SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જૈન દર્શનના કર્મવાદ કિ`મતી ગણાય છે. અને માણસા વધુ કિંમત આપીને તે પહેલી ખરીદે છે. તમામ સુ'ડૅ સરખા સ્વભાવવાળી હાવા છતાં તેમાં સામર્થ્ય ( પાવર )ની ન્યૂનાધિકતા ઉત્પન્ન થવામાં તેના ઉત્પત્તિ સ્થાને તેને પાષક સયાગની ન્યૂનાધિકતા યા તે અનુકુલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને અનુસારે કાષાયિક અધ્યવસાયથી નિયત થતી કમ'ના રસખ’ધની હકીકત પણ આપણે વિચારીને સમજી શકીયે, ૩૩૦ આ જીવ કાષાયિક અધ્યવસાય વડે,અનંતાનંત પ્રદેશે ચુત, અનંત સખ્યા પ્રમાણે કમ સ્કંધાને, એક વિવક્ષિત સમયે, પ્રત્યેક આત્મપ્રદેશે, ગ્રહણ કરે છે. તે પ્રત્યેક પ્રત્યેક કપ્રદેશમાં સ્વ સ્વભાવાનુસાર આત્માને અનુગ્રહ( ગુટ એફેકટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરનાર રસવિભાગ (અનડીવાઈ ડેબલ પાટીકલ એક્ પાવર)નું પ્રમાણ, ઓછામાં ઓછુ' (east) પણ સર્વ જીવથી અનંત ગુણુ સંખ્યા પ્રમાણુ તા હોય જ છે. વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલાના પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગની સ`ખ્યાનું પ્રમાણ એક સરખું નહિ હોતાં હીનાષિક હાય છે. એકજ અધ્યવસાય વડે ગ્રહુણુ થતા સ`પરમાણુ એમાં એક સરખી યાગ્યતાને અભાવ હાવાથી, ગ્રહણ સમયે થતું રસનું પરિણમન, હીનાધિક પણે થાય છે. તે સર્વ હીનાધિકપણાના સમુદાય તે એક અનુભાગમધ સ્થાન કહેવાય છે. ક્રમ પ્રાયેાગ્ય વગ ણામેમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય, (પાવર) તેને જીવે ગ્રહણ કયા પહેલાં હેતુ નથી. તે પુદ્ગલાને જીવવડે ગણુ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy