આવે છે. વેદાંત જેવા અદ્વૈતવાદમાં પણ કર્માંના સિદ્ધાન્તને આછે અવકાશ છે. કારણ કે તે દર્શનમાં કર્મ –જડની સત્તા પારમાર્થિક માનવામાં આવતી નથી, અને પારમાર્થિક માનવામાં આવે તે દ્વૈતવાદ આવીને ઊભેા રહે છે. બૌદ્ધના એકાંત ક્ષણિકવાદમાં પણ કર્માંના સિદ્ધાન્તને અવકાશ રહેતા નથી. કારણ કે આત્મા ક્ષણિક હાવાથી તા કમના કર્તા અને ભેાકતા જુદા જુદા પડી જાય છે. એટલે દરેક દર્શોના કર્માંના સિદ્ધાન્તને તે માને છે, પણ તેઓએ માન્ય રાખેલ તત્વપ્રરૂપણા સાથે કમનો સિદ્ધાન્ત બધ એસતા થતા નથી. જૈનદર્શન, જીવ સાથેના કર્મ પુદ્ગલનો સંબંધ અનાદિ માને છે, એટલે શુદ્ધઆત્મા કયા કારણથી જડ-કમના પાશમાં આળ્યે, તે સવાલ ઉપસ્થિત થતા નથી. જૈનદર્શન જીવને કુટસ્થ નિત્ય માનતું નથી, પણ પરિણામી નિત્ય, પારિ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ જૈન દર્શનને કર્મવાદ માણિક ભાવવાળો અને ક્રિયાશીલ માને છે. એટલે રાગદ્વેષ આદિ જુદા જુદા અધ્યવસાયેથી જીવમાં સતત ક્રિયા ચાલુ રહે છે, જેને પરિણામે અનાદિકાળથી જીવ, પુદ્ગલના સંબં. ધમાં રહેલું છે, અને વર્તમાન કાળમાં પણ તે ક્રિયા ચાલુ હેવાથી કર્મ અને જીવને સંબંધ ચાલુ રહ્યા કરે છે. વળી જીવ, અનાદિ કર્મસંતતિમાં પતિત હોવાથી એકાંત અમૂર્ત પણ નથી. કથંચિત્ મૂર્ત પણ છે. એટલે જડ કર્મ, તે મૂર્ત હોવા છતાં, તેને અમૂર્ત જીવને સંબંધ થઈ શકે છે. કર્મ એ પૌગલિક છે, એટલે મૂર્ત છે. કારણ કે મૂર્તતા (Extension) એ જડને સ્વભાવ છે. અમૂર્તતા એ ચેતનને સ્વભાવ છે. શરીર વગેરે મૂર્ત છે, એટલે તેનું કારણ કમ પણ મત હેવું જોઈએ. કર્મ, જુદા જુદા શરીરેને ઉત્પન્ન કરે છે, તેમ જીવને સુખ દુખ પણ આપે છે. જુદા જુદા પ્રકારના શરીરની ઉત્પત્તિનું કારણ, કર્મ-કાર્પણ શરીર છે. એટલે શરીર આદિની ઉત્પત્તિમાં, કર્મ એ ઉપાદાન કારણ છે. સુખ દુખ એ આત્માના ધર્મો છે, એટલે સુખ દુખમાં ઉપાદાન-સમવાયી કારણ આત્મા છે, અને કર્મ એ નિમિત્ત કારણ છે. જીવ સંસ્થાનમાં મિશ્રિત થયેલ કર્મ અને ચેતનતને બુદ્ધિથી જુદા પાડી, તેનો વિચાર કરવામાં આવે તે જીવના સંબંધથી કર્મમાં કાંઈ ગુણ થતું નથી, તેમ કર્મના સંબંધથી જીવમાં કાંઈ ગુણ ઉત્પન્ન થતું નથી. જીવ અને પુદગલ તે એકબીજાના નિમિત્તથી વિશિષ્ટ પરિ. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા ણામ પામે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં સ્થિત છે. પરિણમનમાં એક બીજાના ઉપાદાન કારણ થતા નથી. ફક્ત નિમિત્ત કારણ બને છે. કર્મના સંબંધથી જીવમાં રાગદ્વેષ આદિ પરિણામ થાય છે, પરિણતિ તે સ્વદ્રવ્યમાં જ થાય છે. પરદ્રવ્ય તે ફક્ત નિમિત્ત કારણ થાય છે. ટુંકામાં કર્મ એ પૌગલિક છે, મૂત્ત છે, અને આત્મા સાથે સંબંધમાં આવવાથી આત્મામાં રાગદ્વેષ આદિ અધ્યવસાયે ઉત્તપન્ન કરવામાં નિમિત્ત કારણ બને છે. ભૌતિક જગતમાં નિયમ છે કે-પદગલિક શક્તિ કાયમ રહે છે. કેઈવાર પણ નષ્ટ થતી નથી. તેનું ફક્ત રૂપાંતર થાય છે. આ નિયમને Conservation of energy કહેવામાં આવે છે. તે પ્રમાણે નૈતિક–આધ્યાત્મિક જગતમાં પણ નિયમ છે. આ નિયમ જ શાસ્ત્રીય ભાષામાં કર્મને સિદ્ધાત છે. સારાં કે નરસાં જે કામ કર્યા હોય તે નિષ્ફળ જતાં નથી. પણ તેનાં ફળ, કર્તાને ભેગવવાનાં રહે જ છે. તે નિયમ વ્યક્તિગત છે, એટલું જ નહિ, પણ સમષ્ટિગત –વિશ્વવ્યાપી છે. અને તે નિયમ ઉપર જ જગતને વ્યવહાર નિર્ભર રહે છે. ઈશ્વર જેવી એક અંગત વ્યક્તિને વિશ્વના કર્તા, હત્ત, કે સંહર્તા નહિ માનતાં, બૌદ્ધ, જૈન, સાંખ્ય આદિ દર્શનેમાં કર્મને વિશ્વવ્યાપી નિયમ જ, જગતની વ્યવસ્થા શક્તિનું સ્થાન લેંગવે છે, અને ધર્મમાં સ્થિર રહેવાનું એક પ્રેરણાદાયી તવ બને છે. કર્મને સિદ્ધાન્ત નહિ માનવાથી તે જગતમાં નીતિ અને ધર્મના નિયમે રહેતા નથી. અને જગતની નૈતિક Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જૈન દર્શનને કર્મવાદ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જાય છે. જેથી એકાંત જડવાદ આવીને ઉભું રહે છે. કમને ખ્યાલ બે રીતે પેદા કરવાનું છે. એક તે કર્મને નિયમ, કે જે નિયમ ઉપર જગતની નૈતિક વ્યવસ્થા સ્થાપિત છે; કર્મને બીજે ખ્યાલ એ છે કે જીવ અને પુદ્ગલના પરસ્પર સંબંધથી ઉત્પન્ન થતી એક શક્તિ, કે જેમાં ફળ આપવાની સત્તા છે. આ શક્તિ, કર્મ પુદ્ગલેમાં રહેલી છે, માટે તે દ્રષ્ટિએ કમ એ પૌગલિક છે, અને ફળ આપ્યા વિના તેને ક્ષય થતું નથી. કર્મને વિશ્વવ્યાપી નિયમ, બીજા આર્યદર્શને માન્ય રાખે છે. સારા તેમજ માઠાં કૃત્યેનાં ફળ અવશ્ય મળે છે, એવું સર્વદર્શને એક અવાજે કહે છે. પણ તેમાં જીવ અને પુદગલમાં કેવી ક્રિયા થાય છે, તે બતાવવામાં આવતું નથી. દાખલા તરીકે ગુરૂત્વાકર્ષણને નિયમ સૌ માને છે, ભારે વસ્તુ હલકી વસ્તુને ખેંચે છે, એ એક પ્રત્યક્ષ હકીકત છે. લેહચુંબક બીજા સેઢાને ખેંચે છે, એ પણ જાણીતી હકીકત છે. પણ એ ખેંચવાની શક્તિ કયાંથી આવી? અને અરસ્પરસના ખેંચાણ વખતે બન્ને વસ્તુઓના પરમાણુ અને સ્કંધમાં કેવા કેવા ફેરફાર થાય છે, તે હકીકત વૈજ્ઞાનિક જ પ્રાગદ્વારા જાણે છે. તે પ્રમાણે કર્મને નિયમ તે બીજા દર્શને કબુલ રાખે છે, પણ કર્મની પ્રક્રિયામાં, જીવ અને પુદ્ગલમાં કેવા કેવા ફેરફાર થાય છે, કર્મની પ્રકૃતિ, સ્થિતિ આદિ કેમ બંધાય છે? કર્મને આશ્રવ અને બંધ Page #482 -------------------------------------------------------------------------- ________________ જૈન દનમાં પ્રરૂપિત ક સ્વરૂપની વિશિષ્ટતા ૪૬૩ કેમ થાય છે ? તેના સવર કેમ થઈ શકે ? સક્રમણ, અપકણુ આદિકરણા કેમ થઈ શકે ? તે તે કેવલી ભગવાને જ આત્મપ્રયાગ દ્વારા અનુભવ કરી, જગત સમક્ષ આગમામાં મૂકેલ છે. જૈનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્માંના મૂળ આઠ ભેદ અને અવાંતર ૧૫૮ભેદદ્વારા કરેલ કમની વિવિધતાનું વગી કરણ એટલું અધુ સુંદર છે કે તેના દ્વારા સ'સારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસા જૈનદર્શીનમાં બતાવેલ કર્મતત્ત્વના જ વિજ્ઞાનદ્વારા થઈ શકે છે. કેવા પ્રકારનું ક, વધુમાં વધુ અને ઓછામાં આ કેટલેા ટાઈમ આત્માની સાથે ટકી શકે ? કના મધ થયા પછી તે વિવક્ષિતકમ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે ? વિપાકના નિયત સમયમાં પણ પલ્ટો થઈ શકે કે કેમ ? કઈ જાતના આત્મપરિણામથી આવા પલ્ટો થઈ શકે ? બધસમયે વિવક્ષિત ક્રમમાં જે સ્વભાવનું નિર્માણ થયું હેાય તે સ્વભાવના પશુ પલ્ટો, વિપાકૅ સમયે થઈ શકે કે કેમ ? સ્વભાવપલ્ટા થઈ શકતા હાય તા કેવી રીતે થઈ શકે ? કમ ના વિપાક રીકી શકાય કે કેમ ? રાઢી શકાતા હાય તા કેવા આત્મપરિણામથી રોકી શકાય ? દરેક પ્રકારના કર્માંના વિપાક કે અમુકના જ વિપાક રોકી શકાય? શકાય? જીવ પેાતાની વીય શક્તિના Page #483 -------------------------------------------------------------------------- ________________ ४६४ જન દર્શનને કર્મવાદ આવિર્ભાવ દ્વારા સૂક્ષમ અણુસમૂહુરૂપ કર્મને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેકી દઈ શકે? આત્મા પિતાનામાં વમાન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક બને છે, તે સમયે આત્મા અને કર્મ વચ્ચે કેવું યુદ્ધ જામે છે? છેવટ અનંત શક્તિવંત આત્મા, કેવા પ્રકારના પરિણામથી બળવાન કમેને કમજોર બનાવી પિતાના પ્રગતિમાર્ગને નિષ્કટક બનાવે છે? ક્યારેક ક્યારેક પ્રગતિશીલ આત્માને પણ કર્મ કેવી રીતે નીચે પટકી દે છે? કયા કર્મને બંધ અને ઉદય કઈ અવસ્થામાં અવશ્યભાવી અને કંઈ અવસ્થામાં અનિયત છે? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણનાં આચ્છાદક કમને ક્યા ક્રમે હટાવી શકાય ? જ્ઞાનાદિ ચતુષ્ક ગુણેના વિકાસ સ્વરૂપ આત્માની વિવિધ દશાને કયા કેમે બતાવી શકાય? જીવપર કર્મફળ સ્વયં ભગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કેઈની પ્રેરણાથી ભેગવાય છે? સર્વથા કર્મસંબંધથી સદાના માટે રહિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કઈ વ્યક્તિ હોઈ શકે ખરી ? હાઈ શકતી હોય તે તેની તે વિશેષતાનું કારણ શું? ન હોઈ શકતી હોય તે નહિ હોવાનું કારણ શું ? એકજીવે બાંધેલું કર્મ, અન્ય જીવદ્વારા નષ્ટ થઈ શકે ખરૂં? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખદ સમાધાન તથા શરીર-વિચાર અને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકર્ષણ શક્તિથી તે તેને ગ્ય અણુસમૂહ ખેંચાય છે? આકર્ષિત તે અણસમૂહમાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવપ્રયત્ન, અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્મો, કેવી રીતે ભાગ ભજવે છે? પ્રાણી Page #484 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા ૪૬૫ માત્રની વિવિધ શરીર રચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઈન્દ્રિયની ન્યુનાધિકતા, સમાન ઈન્દ્રિયે આદિ સંગ હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખદુઃખના સંગેની અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનીવૃદ્ધિ વગેરે અનેક વિચિત્રતા, કર્મસમૂડને હટાવવા જૈનધર્મના આરાધકેમાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતનો ખુલાસે માત્ર જૈનદર્શન કથિત કમવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે? આ સર્વ ખુલાસા, જેનદર્શને આવિષ્કારિત કર્મ વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે “ક. રજકણે” એ એક પૌદ્ગલિક (એક પ્રકારને જડ પદાર્થ) જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન જ પ્રાપ્ત કરાવી શકયું છે ! કર્મને જે એક વસ્તુ કે પદાર્થ જાણે, તે જ કર્મ સ્વરૂપ બરાબર સમજી શકે. જૈનદર્શન કહે છે કે “કર્મ” એ પગલદ્રવ્ય (પદાર્થ)ના પરિણામની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કોઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમ છે. પરંતુ પલ્ટો તે તેમાં અવસ્થાને છે. જેમ પ્રાણિયેના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિર-માંસ-મેદ–અસ્થિમજજા–અને વીર્ય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખેરાકનું પરિણમન છે, તેમ કર્મ પણ પુગલનું એક જાતનું પરિણમન છે. પરિણમન પામેલા જે-૩૦. Page #485 -------------------------------------------------------------------------- ________________ 1. જૈન દર્શનને કર્મવાદ પુદ્ગલના વર્ણગંધ-રસ અને સ્પર્શમાં પણ પલ્ટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલ્ટો થાય છે. પુદ્ગલનું વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એકસરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય અનાજમાં હેતું નથી. તેવી રીતે કાર્મણ વગણના પુદ્ગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય, કામણવર્ગણાના પુદ્ગલમાં, કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી. પુદગલમાં અનેકરૂપે પરિણમન થવાને સ્વભાવ હવા છતાં પણ અમુક અંગેની પ્રાપ્તિએ જ તે સંગને અનુરૂપ પૃથફ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્ગલ પરિણમન, તે કામણવણાના પુદ્ગલમાંથી થતું હોવા છતાં, તે પગલે આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહ્યા વિના થઈ શકતું નથી. પ્રત્યેક જાતના પુદ્ગલમાં પિતાની મૂળ દ્રવ્યશક્તિઓ અને યોગ્યતાઓ સમાનરૂપથી સુનિશ્ચિત છે. તેમાં કઈ ફેરફાર થઈ શકતું નથી. જેનું અસ્તિત્વ પુદ્ગલની કોઈપણ જાતિમાં કદાપી સંભવી શકે જ નહિં, તેવી કઈ નવી શક્તિ, કારણાન્તરથી ઉત્પન્ન થઈ શક્તી નથી. એવી રીતે વિદ્યમાન શક્તિ સર્વથા વિનષ્ટ પણ થઈ શકતી નથી. આ સિદ્ધાન્તાનુસાર સંસારી જીની વિવિધ સ્થિતિની સર્જકતામાં, Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કસ્વરૂપની વિશિષ્ટતા ૪૬૭ નિમિત્તકારણરૂપ બની રહેવાની શક્તિ, પુદ્ગલ દ્રવ્ય સિવાય અન્ય કાઈ મૌલિક દ્રવ્યમાં હાઈ શકતી નથી. પુદ્દગલમાં સ્વદ્રવ્યગત શક્તિઓની સમાનતા હોવા છતાં પણ અમુક પૌદ્ગલિક સ્થુલપર્યાય સંબંધી અમુક ચેાગ્યતાઓ પણ નિયત છે. તેમાં જેને સામગ્રી મળી જાય છે, તેના જ વિકાસ થઈ શકે છે. જેમ કે પ્રત્યેક પુદગલમાં સવ પૌદ્ગલિક ચેાગ્યતાઓ રહેતી હાવા છતાં, માટીનાં પુદ્ગલેા જ સાક્ષાત ઘડારૂપે બની શકે છે. તન્તુનાં પુદ્ગલા તે ઘડારૂપે બની શકતાં નથી. વળી તન્તુનાં જ પુદ્ગલે સાક્ષાત્ કપડારૂપે બની શકે છે. માટીનાં પુદ્દગલે તે કપડારૂપે બની શકતાં નથી. જો કે ઘડા અને કપડું એ બન્નેય પુદ્દગલાના જ પર્યાય છે, છતાં તન્નુરૂપ પુગલમાં ઘડો અનવાની યાગ્યતા નથી. અને માટીપ પુદ્ગલમાં કપડું બનવાની ચાગ્યતા નથી. કાલાંતરે પર પરાથી બદલાતાં રહેતાં તંતુરૂપ પુદ્ગલે માટીરૂપે બની રહે છે, ત્યારે તે પુદ્ગલામાંથી ઘડા બની શકે છે. એવી રીતે માટીરૂપ પુદ્ગલમાંથી વસ્ત્ર મનવાની અને કવણાના પુદ્ગલામાંથી કમ બનવાની હકીકત સમજી લેવી. અર્થાત્ દરેક પુદ્ગલમાં કર્ભાવસ્થા પ્રાપ્તિની ચાગ્યતા હેાવા છતાં, કામ ણુવ ણા સ્વરૂપ પર્યાયપ્રાપ્તિ વિના, કમ સ્વરૂપ પર્યાય પામી શકાતા નથી. તાત્પ એ છે કે સર્વ પુદ્ગલોની મૂલતઃ સ્વાતિ દ્રવ્યમાં સમાન ચેાગ્યતા આ હાવા છતાં પણ અમુક પર્યાયમાં અમુક શક્તિએ જ સાક્ષાત્ વિકસીત થઈ શકે છે. શેષ શક્તિએ બાહ્યસામગ્રી મળવા છતાં પણ તત્કાળ વિકસીત થઇ શકતી નથી. Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કુવાદ એ પણ નક્કી છે કે તે તે પુદ્ગલપર્યાયમાં જે પર્યાય, જે ચેાગ્યતાવાળી છે, તેમાંથી પણ જે જેને અનુકુલ સામગ્રી મળે છે, તેના જ વિકાસ થાય છે. ખાકીની પર્યાય ચૈાગ્ય તાએ તા, પુદ્દગલની મૂળ યેાગ્યતાઓની માફક સદ્ભાવમાં જ રહે છે. એવી રીતે બ્રહ્માંડમાં સસ્થાને પ્રસરિત ક્રાણ વાસ્વરૂપ પુદ્ગલેામાંથી જે જે આકાશ પ્રદેશ સ્થિત તે જાતના પુદ્ગલ ઉપર, તે તે આકાશ પ્રદેશસ્થિત જીવના યોગ ના પ્રભાવ પડે છે, તે પુદ્ગલા જ ક્રમ સ્વરૂપે વિકાસ પામી શકે છે. યોગપ્રવ્રુત્તિરૂપ જીવની પ્રવૃત્તિની અસરને પામ્યા વિનાનાં કામ ગુવગ ણુનાં રજકણામાં કમ સ્વરૂપ પ્રાપ્તિની યોગ્યતા તા સદ્ભાવમાં જ રહે છે. ૪૬૮ વિવિધ રીતે થતા પરિણામથી પુગલનાં અનેક રૂપાતરા થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરામાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ પુદ્દગલનાં અન્ય રીતે થતાં રૂપાંતર કરતાં, કરૂપે થતાં રૂપાન્તરનું વર્ણન જૈનશાસ્ત્રોમાં અગ્ર સ્થાને છે, તેનું કારણ એ છે કે આત્માની અનત શક્તિઓને આવરનાર તો કમ સ્વરૂપે જ વત્તતુ પુદ્ગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કોઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માએ, સ્વાત્મા સાથે સબધિત કર્મ પુદ્ગલરૂપ આવાણુના ક્ષાપશમ પામવા દ્વારા જ આગળ વધે છે ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેના ઉપયેગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકૂળતા, આ બધામાં ક રૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલના હિસ્સા મુખ્યરૂપે છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કસ્વરૂપની વિશિષ્ટતા ૪૬૯ જૈનદર્શીન કહે છે કે પ્રાણીઓને વિવિધ પ્રકારે ભાગવવા પડતા કષ્ટોને મૂળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બન્ને તત્ત્વ એક ખીજાથી સથા ભિન્ન ન થાય, ત્યાંસુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પર સ્પર સંબધિત એ બન્ને તત્ત્વને અલગ પાડવાનું દ્દિગ્દર્શન જ, જૈનદર્શીનનુ મુખ્ય પ્રયેાજન છે. એ પ્રયાજનની સફલતા, કમ સ્વરૂપ પુદ્ગલ અણુના તાત્ત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કોઈ પણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કમ સ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનુ' અણુવિજ્ઞાન હાઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના અણુવાદની જ ખાસ મહત્તા છે, જૈનદને જ કમ`સિદ્ધાન્તના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકોને કમ પ્રકૃતિએની ગણત્રી, સ`ખ્યાની બહુલતા આદિથી તે વિષય ઉપર રૂચી હેાતી નથી, પરન્તુ તેમાં ક શાસ્ત્રના શુ' દોષ ? ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષયેા પર સ્થૂલદશી" લોકોની દ્રષ્ટિ કામ ન કરે, અને તેથી તેવાએને તે નિરસ લાગે, તેમાં વિષયને • શુ દોષ ? દોષ તે, નહિ સમજવાવાળાની બુદ્ધિના છે. કોઈ પણ વિષયના અભ્યાસીને, જ્યારે તે તેની ઉ`ડી વિચારણા કરી શકે, ત્યારે જ તેને તે વિષયમાં રસ આવે છે. કની સમજના ઉદ્દેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પારમાર્થિક અને વ્યાવહારિક એ બન્ને Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ - સ્વરૂપને સત્ય રીતે એળખવા માટેના છે. જીવના આ બન્ને સ્વરૂપને ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ ક*વિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં ક`વિજ્ઞાનની સફલતા નથી, યા એકલા શુદ્ધસ્વરૂપના પ્રતિપાદનમાં પણ ક`વિજ્ઞાનની સલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સ્વરૂપ તરફ દ્રષ્ટિપાત કરવા પહેલાં તેના વ્યાવહારિક સ્વરૂ પના ખ્યાલ પણ હોવા જોઈએ, મનુષ્ય-પશુ-પક્ષી-સુખી –દુ:ખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માના પારમાર્થિક સ્વરૂપને સમજવાની યેાગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વમાન અવસ્થાની સાથે આત્માના સંબ ંધના સાચા ખુલાસા ન થાય, ત્યાં સુધી સમજનારની દ્રષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? જ્યારે આત્માને એ સમજાય કે ઉપરનાં સર્વાં રૂપ, તે વિભાવિક છે, સંયેાગજન્ય છે, ત્યારે જ સ્વયમેવ જિજ્ઞાસા પેદા થાય છે કે, આત્માનું સત્ય યા સ્વામાવિક અર્થાત્ ક સંબંધથી રહિત સ્વરૂપ કેવુ છે? પર`તુ જે ક་વિજ્ઞાન માત્ર, આત્માની દશ્યમાન દશાનેજ સમજાવવા પુરતું હેાઈ પારમાર્થિક યા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશકય છે, તે કવિજ્ઞાન અધુરૂ છે, ४७० પૌદ્ગલિક અણુ કરતાં, કમ` અણુસમુહના સબંધથી રહિત આત્મઅણુની અનતાન'ત શક્તિની સમજ, તે અધુરા કર્યાં. Page #490 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કર્માંસ્વરૂપની વિશિષ્ટતા ૪૭૧ વિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શકતી નથી. તેને સમજવા માટે તા સંપૂર્ણ કવિજ્ઞાનની સમજ હાવી જોઈએ. કને માનનાર જૈનેતર દનેાની કમ' અ'ગેની માન્યતા, પ્રાયઃ જીવની દ્રશ્યમાન યા વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણુ, દેવપશુ, નરકપણું, પશુપણું, પક્ષીપણુ' શારીરિકસુખ-દુઃખપણું, જન્મમરણપણું, ઇત્યાદિપણે વતતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણ સ્વરૂપે કને તેએએ સ્વીકાર્યું' છે. પરંતુ જીવને મુખ્ય સ્વભાવ, જીવનેા મુખ્ય ગુણ શુ છે ? અને તે ગુણુની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા કયા કારણને લઈને છે? તે કારણને કેવી રીતે હટાવી શકાય ? આ હકીકત તે માત્ર જૈનદર્શનના શાસ્ત્રોમાં જ જાણવા મળે છે. જીવની દૃશ્યમાન અવસ્થાની વિવિધતા સર્જક કર્મોને જૈનશાસ્ત્રોમાં અઘાતિકમ તરીકે, અને આત્માની અભ્યંતર દશા યા પારમાર્થિકદશાની વિવિધતા સર્જક કર્મોને ઘાતિકમ તરીકે ઓળખાવ્યાં છે. ઘાતી અને અઘાતી કર્માનુ' સર્જન થવામાં કારણભૂત તે મુખ્યત્વે કરીને માડુનીયકમ જ છે. એટલે તમામ કર્માંના દેર, મેહનીયકના હાથમાં જ હાવાથી, જીવને પ્રયત્ન, મુખ્યત્વે કરીને માહનીય કને જ હટાવવાના હાવા જોઈએ. માટે જ મેાહનીય કર્મીની વિવિધ અવસ્થાના સબધથી અમુક ક્રમેક્રમે સથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર જૈન દર્શનને કર્મવાદ ઓળખાવી છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કર્મને બંધ –ઉદય-ઉદીરણા અને સત્તાસ્વરૂપ સંબંધ આત્માને કે કે બની રહે છે, અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મેહનીય કર્મને સર્વ પ્રકારને સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન બને છે, અને ત્યારબાદ અલ્પસમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મો આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે થાય છે, અને અને અઘાતીક સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજર અમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે, આ બધી હકીકત, સ્પષ્ટ અને હૃદયગમ્ય રીતે જેનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી. જેનું કર્મરૂપે પરિણમન થાય છે, તે કર્મ રજકણે કઈ જાતના પુદગલમાંથી તૈયાર થાય છે, કોણ તયાર કરે છે, શા માટે તૈયાર કરે છે, જેમાંથી તૈયાર થાય છે, તે મૂળ પદાર્થનું અસ્તિત્વ ક્યાં અને કેટલી જગ્યા પ્રમાણ છે, આવા સૂમસ્વરૂપે અસ્તિત્વ ધરાવતાં અન્ય પણ રજકણસમૂહનું અસ્તિત્વ બ્રહ્માંડમાં કેવા કેવા સ્વરૂપે અને કેવા કેવા કાર્યમાં ઉપયોગી બની શકવાની યોગ્યતાવાળું છે, ઈત્યાદિ પદાર્થવિજ્ઞાનની રસપ્રદ હકીકતેથી સભર વર્ણન બહુ જ સુંદર અને બુદ્ધિગમ્ય બની શકે તેવી રીતનું હોવાના કારણે જ જૈનદર્શનના કર્મને સિદ્ધાન્ત, બીજા ' દર્શને કરતાં વિશિષ્ટતા ભગવે છે, અને જીવનમાં માર્ગદશક બને છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા ૪૭૩ તાત્વિક દૃષ્ટિથી જોતાં જીવદ્રવ્ય તે અરૂપી છે. પણ કર્મીના અનાદિ સ`સગને લીધે રૂપી પણ ગણાય છે. તે રૂપ, ઔપચારિકક સ્વરૂપ ઉપાધિજન્ય હાવાથી જીવ જ્યારે કથી સથા મુક્ત બનીને અરૂપી સ્વસ્વરૂપ મેળવે છે, ત્યારપછી રૂપી બની શકતા નથી. અને શાશ્વત અરૂપી સ્વરૂપમાં જ રહે છે. પુદ્ગલદ્રવ્ય જેમ, કર્માંવસ્થાને પામીને જીવાના જ્ઞાનાદિ ગુણાના ઘાત કરવાદ્વારા જીવને વિભાવ સ્વભાવવાળું અનાવે છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયના ગુણેાના ઘાત કરીને તેમને વિભાવ સ્વભાવવાળા બનાવી શકતું નથી; કારણ કે તે ત્રણે દ્રવ્ય અજીવ હેાવાથી સજાતીય છે. અને જીવદવ્ય જીવસ્વરૂપ હાવાથી વિજાતીય છે. તેથી વિજાતીયના કારણે પુદ્દગલાસ્તિકાયનેસ...સજીવદ્રવ્યમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. જેમકે ધેાળામાં ધાળી વસ્તુ મળે તે મળી જાય છે, વિસદ્શ ભાવ ઉત્પન્ન થતા નથી, પણ ધેાળામાં કાળી વસ્તુ ભળે તેા વિકૃત— વિસદ્શ ભાવ ઉત્પન્ન થાય છે. કમ સ્વરૂપ પુદ્દગલદ્રવ્યની સાથેના સંબંધને આશ્રયીને જીવ અને પુદ્ગલના પરસ્પર સ'ખ', કેટલાક જીવાને સાંત છે, અને કેટલાકના અનંત છે. એટલે કે ભવ્ય જીવાના તે સબધ અતવાળા છે, અને અભવ્યના અંત વંગરના છે. સકર્માંક જીવ, તથા પુદ્દગલ સક્રિય હોવાથી જીવની સાથે સબંધિત થયેલા કદ્રબ્યામાં પરિવર્તન થયા કરે છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ४७४ જૈન દર્શનને કર્મવાદ અર્થાત્ જુનાને વિયેગ થાય છે, અને નવાને સંગ થાય છે. તેથી કરીને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક પ્રકારના કર્મને જીવની સાથે સંબંધ થાય છે. તેથી તે કર્મસંગ પ્રવાહથી અનાદિ છે. અર્થાત્ નદીના પાણીના પ્રવાહમાં પહેલાંનું પાણી જેમ જેમ આગળ ચાલતું જાય છે, તેમ તેમ પાછળથી નવું આવતું જાય છે. તે જ્યારે જે ઝરણાઓમાથી પાણી વહે છે, તે સુકાઈ જાય છે, ત્યારે નવું આવતું બંધ થવાથી નદીના પાણીનો પ્રવાહ સુકાઈ જાય છે. તેવી રીતે પૂર્વકમ ભેગવાઈ જવાથી આત્માથી છૂટું પડતું જાય છે, અને નવાં કર્મ આવતાં જાય છે. તે જ્યારે નવાં કર્મને બંધ ટળી જાય છે, ત્યારે નવાં કર્મ આવતાં બંધ થાય અને જુનાં કર્મને ક્ષય થાય છે. એટલે અનાદિથી ચાલે આવતે કર્મને પ્રવાહ ત્રટી જવાથી આત્માની સાથેના કર્મના અનાદિ સંગને સર્વથા વિયેગ થઈ જાય છે. આ પ્રમાણે જીવ તથા કર્મના અનાદિ સંગને લઈને જ દ્રશ્ય જગત અનાદિ મનાય છે. અને તે પરિવર્તનશીલ હેવાથી પ્રવાહથી અનાદિ છે. અને એટલા માટે જ તેને ક્ષણિક પણ કહેવામાં આવે છે. જીવદ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્ય અનેક હેવાથી જ જગતની વિચિત્રતા જણાય છે. જીવ તથા પુદ્ગલદ્રવ્યની સંખ્યા એકની હેત અર્થાત્ એક એક જ હેત તે પ્રત્યક્ષ જણાતા જગતમાંનું કશુંય ન હોત. અને અનેક સંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલ સ્કંધના અભાવે જીવની વિભાવ દશાને પણ અભાવ જ હેત.તેમ જ અનેક દ્રવ્યોના Page #494 -------------------------------------------------------------------------- ________________ જૈન દનમાં પ્રરૂપતિ સ્વરૂપની વિશિષ્ટતા આધાર માટે સક્રિય દ્રવ્યેાની ગતિ-સ્થિતિ માટે ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય દ્રવ્યાની પણ જરૂરત ન રહેત. પરંતુ પ્રત્યક્ષ જણાતા જગતને બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી પ'ચાસ્તિકાયની વિદ્યમાનતા સ્પષ્ટ સમજાય છે. તેમાં જીવ તથા પુદ્ગલ તે અનેક અને રૂપી તથા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે એક અને અરૂપીણું માનવાથી જ આ જગતની વ્યવસ્થા થઈ શકે છે. ૪૭૫ કમ અણુએના સંબંધથી જ આત્માની અનતા છે. વિભાવતા છે. દુઃખપ્રાપ્તિ છે. માટે જ આવી અન તાને અનુલક્ષીને જ જૈનદર્શનમાં નવતત્ત્વનું સુ'દર આયેાજન છે. નવતત્ત્વનું જ્ઞાન જ માનવમાં માનવતા સર્જે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે કોઈ મહાપુરૂષો થઈ ગયા છે, તે સર્વે, આ નવતત્ત્વમાં હાય (ત્યાજ્ય) -જ્ઞેય (જાણવાપણુ') અને ઉપાદેય (ગ્રાહ્ય)ના વિવેકી બનવાથી જ થયા છે. આ નવતત્ત્વને વિષય, ચેતન અને જડ પદાર્થ સંબધી જ છે. જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કરજકણાની છે. સર્વ જીવા આ કૅમ રજકણના સંબંધથી સ થા અને સદાના માટે મુક્ત મની આત્માના અનંતચતુષ્કાદિ ગુણેાને પ્રાપ્ત કરી અવ્યાબાધ, અરૂપીપણું, અક્ષયસ્થિતિ અને અનુરૂલઘુપણુ પામી, શાશ્વત શાંતિને અનુભવા એ જ શુભેચ્છા. સમાપ્ત Page #495 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી આ પુસ્તકની નકલો નોંધનાર સદ્દગૃહસ્થોની નામાવલી. ૧ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરજી મ. સા.ના સુશિષ્ય ગણિવર્યશ્રી નરેદેવસાગરજી મ.સા.ના સદુપદેશથી નક્કી થયેલ સગ્રહસ્થનાં નામ તથા નકલેની વિગત. - : શિરપુર (૫. ખા.) – (1) શ્રીમતિ પ્રભાવતીબેનના સ્મરણાર્થે શ્રી અમૃતલાલ દગડુભાઈની ૧૫૧ નકલે. (૨) શ્રી જૈનસંઘ જ્ઞાનખાતાની ૫૧ નલે. (૩) કપુરચંદ ખુબચંદ શાહની ૨૧ નકલે (૪) કંકુચંદ હીરાચંદ શાહની ૨૧ નકલે (૫) શિરપુર સંધના જુદા જુદા ભાઈઓની મળીને ૧૬ નકલે (૬) ગિરીશભાઈ ધનજીભાઈની ૧૫ નકલે (૭) કિરણભાઈ ઝવેરચંદની છ નકલે (૮) સુમચંદ સાકરચંદની પાંચ નકલે (૯) હીરાચંદજીવરાજની પાંચ નકલ (૧૦) ચંપાબાઈ દેવચંદની પાંચ નકલે (૧૧) પિપટલાલ વહાલચંદ (બુરહાણુપુરવાળા)ની પાંચ નકલે (૧૨) નરેન્દ્રકુમાર વેલચંદની પાંચ નકલે (૧૩) સેવંતીલાલ મોહનલાલની પાંચ નકલે (૧૪) સુરેન્દ્રકુમાર વેલચંદની પાંચ નકલે (૧૫) ધનાલાલ ખેમચંદની પાંચ નક્લ (૧૬) મણીલાલ ખેમચંદની પાંચ નકલે (૧૭) રાજારામ શીવચંદચેકસીની પાંચ નકલ (૧૮) અમૃતલાલ ન્યાલચંદની પાંચ નકલે (૧૯) કલ્યાણચંદ દીપચંદની પાંચ નલે (૨૦) શાહ પ્રવીણચંદ્ર ભોગીલાલની પાંચ નકલે. (૨૧) રતીલાલ રેવચંદની પાંચ નકલે. કસરાવદ (મ. પ્ર.) (૧) શ્રી જે. ઝવે. સંઘની ૧૧ નકલે (૨) શ્રી લખમીચંદજી ફુલચંદજીની પાંચ નકલે (૩) શ્રી શાંતિલાલજી જડાવચંદજીની પાંચ નકલ (૪) શ્રી ભુવાનીરામજી બિરદીચંદજીની પાંચ નકલ (૫) શ્રી જડાવચંદજી જૈન – મંડલેશ્વરવાળાની પાંચ નકલે Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ (૬) કસરાવદ તથા આજુબાજુના ગામોના સંગ્રહસ્થો તરફથી છૂટક છૂટક વેંધાયેલ ૪૮ નકલે (૭) શ્રી ચાંદમલજી બિરદીચંદજી લૂણિયાની પાંચ નકલે (૮) શ્રી રાજમલજી શોભાગચંદજી મંડલેશ્વરવાળાની પાંચ નકલે (૯) શ્રી હુકમચંદજી દીપચંદજી -ખણેજવાળાની પાંચ નકલે (૧૦) શ્રી સરદારમલજી ગુલાબ ચંદજી ખામખેડાવાળાની પાંચ નકલે (૧૧) શ્રી કવરચંદજી ઝવેરચંદજી બામંદીવાળાની એકવીસ નકલે (૧૨) શ્રી બાબુભાઈ ધનજીભાઈ–બારડોલીવાળાની પાંચ નકલે. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીજી મ.સા. ના શિષ્ય, પૂજ્ય ગણિવર્ય શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મ.સા. ના સદુપદેશથી અમદાવાદના શ્રી નરોત્તમદાસ દેશવલાલ નવાબની ૫૦ નકલે. સ્વ. છોટાલાલ રીખવચંદ– દોશીના સ્મરણાર્થે રીખવચંદ ત્રિભવનદાસ વાવ (બનાસકાંઠા) વાળાની ૫૦ નકલે. ૪ શેઠ શ્રી ખીમજી ગંગર-મુંબઈવાળાની ૨૫ નકલ. ૫ પ્રવિણભાઈ જે. શાહ. મુંબઈવાળાની ૨૫ નકલે. ૬ શ્રી. સી. એમ. શાહ એન્ડ ફેમીલી પબ્લીક ચેરીટેબલ-ટ્રસ્ટ અમદાવાદની ૨૫ નકલે. ૭ શ્રી બચુભાઈ ચીમનલાલ ઝવેરી. મુંબઈવાળાની ૨૫ નકલે. ૮ શ્રી ચંદ્રહાસ. એમ. ત્રિવેદી અમદાવાદવાળાની ૨૦ નકલે. ૯ મને રમાબેન રમેશચંદ્ર ઝવેરી. અમદાવાદવાળાની ૧૫ નકલે. - શ્રી શાંતીલાલ મેહનલાલ. અમદાવાદવાળાની ૧૫ નકલો. ૧૧ શ્રી નરપતલાલ નાગરલાલ વામીવાળા (હાલ અમદાવાદ)ની ૧૫ નકલે. ૧૨ એક સસ્પૃહસ્થ. મુંબઈવાળાની ૧૫ નકલો. ૧૩ શ્રી જીતેન્દ્રભાઈ રમણીકલાલ મુંબઈવાળાની પાંચ નક્લ. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ૧૪ મહેતા ચીમનલાલ ઓતમચંદ. વાવવાળાની ૧૫ નકલે. ૧૫ શાહ ભોગીલાલ જગજીવનદાસ મુંબઈવાળાની ૧૭ નકલે. ૧૬ શાહ રમણલાલ મફતલાલ મુંબઈવાળાની ૧૦ નકલે. ૧૭ એક સંગ્રહસ્થ. રાજકોટવાળાની ૭ ન. ૧૮ શાહ. મગનલાલ ખુશાલચંદ. બીલીમેરાવાળાની પાંચ નકલે. ૧૯ શાહ. શાંતીલાલ ભાઈલાલ બીલીમોરાવાળાની પાંચ નકલે ૨૦ સંગવી શાંતીલાલ જેઠમલજી. સિરોહીવાળાની પાંચ નકલે. ૨૧ જશવંતલાલ અમૃતલાલ પારેખ. મુંબઈવાળાની પાંચ નકલે. ૨૨ શાહ રસીકલાલ રીખવચંદ. મુંબઈવાળાની પાંચ નકલે. ૨૩ મનસુખલાલ જગજીવનદાસ રાજકોટવાળાની સાત નક્લે. ૨૪ રમણલાલ માણેકલાલ શાહ. મુંબઈવાળાની–૧૭ નકલે ૨૫ મણુલાલ જગજીવનદાસ શાહ. મુંબઈવાળાની-૧૭ નકલે ૨૬ માવજી ખીમજી શાહ. હૈદ્રાબાદવાળાની-૮ નકલે ર૭ ઉમરશી કેશવજી ધનાણી. મુંબઈવાળાની–૧૦ નકલે ૨૮ નાનજી રામજી સૈયા. મુલુન્ડ-મુંબઈની-૫ નકલે ૨૯ પ્રાગજી મેઘજી ભાટુંગા. મુંબઈની–૫ નકલે ૩૦ બાબુભાઈ વેલજી દાણબંદર. મુંબઈની–પ નક્કે ૩૧ શા. રામજી દેવજી રતાડીઆ. (કચ્છ)ની–૫ નકલે Page #498 -------------------------------------------------------------------------- ________________ પિઈજ લાઈન ૧૮ શુદ્ધિપત્રક અશુદ્ધ કર્યાય ઉત્પાદન હાયાથી શ્રતજ્ઞાન ૨૩ ક્યાંય ઉપાદ હોવાથી શ્રુતજ્ઞાન ૫૧ બાહ્ય ધુન અવિજ્ઞાન સ્કની સ્કધામા પૂવની કરતા સસારી બાહ્ય ધન અવધિજ્ઞાન સ્કંધોની સ્કંધોમાં પૂર્વની કરતાં સંસારી ૭૬ ૭૭ ૭૮ ૭૦ 2 ૧૧૨ ૧૧૮ ૧૩૯ ૧૪૧ ૧૪૮ ૧૫૫ સમજવું આશ્વર્ય જીવનની એને રૂપ પિતાના તીર્થકર સતિશય એને મિત્વ સમજવું આશ્ચર્ય જીવની અને સ્વરૂપ પિતાને તીર્થકર સાતિશય અને મિથ્યાત્વ ૧૫૮ ૧૬૦ ૧૯૪ ૧૯૫ એક . ભરેલા પંભવે ભારેલા સંભવે २१७ Page #499 -------------------------------------------------------------------------- ________________ પેઈજ ૨૪૦ ૨૪૦ ૨૪૨ ૨૫૦ ૨૫૩ ૨૬૫ ૨૬૫ ૨}} ૨૭૨ ૨૮૨ ૨૯૪ ૩૦૮ ૩૧૦ ૩૧૬ ૩૧૬ ૩૨૪ ૩૨૭ ૩૨૮ ૩૩૧ ૩૩૨ ૩૫૦ ૩૫૧ ૩૫૪ ૪૨૩ ૪૪ર ૪૪૬ ૪૪૬ લાઈન ૧૮ ૨૩ ૧૬ ૨ ૐ ૨૦ જ ૪ ૪ ૧૪ ૧૦ . ૯ ૨૧ ૧૯ ૧૨ છેલ્લી ७ જ છેલ્લી ૧૩ e ૧૪ ૧૨ ૩ ૧ ૪૮૦ અશુદ્ધ તજસ ,, કણુ દ્વિચરિમ વિવિય 39 પરિણામ કન જૈતે ધર્મ... પ્રવત્તિ જ વ પરિમાણ દ સ્થિત હાય લધુતા શ્રતધમ સ્થિતત્ર ધના અનાડીવાઈ લાસ તેએ રીત કંસના તે તપનથી અત્મામાં અનંતા ધિને ઉપાયોગ શુદ્ધ તૈજસ ,, ,, કામણ દ્વિચરિમ વિવિધ સ્થિર પરિણામ કર્મના જૈન ધતુ પ્રવૃત્તિ જે જીવ પરિણામ થઈ સ્થિતિ હૈય લઘુતા શ્રુતધ સ્થિતિબંધના અનઢીવાઈ લાટસ તે રીતે. ૩ના તે, તપ નથી. આત્મામાં અનંતાનુબધિતા ઉપયોગ Page #500 -------------------------------------------------------------------------- ________________ - Kiew 9 PE અઝદન અ૩u) 5dવા અનંતરા61 અશgવીય સંસાર પરિભ્રમણ દૂર કરવા માટે, ધર્મ અને શુકલધ્યાનની તીવ્ર ચીનગારી દ્વારા આગ પ્રગટાવીને, આઠ કર્મરૂપી કાષ્ઠોને જલાવી નાંખીને, અબજો ગાઉ દૂર રહેલી સિદ્ધશિલા ઉપર પહોંચી, આપણે સિદ્ધાત્મા બનવાનું છે. અને ત્યાં આઠ કર્મોનો ક્ષય થવાથી પ્રાપ્ત થયેલા આઠ અક્ષય ગુણોથી વિરાજવાનું માળીયા નક આપણે સહુ સર્વોત્તમ કોટિના ઉજજવલ ધ્યાનદ્વારા સકલ કર્મને ભસ્મ કરી, નિર્મળ, રાંપૂર્ણ અને શાશ્વતા એવા મુકિતમાર્ગના સતત પ્રવાસી બનીએ, એવું બળ મળી, એજ પ્રભુ પ્રાર્થના ! KSKIK અજહાયક લLI GOીરગટ ની . ટદાર " જ્ઞાનાવરણી ) આયુ92) ચાનાઝિવધ મw આug પ્રમાદ રાય मातु सिध्दालमा स्थानि