________________
પુદ્ગલગ્રહણ અને પરિણમન
પણ વૈભાવિક છે. એ પ્રકારે વૈભાવિકરૂપે પ્રવત્ત હાવાવાળી આત્મગુણાવાળી આત્મદશા પણ વૈભાવિક છે.
૧૩૭
જ્યારે આત્મા શુદ્ધ ઉપયેાગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દનના ઉપયાગ તે રાગ-રાગદ્વેષની પરાધીનતા રહિત હાવાથી, ચારિત્રરૂપ સ્વભાવ દશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયક વીય, સ્વાભાવિક વીય કહે વાય છે. એ રીતના સ્વાભાવિકરૂપથી પ્રવૃત્ત હૈાવાવાળુ' વી, ઉત્કૃષ્ટ વીય કહેવાય છે. ઉત્કૃષ્ટ વીય પર યાગના કોઈ પ્રભાવ પડી શકતા નથી. જેમ જેમ કમ'ની સંખ્યા ઓછી થતી જાય છે, તેમ તેમ વીયમાં સ્થિરતા થતી જાય છે.
અર્થાત્ ઉચ્ચ ગુણસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે ચેાગની પ્રવૃત્તિયેામાં મંદતાના પ્રમાણમાં આત્મવીય અનાવૃત્ત અની વિકસીત થતું જાય છે. તથા મન-વચન અને કાયાના ચાગેાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી આત્મશક્તિની ચંચલતા પણ એછી બની જઈ સ્થિર થતી જાય છે. આગળના ગુણસ્થાનકમાં જેમ જેમ યેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મશક્તિ વૃદ્ધિ પામે છે તેમ તેમ મન વચન અને કાય થૈ ગાના પ્રભાવ આત્મા ઉપરથી આછે થતા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ` મ`ધ થતું જાય છે. અહીં પુદ્ગલ અને આત્મા અને સ્વત ંત્ર થઈ જાય છે. એક બીજા પર કોઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયોની સ'પૂર્ણ પ્રાપ્તિથી અને વીર્યાંતરાય કર્મીના સવ થા ક્ષય થઈ
"
ત્યારબાદ