SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ–રસમધ અને પ્રદેશાધ ૩૨૯ ક રૂપે પિરણામ પામેલા કામણુવ ણુના પુદ્ગલેમાં સ્વ સ્વભાવાનુસાર જીવને અનુગ્રહ (ગુડ એફેકટ ) કે ઉપધાત ( એડ એફેકટ ) કરવામાં ન્યૂનાધિક સામર્થ્ય ( પાવર ),તેને કÖરસ કહેવાય છે. જગતમાં કેટલીયે વસ્તુ એવી છે કે સમાન–સ્વભાવીય તે પૃથક્ પૃથક્ વસ્તુએ, જીવાને પેાતાના સ્વભાવ ખતાવવામાં એક સરખુ સામર્થ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર પણ જીવ ઉપર એક સરખી થતી નથી. v અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનુ સામર્થ્ય (પાવર) વધુ, તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપરીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનુ' સામર્થ્ય આછુ તેમ, તે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ કરતાં સારી ગણાય. આ હકીકત સ્હેલાઈથી સમજી શકવા માટે મનુખ્યાને અનેકવાર ઉપયેગી ‘ સુ'નું દ્રષ્ટાંત લઈ એ. વાયુ હરવા માટે યા તે જઠરાગ્નિ પ્રક્રીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઢના ઉપયાગ કરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત છે. વિવિધ પ્રકારની સુઢ ખજારમાં વેચાતી હાવા છતાં, આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને વધુ કિ`મતી ગણીયે છીએ. તમામ સ્થાનાની સુ। મુખ્યત્વે તે ઉપર મ્હેલ શારીરિક ચિકિત્સાના ઉપયાગ માટેજ બજારમાં વેચાય છે, તેમ છતાં એકજ સ્વભાવવાળી તે સુ’ઠામાં પેાતાના સ્વભાવાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુઠ વધુ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy