SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦, જૈન દર્શનને કર્મવાદ , ત્રાણુણની સરખામણીમાં ઘનાણુ ખુબ જ વજનદાર હોય છે. એક ઘનાનું વજન ૧૮૪૦ કણાના વજન બરાબર હોય છે. આ વજનદાર ઘનાણુ, બાણુણુને પિતાના તરફ આકર્ષી લે છે. આ આકર્ષણ અસમાન વિદ્યુતભારનું જ છે. ત્રણાણુમાં ત્રણ વિદ્યુત હોય છે, અને નાભિમાં ઘન વિદ્યુત હેય છે. આને કારણે નાભિ તે કાણુણુને સતત્ ખેંચ્યા કરે છે. આ હિસાબે સમજી શકાય છે કે, વિદ્યુત આકર્ષણને કારણે જ જણાણુઓ અને ઘનાણુએ એકબીજાને ખેંચતા હોય છે. ઘનવિદ્યુતવાળા અને ઘનાણુ કહેવાય છે. એક પરમાણુના વિષયમાં પદાર્થને અનુસાર ઘનાણુની સંખ્યા વિવિધ પ્રકારની હોય છે. જેમકે પ્રાણવાયુમાં આઠ ઘનાણુ હોય છે. આ આઠે ઘનાણુ તે ઘનવિઘતવાળા એટલે જૈનદર્શનનુસાર સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. જેથી ઘનાણુ (પ્રોટોન), સ્નિગ્ધની સાથે નિષ્પનું ઉદાહરણ બની જાય છે. શુન્યાણું ( ન) ને વિજ્ઞાન, ઘનાણુ અને ત્રણ એમ બે વિદ્યુત કણોને બનેલે કહે છે. શુન્યાણમાં ઘન વિદ્યુત (પોઝીટીવ) અને ત્રણ વિદ્યુત નેગેટીવ)એ બને વિદ્યુતવાલા કણે એકી ભાવરૂપે મળેલા હોવાથી જૈનદર્શનનુસાર સ્નિગ્ધ અને અક્ષબંધનનું ઉદાહરણ શુન્યાણું (ન્યુટ્રોન) બની જાય છે. કેવળ વાણુઓના સમુદાયના પરિણામરૂપ સાણ (એલેકટ્રોન) તે જૈનદર્શ. નાનુસાર અક્ષની સાથે ઋક્ષના બંધનનું ઉદાહરણ છે. રાક્ષ વિદ્યુતવાળા અને ત્રાણાણું કહેવાય છે. આમાં ઘન વિદ્યુત (પિઝીટીવ) જૈનદર્શનની સંજ્ઞા
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy